SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ એને વિચાર નહિ અહોહો! એક પળ તમને હવે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, યે ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન, જેથી જજીરેથી નીકળે, પર વસ્તુમાં નહિં મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિ. હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારૂ ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત ત અનુભવ્યા, તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને, તેહ જેણે અનુભવ્યું, રે “આત્મ તારો ; આત્મ તારે શીઘ એને ઓળખે સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, મમ વચનને હદયે લખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy