SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨oo સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય, સત્ સાધન સમયે નહીં, ત્યાં બંધન શુ જાય ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પ ન સશુરૂ પાય દીઠા નહીં નિજ દેણ તે, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે, પતિત સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એજ સશુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ. ૨૦ અમૂલ્ય તત્ત્વ વિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તેયે અરે ભવચકને આંટો નહિ એકે ટળે, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહ રાચી રહે ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે, શું કુટુંબ કે પરિવારથી વધવા પણું એ નય ગ્રહ. વધવાપણું સંસારનું નરદેહને હારી જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy