SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ત્રેવીશ વિમાન છે તથા તે ઉપર સિદ્ધશિલા છે, ત્યાં શ્રી સિદ્ધ ભગવંતજી નિરજન નિરાકાર બિરાજે છે, તેને તિક્ષુ ત્તોથી જાવ પન્નુવાસામિ, સુધી કહેવું. તે ઉલાક થકી કાંઈક વિશેષ અધિક અધેાલાક છે. ત્યાં સાત નરકના ચારાશી લાખ નરકાવાસા છે, સાત ક્રોડ ખાંતેર લાખ ભવનપતિનાં ભવન છે એવા ત્રણ લેાકનાં, સર્વ સ્થાનક સમક્તિ કરણી વિના સર્વ જીવે અનતી અન ́તી વાર જન્મ મરણે કરી ફરસી મૂકયાં છે. એમ જાણી સમિતિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આર ધના કરવી. જેથી અજર અમર નિરામાધ ચેાથે ભેદ કહ્યો. પરમ સુખને પામીએ. એ ધર્મ ધ્યાનને ઈતિ ધર્મ ધ્યાનના કાઉસગ્ગ સપૂર્ણ. 卐 ભાવ પ્રતિક્રમણ શા માટે ? આજના યુવાન વર્ગને પ્રતિક્રમણ કરવાને સમય નથી. રાતના સૂતા પહેલા અને સવારે ઉડીને, આ ભાવપ્રતિક્રમણના ભાવેા સ્મરણુ કરતાં ફક્ત દૂધ જ મીનીટ લાગરો. આ ભાવ પ્રતિક્રમણના ભાવા જો કઠસ્થ થઈ જશે તે આત્માને લાલ થશે. આયુષ્ય ત્યારે પુરુ થશે તેના ભરાસા વધા. મૃત્યુ સમયે આ ભાવ પ્રતિક્રમણના ભાવા જો યાદ આવી જાય, આત્માના શુભ પરિણામ હાવાથી જીવ સુગતિ પ્રાપ્ત કરી શકે છે. આ ભાવા આપણાં મહાન ઉપકારી સ્વ. પંડિત રત્ન ખ!. બ્ર. આચાર્ય શ્રી પુરૂષાત્તમજી મહારાજશ્રીના ભાવ પ્રતિક્રમણના છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy