SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ત્રીજો ભેદ –વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુઃખ ભોગવે છે તે શા થકી ? તેને વિચાર ચિંતવવો. તેને વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂવે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકાં કેઈ ઉપર રાગ-દ્વેષ ન આણીએ, સમતા ભાવ આણી, મન, વચન, કાયાના શુભ જેગ સહિત જૈન ધર્મને વિષે પ્રવતીએ; જેથી નિરાબાદ્ પરમ સુખને પામીએ. એ ધર્મ ધ્યાનને ત્રીજો ભેદ કહ્યો. ચેાથે ભેદ-સંડાણવિજયે કહેતાં ત્રણ લેકના આકારનું સ્વરૂપ સુપઈ ઠીકતે આકારે છે. લેક જીવ અજી કરી સંપૂર્ણ ભર્યો છે. અસંખ્યાતા જેજનની કોડાકૅડ વિછો લેક છે. ત્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણવ્યંતરના નગર છે, તથા અસંખ્યાતા તિષીના વિમાન છે, તથા અસં ખ્યાતી રાજધાની છે તેને મધ્યભાગે અઢી દ્વીપ છે, તેમાં જઘન્ય તીર્થકર વીશ ને ઉત્કૃષ્ટા એકસો સીત્તોર હોય તથા જઘન્ય બે ક્રોડને ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી હોય, તથા જઘન્ય બે હજાર ક્રોડ ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી હોય, તેમને તિખુત્તો, આયોહિણું, પાહિણું વંદામિ, નમંસામિ, સકારેમિ, સમ્માણેમિ, કલાણું, મંગલ, દેવયં, ચેઈયં, પજુવાસામિ તથા ત્રિછાલક માંહે અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે. તેમના ગુણગ્રામ કરવા, તે ત્રિછાલેક થકી અસંખ્યાતા ગુણે અધિક ઉદ્ઘલેક છે, ત્યાં બાર દેવલોક નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સમળી ચોરાશી લાખ સત્તાણું હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy