________________
૧૯૬
ચાર કમ ધનધાતી. તે ભવનાં ખીજતણે
સ ભાવ સાતા દેષ્ટા સહ શુધ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનત પ્રકાશ જો. અપૂર્વ ૧૫
વ્યવચ્છેદ જ્યાં,
નાશ જો,
Jain Education International
આત્ય તિક
જાં,
વેદનીયાદિ ચાર ક વતે મળી સીંદરીવત્ આકૃતિ આકૃતિ માત્ર જો... તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક અબંધ જો, પૂ. ૧૬ મન-વચન-કાયા ને-કમની વણા, છૂટે જહાં સકલ પુદ્ગલ સબધ જો. એવુ. અયાગી ગુણસ્થાનક ત્યાં વતુ, મહાભાષ્ય સુખદાયક પૂર્ણ અબધૂ જો, અપૂર્વ ૧૭ એક પરમાણું માત્રની મળે ન સ્પર્શીતા, પૂર્ણ કલ કરહિત અડોલ સ્વરૂપ જો, શુધ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ. અમૂર્ત સહજપદરૂપ ો, અપૂ. પૂર્વ પ્રયાગાદિ કારણના યોગથી, ઉર્ધ્વ ગમન સિધ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જ, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દન, જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ જે પદ શ્રી સર્વાંગે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો,
For Private & Personal Use Only
૧૮
૧૯
www.jainelibrary.org