SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્યા કરતાં દેહ દુબળે પડે, શરીરનું વજન ઘટી. જાય, હાડકાની કડકડાટી બેલે, છતાં અંતરમાં આત્મા સમતારસથી ભરેલું છે. માટે આહાર એ જડ શરીરને રાક છે, આત્માને નહિં એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદયે નબળાઈને કારણે આકુળતા કે કષાયને ભાવ થઈ ગયે હોય તે મિચ્છામિ દુક્કડં. અણહારક ચૈતન્યની રમણતામાં તપના સેવનદ્વારા સમ્યક પુરૂષાર્થની જમાવટ ઘુંટાવી જોઈએ. એ સમ્યફ ઘુટન આહારની અને ન ટકવા દે, છતાં ઈચ્છા થઈ હોય તે, તપમાં ઉપગ ન રહા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. અનંતકાળ સુધી આહાર પાણી ન મળે તે પણ અણહારક પદમાં જ્ઞાતા દ્રષ્ટાપણે ટકવાનું આત્મામાં અનંત અનંત–સામર્થ્ય રહેલું છે એવું ઉત્કૃષ્ટ લક્ષ રાખ્યું ન હોય અને માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય તે તે લક્ષ ફેરને લઈને જે કાંઈ શુભાશુભને લાગવૃત્તિ સંબંધી પાપ દેષ સેવાઈ ગયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. પારણના દિવસે આહાર કરતા પહેલા પ ઘડી અણહારક પદની ભાવના ભાવવી જોઈએ, તેના બદલે આહારને સ્વાદ લેવા માટે આકુળતા થઈ ગઈ હોય, ઉતાવળ થઈ ગઈ હોય, આહાર વાપરતી વખતે હર્ષ–રતિ–અરતિ, ખેદ કર્યા હોય. સરસ જમણની હોંશ રાખી હોય અને પ્રતિકુળ આહાર મલવાથી ખેદ થયે હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપના પારણે આહારની વૃત્તિ આવી ત્યાં કોઈ શ્રીમાન શેઠને ત્યાંથી સુંદર પુષ્ટ આહાર મલ્યો, તે જોઈને આહાર પ્રસન્નતા સેવી હોય, આહાર પ્રત્યે રાગ કર્યો હોય, તેવી જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy