SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ આત્મસ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં બાવીસ પરિસહમાંથી ડેઈ પણ પરિસહ ઉદય આવે તે વખતે શેક કે ખેદ ભાવ થયો હોય, તપ કરતાં અણગમો થયે હોય, તપની વિરાધના થઈ હોય તે, અરિહંત....... સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ દુકકડ. મેં ગુરૂદેવની સમીપે વરસીતપ આદર્યો, તેનું સેવન કરતા મારે ઘણું સહન કરવું પડયું. મહા મુશીબતે પણ પૂર્ણ થયે, એ સંકલ્પ ન આવવા દેવું જોઈએ. છતાં આવ્યા હોય તો ત મિચ્છામિ દુક્કડં. આત્માને સ્વભાવ આહાર લેવાની બંધનવૃત્તિ રહિત છે. એ વસ્તુ–સ્વભાવ નહી સ્વીકારતાં, હું આહારવાળે છું તે પ્રકારે ૧૦ સંજ્ઞામાં રાગદ્વેષની એકતા થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપ કરતાં મારે અણાહારક દશા પ્રાપ્ત કરવાને સહજ અવસર આવ્યું ત્યારે એકાંતરે આહારની ઈચ્છા છુટી. તેનું ફળ સમતા અને આત્મસ્થિરતાની વૃત્તિનું હાય. છતાં મનમાં તાપ થયે હોય, શરીરની કૃશતાની ગ્લાની થઈ હય, ખેદભાવ વ્યક્ત થયું હોય અને તપની વિરાધના થઈ હોય તો તસ....સહજ આનંદ સાગર અણહારક દશામાં રમતા અને ઝુલતા ઉગ્રતપસ્વી મહાવીરદેવને સમ્યક તપના સેવનમાં ખેદને અંશ પણ ન થયે હોય એવી વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે. મને અધન્ય છે એવી નિરાભિમાન પણની ભાવના ભાવવી જોઈએ, તે ભાવના ન ભાવતાં લોકોના માન, પ્રશંસા મેટાઈ કે ફ્લાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ દુક્કડં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy