SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકના અર્થ ઈન્દ્ર સહિત દેવદાનવ અને માનવ વડે સન્માન— સત્કાર પામેલ વંદનીય અરિહંત દેવ, સકર્મીને ક્ષય કરી સિદ્ધશીલાપર સ્થિત થયેલ સિદ્ધ ભગવાન; પંચાચારનુ પાલન કરી જિનશાસનને ઉન્નત કરનાર શ્રી આચાર્ય દેવ; તથા અંગોપાંગઢિ આગમાનુ પઠન પાઠન કરાવનાર ઉપાધ્યાયજી અને રત્નત્રયીની આરાધના કરવામાં તત્પર એવા પ્રવર મુનિવરેઃ એ પાંચ અમારા માટે પરમ ઈષ્ટ દેવે છે, તે સતત અમારા આત્માનું કલ્યાણ કરેા-૧ વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીર દેવ ૨૪, શ્રી પાર્શ્વનાથજી ૨૩; થી નમિનાથજી ૨૧; શ્રી સુકાશ્વ નાથજી ૭; શ્રી સુવિધિનાથજી ૯; શ્રી શ્રેયાન્સનાથજી ૧૧, થી મલ્લીનાથજી ૧૯; શ્રી ચંદ્રપ્રભુજી ૮; શ્રી નેમનાથજી ૨૨, શ્રી આદિનાથજી ૧; શ્રી વાસુપૂજ્યજી ૧૨; શ્રી વિમલનાથજી ૧૩, શ્રી પદ્મપ્રભુજી ૬; શ્રી શીતલનાથજી ૧૦; શ્રી કુંથુનાથજી ૧૭, શ્રી શાંતિનાથજી ૧૬; શ્રી અભિનંદનજી ૪; શ્રી અરનાથજી ૧૮; શ્રી મુનિસુવ્રતનાથજી ૨૦; શ્રી ધર્મનાથજી ૧૫૬ શ્રી અજીતનાથજી ૨; શ્રી સ’ભવનાથજી ૩૬ શ્રી અનતનાથજી ૧૪; અને શ્રી સુમતિનાથજી ૫, એ ચાવીસ તીર્થંકરો અમારૂ કલ્યાણ કરેો-૨. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy