SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ હવે સઘળાય છની ક્ષમાપના કરે છે કે—મારા માથા પર અનંત શ્રી સિદ્ધ પરમાત્મા છે અને તેઓ મને નખશિખ ઓળખે છે. મારા સઘળાય વિચારેને તેઓ જાણે છે. માટે તેઓની સાક્ષીએ હું મન-વચન અને કાયાથી જગતના સઘળાય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને ખમીને ખમાવું છું. તેઓ પણ મને ક્ષમા કરે. હવે મારે કેઈજીવ સાથે વૈરભાવ નથી. જગતના સઘળાય કર્મને વશ છે અને કર્મને વશ હેવાથી કમેન નચાવ્યા નાચી, કરેલાં કર્મો અનુસાર ચૌદેય રાજકમાં ભમે છે. તે સઘળાય જેને મેં ખમાવ્યા છે, તેઓ પણ મને ક્ષમા કરો. હવે જીવ પિતાના દુષ્કૃતની નિંદા કરે છે કે–મારા જીવે જે કઈ પાપ વિચાર મનથી કર્યો હોય, વચનથી ઉચ્ચાર્યો હોય અને કાયાથી કર્યો હોય તે સઘળાય દુષ્ટવિચાર મિથ્યા થાવ. આ રીતે અનશનને આચરવાથી, મંગલભાવનામાં ઓતપ્રેત થવાથી, પાપસ્થાનકેથી પાછા ફરવાથી, આત્મહિતની ભાવનામાં લીન થવાથી, કર્મસંગોથી દૂર થવાથી, સમ્યફત્વને આરેપ કરવાથી જીવ શલ્યરહિત બને છે. તેથી તેને માટે સમાધિ સહજ બને છે અને સદ્ગતિ સુંદર થાય છે અને મુક્તિ નજીક થાય છે. અરિહંત પરમાત્માને પ્રાર્થના હે અરિહંત ! હે ભગવંત! હે વિતરાગ ! હે અભયદાતા ? હે આત્મઉદ્ધારક ! હે કર્મવિનાશક ! હે ગીર્વાણ ગુરુ ! હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy