SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ હવે આત્માને હિતશિક્ષા આપતાં જીવ પિતે વિચારે કે –હું એકલું છું. મારું કેઈ નથી. હું કેઈને નથી." આ રીતે દીનતા રહિત મનવાળે થકે વિચારે, કેમકે કર્મના યેગે આવતાં દુખમાં દીન મનવાળે થઈ આ પ્રમાણે વિચારે તે તે આર્તધ્યાન છે અને આર્તધ્યાન એ દુર્ગતિને પાયો છે. માટે સમાધિને સુલભ બનાવવા ઉપરની એકત્વ ભાવનાને વિચાર કરે, વળી જ્ઞાન દર્શન ચારિત્ર-વીર્ય આદિ આત્માના ગુણ છે. તેમાં સ્થિર થવા વિચારે કે-અનંતજ્ઞાન-દર્શન સ્વરૂપ એ મારો આત્મા શાશ્વત છે. બાકીના કર્મના સંગથી ઉત્પન્ન થયેલા સઘળા સંગ ક્ષણિક છે. આ રીતે પરમાત્મદશાને પામવા માટે અંતરાત્મદશા અને બાહ્યાત્મક દશાને વિચાર કરીને બાહ્યાત્મક દશાને ત્યાગ કરવાં અને અંતરાત્મદશાને પામવા વિચારે કે–ચેરાશી લાખ છવાયાનીના દુખરૂપી દાવાનળની પરંપરા મારા જીવે કર્મના સંગે અનંતવાર પ્રાપ્ત કરી છે. તેથી એ કમેને જડમૂળથી નાશ કરવા મન-વચન-કાયાથી સઘળાય કર્મ સંયેગેને ત્યાગ કરું છું અને તેને માટે હૈયામાં ધર્મરૂપી પ્રાસાદના દ્વાર સમાન સમ્યકત્વની સ્થાપના કરું છું અને તે માટે શ્રી અરિહંતે એ જ મારા દેવ છે. નિગ્રંથ ગુરૂ એ જ મારા ગુરૂ છે અને અરિહંત પરમાત્માએ કહેલ ધર્મ તે જ મારો ધર્મ છે આ પ્રતિજ્ઞાને હું હવે પ્રાણને પણ ત્યાગ કરીશ નહિ. કેમકે મુક્તિરામણીની પ્રાપ્તિમાં આ સમ્યકત્વ એ જ દીવાદાંડી સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy