SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઇત્યં યથા તવ વિભૂતિ રભૂજિજનેન્દ્ર, ધર્મોપદેશ ન-વિદ્યૌ ન તથા પરસ્ય છે યાદફ પ્રભા દિનકૃત પ્રહતાંધકારા. તાદક કુતો પ્રહ–ગણસ્ય વિકાશિનોપિ છે (૩૭) ભાવાર્થ - હે જિનેશ્વર ! ધર્મોપદેશ સમયે અશેક વૃક્ષ; રત્નમય સિંહાસન વગેરે, ઉપર પ્રમાણે આપને માટે જે વિશિષ્ટ સંપત્તિ દેવે દ્વારા થાય છે, તેવી બીજા કેને માટે થતી નથી. રાત્રીના અંધકારને નાશ કરનારા તેજસ્વી સૂર્યની જે પ્રભા હોય છે તેવી વિકાસ પામેલા એવા ગ્રહોના સમૂહની પણ કયાંથી હોય ? (આપના ઉપર મુજબના અતિશયે પણ આપનું પ્રભુત્વ પ્રગટ કરે છે.) ૩૭ ચેતન્મદાવિલ–વિલેલ-કપલ-મૂલમત્ત-ભ્રમર્દૂ-મર–નાદ-વિવૃદ્ધ-કેપ છે એરાવતા ભૂમિ ભમુદ્દત માપતન્મ છે દુષ્ટત્રા ભય ભવતિ નો ભવદાશ્રિતાનામ છે (૩૮) ભાવાર્થ :- ઝરતા મદ વડે જેનું ગંડસ્થળ ભીંજાઈ રહ્યું છે અને એ મદની સુગંધથી આકર્ષાઈ આવેલા મસ્ત મરેના ગુંજારવ વડે જેને કેપ વૃદ્ધિ પામે છે, એવા ભયંકર અપાવત જેવા મદમસ્ત અને સુંઢ ઉછાળીને આવતા હાથીને જોઈને પણ આપના આશ્રિતને જરા પણ ભય લાગતું નથી. (હસ્તી ભય નિવારણ કરવા પ્રભુને આશ્રય અંગીકાર કરો) ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy