SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ભાવાર્થ -વિવેકની પ્રાપ્તિ શીઘ થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કમભાગોને સર્વથા ત્યાગ કરે સમભાવપૂર્વક લેકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થઈને વિચરે. મુહું મુહુ મેહ–ગુણે જયન્ત, અણગ-સવા સમણું ચરંતું ફાસા કુસન્તિ અસમંજસં ચ, ન તેસિ ભિકબૂ મણસા પઉસે ૧૧ ભાવાર્થ : નિરંતર મેહ કર્મોને જીતતે હોવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અનેક રૂપના પ્રતિકૂળ વિષયને સ્પર્શ કરતે છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. મન્દી ય ફાસા બહુ લેહણિજજા, તહ૫ગારેસુ મણું ન કુજા ! રકિખજજ કોહં વિણએજ મારું, માય ન મેનેજજ પહેજ લોહં ૧ર ભાવાર્થ લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયમાં મનને ન લગાવે, ક્રોધને શાન કરે માનને હઠાવે, માયા સેવે નહિં અને લેભને ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy