SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ભાવાર્થ :- જેવી રીતે સ્વારની શિક્ષામાં રહેનાર કવચધારી જોડે વિજયી થાય છે તેમ સ્વછંદ છોડીને ગુરુ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે આથી તેને શીધ્ર મોક્ષ થાય છે. સપુશ્વમેવં ન લભે જજ પછા, એસોવમાં સાસયવાઈયાણું ! વિસીયઈ સિદિલે આઉંયમ્મિ, કાલવણુએ સરીસ્સ ભેએ II ભાવાર્થ :-જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી, એ પશ્ચાત્ અવસ્થામાં ધર્મ કરી શકશે નહીં, જેને આયુષ્યને નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હોય, પરંતુ જેના જીવનને ભસે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પોતાના પ્રમાદને શરીરનાં નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. ખિઍ ન સકકઈ વિવેગમઉં, તમહા સમુઠય પહાય કામે સમિચ્ચ લેગ સમયા–મહેસી, અપાયું રફની ચરે પત્તો ૧ળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy