SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અનિષ્ટ વેગે પ્રિયના વિગે, ચિંતા અને રાગ વિષે તથા જે પીડા અને શેક અનર્થ થાય, તેને હણું આત્મબળેથી આજે. ૨૧ વિશુદ્ધ સામાયિક પૌષધાદિ, અધ્યાત્મ ભાવે ન કર્યા કદાપિ, કીધા તે આશ અનેરી રાખી. તે પાપને આજ હણું વિચારી. ૨૨ જે વ્યવિદ્યા અધિકારશક્તિ, પાપે પ્રજાની ભીડ ભાંગવાને, સાધનેથી ન થયાં સુકમ, તે દુઃખ મારા મનમાં ન માય. ૨૩ ક્ય ઉપાયે સુખ શાનિ સારૂં, તથાપિ દુખે જગમાં જણાયાં, તે દુઃખનું મેં આજ શોધ્યું, જ્યાં દુઃખ ત્યાં હું સુખને જ માનુ. ર૪ આત્મા, જરા મૃત્યુ થકી વિભિન્ન, વિજ્ઞાન રૂપે સુખ સિંધુ લીન સાચું અને આ સુખ છેડી મારૂં, દેહે ભમે શું મન તે નડારૂં. ૨૫ છેને સજે ભૂષણું–વસ ખાસ, સિંચો ભલે પુષ્પ તણી સુવાસ, દુર્વાસપૂર્ણ પ્રતિ જ થાય, ત્યાં મેહ શા રેગ ગૂહ ગણાય. ૨૬ પળે પળે આયુષ્ય અલપ થાય, સંધાયું ના જીવત ચાલ્યું જાય. મૂકી છતાં બહાસુખે સ્વમાગે, વળે ન આત્મા મમ મૂઠા કે? ર૭ માતાપિતા, મિત્ર સુપુત્ર, પત્નિ, ન એ બધાં મૃત્યુ થકી નિવારે, વિપત્તિ મૃત્યુ તણાજ કાળે. સધર્મ પુણ્યશરણું જ આપે. ૨૮ રાગાદિદેષ ઘનઘાતિકકર્મમારી, અધ્યાત્મતિવળી કેવળજ્ઞાનધારી ચોત્રીસ અતિશયધરીનેવિલસે, ને વિશ્વનાજનહિતાર્થે સુબેધભાવે છે સૂર્ય કાનિસમદેહ સુદીપ્યમાન, આકારવર્ણ શુભચિન્હસુરમ્યસ્થાન ભંડાર તે ગુણતણ અરિહંત દેવ, તેનીકરું મન અને મુખથી સુસેવ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy