SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ઝેરના કથી જન્મ મરણના દુઃખા ભાગવે છે. આવા મિલનસ્વરૂપી મિથ્યાત્વના દોષને આપને નિમળ પ્રભાવ સત્વર નાશ કરે છે. (૨૩) પ્રામાદિકા વિષય-માહુ-વશગતા ચે, કત્ત વ્ય--માર્ગ વિમુખા કુમતિ-પ્રસક્તાઃ ।। અજ્ઞાનિના વિષય ધૃણિત-માનસાશ્ર્ચ, સન્માર્ગ-માનયતિ તાન્ભવતઃ પ્રભાવ (૨૪) હે નાથ ! આ સંસારમાં જે જીવેા પ્રમાદી, વિષયી, એહવા. કે વિમુખ જીવન ગુજારે છે; પાપીઓની સેાબતમાં ઉમાગ જીવન જીવી રહ્યા છે; અજ્ઞાનને આધીન જેવુ મન ઇંદ્રિયોના વિષયાનુ ઉત્પત્તિસ્થાન બની રહ્યું છે, એવાઓને આપના પ્રભાવ સન્માર્ગમાં લાવે છે. (૨૪) કલ્પ–કુમા—–નિવ ગુણાસ્તવ ચન્દ્ર-શુભ્રાન્ ચિન્તા—મણી—નિવ સમાહિત-કામ-પૂર્ણાન્ જ્ઞાનાદિકાન્જન–મનઃ-પરિતાષ–હેતૂન, સંસ્મૃત્યા ન પરિતાષ-મુપૈતિ ભવ્યઃ ॥ (૨૫) હે પ્રભુ ! ચંદ્રસમાન નિČળ શીતલ, કલ્પવૃક્ષ અને ચિંતામણિસમાન મનવાંછિત કામના પૂર્ણ કરનાર આપના ગુણાની સ્તુતિ કરીને કાણુ ભવ્ય જીવ સંતોષ મેળવતા નથી ? અર્થાત્ સર્વ જીવ શાંતિ અનુભવે છે (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy