SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ જ્ઞાન પંચમીની આરાધના જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ (વિકાસ) કરવા શાસ્ત્રમાં તપની અને જપની આરાધના–સાધના બતાવેલ છે. આ જ્ઞાન પંચમીની સાધના કરનાર સાધક દરેક માસની શુકલ પક્ષની પાંચમને ઉપવાસ આયંબિલ કે એકાસણુંથી સાડાપાંચ વરસ તપ કરી “% હીં શ્રી નમે નાણસ્સ” પદના બે હજાર જાપ કરવાથી જ્ઞાનાવરણીયકમને પશમ થઈ જ્ઞાનની વૃદ્ધિ થાય છે જૈન ગ્રંથમાં આ જ્ઞાનપંચમી ઘણું આત્માઓએ આરાધી છે. તેમાં માતુષ. મારૂષ (માસતુષ મુનિ) મહાન જ્ઞાની આચાર્ય હતા. તેના નાનાભાઈએ પણ દીક્ષા લીધી હતી. પણ મંદ બુદ્ધિના કારણે વિશેષ જ્ઞાન અભ્યાસ નહીં હોવાથી સાધુ સમાજની સેવા કરે અને નિરાંતે ખાઈ પી સૂઈ રહે. પરંતુ માસતુષ આચાર્યને, જ્ઞાન જીજ્ઞાસું ચતુર્વિધ સંઘના સભ્ય વાંચન-પ્રશ્નોનું પૂછવા વગેરેનું ખૂબ જ કાર્ય થતાં આચાર્યને કંટાળો આવે અને વિચારે આ મારા લઘુ સાધુ બ્રાતાને કેવી નિરાંત છે ! હું પોતે જ્ઞાની થયે તેથી બધાય મને પજવે છે. આના કરતાં અજ્ઞાની રહેવું સારું. જેથી પિતાના શિષ્ય તથા સંપ્રદાયને છેડી દઈ એકલા દેશાંતરમાં વિહાર કરી ગયા ને નિરાંતનો દમ ખેં એક શહેરમાં ગોવાળ જાતિના લગ્ન પ્રસંગે મેટા વૃક્ષને માણેક સ્થંભ સ્થાપના કરી, તેને ધજા-પતાકા ને તોરણ વગેરેથી શણગારી ગેળ, ઘી વગેરેનાં અધ્ય ચઢાવે છે ને નાચગાનને આનંદ મનાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy