SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧e૯ આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરુ ભગવંત ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ ! વિચારવા આત્માથી ને, ભાખે અત્ર અગષ્ય. ૨ કે ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ માને મારગ મેલને, કરૂણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતાં અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૪ બંધ-મોક્ષ છે ક૫ના, ભાખે વાણી માંહી; વતે મહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન ! તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન. ૬ ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરામમાં, તે ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે એગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આદરે, આત્માથી જન એહ. ૮ સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમારને નિજપને લેવા લક્ષ. ૯ આત્મજ્ઞાન, સમદશિતા વિચરે ઉદય ગયેલ. અપૂવવાણ પરમશુત, સદ્ગુરુલક્ષણ રોગ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy