________________
૨૭
આ જિનેશ્વર ભગવાનના પ્રભાવથી પ્રભુની સ્તુતિ કરનાર ભવ્ય જીવાને રાક્ષસ--પિશાચના ઉપસર્ગા, દુષ્ટ જનાની મૂઠું, દારિદ્રયના દુ:ખમાંથી ઉત્પન્ન થતાં મહાન કષ્ટો હું નાથ ! આપના તેજથી સઘળાં નાશ પામે છે.
(૪૭)
ચૌરારિ-સિંહ-ગજ-પન્નગદુષ્ટદાવ-, ડિપ્રચાર-ખલબન્ધન-દુર્ગ ભૂૌ । સભય ભયંકર પ્રણિદ્ધત્તિ નાથ ! ધ્યાનમાત્ર–મખિલ–ભુવનત્રયૈસ્મિન્ (૪૮)
હે નાથ ! ચાર, દુશ્મન, સિહ હાથી, સર્પ, દાવાનળ આદિ સહારક તત્ત્વાથી, તેમજ દુષ્ટ બંધનથી ઉત્પન્ન થતા ભય, એવા સર્વ પ્રકારના ભયંકર ભયના કારણાને દૂર કરવા આપનું ધ્યાનમાત્ર ભવ્ય જીવેાને ત્રણ ભુવનમાં ખરાખર ઉપાય છે.
(૪૮)
સિંહા–રગ–પ્રખર સૂકર-હિંન્નાલે,
યંસા–રવી–વિકટ-ટક-કટનાલે સ તું -પુષ્પ ફુલ-પલ્લવોાભમાના, સા નન્દન ભવતિ તે સ્મરણાજિનેન્દ્ર !! (૪૯)
હે જિનેન્દ્ર ! સિંહ, સાપ, સુવર, આદિ હિંસક પ્રાણીના વાસથી, વિકરાળ ચાર લુંટારાના ત્રાસથી ભયાનક તીક્ષ્ણ કાંટાની જાળથી દુČમ છે. તેવી ઘેર અટવી આપના સ્મરણમાત્રથી સ` ઋતુના પત્ર, પુષ્પ ફલથી શાભાયમાન થઈ નદનવનસમાન આનંદદાયક અને દ.
(૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org