SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ સની વે, આવી 8 ૨૪ મટશે નહિ પરંતુ જીદ્ર જેવા પરમવૈદ્યની કર્મ ઘટાડવાની દવાનું સાચા દિલથી સેવન કર, જેથી કદાચ રેગ મટી જાય તે પણ ઠીક અને કદાચ મૃત્યુ થાય તે પણ સમાધિપૂર્વકનું સકામ મરણ થશે. ૨૨ જે વેદનીયનું જોર વધે તે એમ માનવું જોઈએ કે તે વધુ કમની નિર્જરા કરશે, કેમ કે જેટલો તાપ સુવર્ણ વધુ ખમશે તેટલું જલદી અને વિશુદ્ધ સેનું બનશે. તેથી તીવ્ર વેદના સમયે સમભાવ ધારણ કરીશું તે કઠણ કર્મો પણ જલદી નાશ પામી જશે અને નવા કર્મો બંધાશે નહિ. તેથી આત્મા વિશુદ્ધ થશે. ૨૩ ગજસુકુમારે અંગારાની મહાદના સમભાવે સહન કરી, બંદજીની ચામડી ઉતારી, મેતાર્ય મુનિએ વાધરની વેદના સહન કરી શીધ્ર આત્મ–કલ્યાણ કર્યું, તે મારી વેદના આવી તે નથીને (!) એમ વિચારવું. ૨૪ હે આત્મન ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાવેદના સહન કરી છે. પરમાધામીના માર ખાધા છે. તિર્યંચમાં ભૂખ, તરસના અનંતા દુખે સહન કર્યા છે. દેવતામાં પણ ગુનાઓ કરી ઈદ્રના વજીમહારાદિ કષ્ટ સહન કરી અનાદિ કાળથી જે મહાદુઃખ વેઠ્યાં છે તેની સરખામણીમાં આ દુઃખ કેટલું અલ્પ છે. આમ આવા અનંત દુખે વેઠયા છતાં જેટલાં કર્મની નિજ રાજીવ કરી શક્યો નથી, તેથી અનંતગુણ નિર્જરા અહીં જે આ પ્રબલ વેદનાને સમભાવે સહન કરીશ તે થઈ જશે અને પરમ સુખી બની જઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy