SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ડર મૃત્યુ પણ કલ્પ વૃક્ષ સમાન જ છે, તેની છાયામાં બેસી એટલે મૃત્યુ સમયે વિષય કષાય મેહ મમતા જેવી ખરાબ ઈચ્છા કરીશું તે દુર્ગતિના ફળ મળશે. અને સમક્તિપૂર્વક ત્યાગ વૈરાગ વ્રત નિયમ સત્ય શીલ દયા ક્ષમા આદિ ગુણેની ઇચ્છા પૂર્વક આરાધન સહિત સમાધિ ભાવ ધારણ કરીશું તે સ્વર્ગ મેક્ષનાં સુખ મળશે, માટે મૃત્યુ રૂપ કલ્પવૃક્ષ નીચે બેસી શુદ્ધ અને શુભ ભાવ વડેજ આત્મા પરમાનંદી અને પરમ સુખી બની શકશે. ૧૮ અશુચિથી ભરેલા અને મળ મૂત્ર જેવી અપવિત્ર વસ્તુ કરતા આ ઔદારિક શરીરના ફંદાથી છોડાવનાર અને અશરીરી અથવા દિવ્ય શરીરી બનાવનાર મૃત્યુ જ છે, માટે તેનું સ્વાગત કરવું જોઈએ. ૧૯ જેવી રીતે મહાત્મા અનેક દષ્ટાંતે-દલીલ કરી શરીરનું સ્વરૂપ સમજાવી તેના ઉપરથી મમતા ઘટાડે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલ રોગ પણ મને પ્રત્યક્ષ ઉપદેશ આપે છે કે હે જીવ! આ શરીર તારૂં નથી. માટે તેની મમતા ન રાખ. ૨૦ જે શરીરને પ્રાણથી પણ પ્યારું કરી પોપ્યું અને તેની કેમળતામાં લુબ્ધ બની રહ્યો હતો તે જ શરીર કે દ દે છે? કેટલાય ઉપચાર કરતાં રેગ મટતો નથી. માટે હવે જે કાંઈ સમય છે તેમાં આત્માને પિષ. ૨૧ રે જીવ! જે તું ગભરાતે હોય, તે તે રે તારા પિતાના કરેલાં કર્મોનું પરિણામ છે. તે મટાડવા માટે અતિ આતુર થવાની જરૂર નથી. કારણ કે જ્યાંસુધી કર્મને ઉદય હશે ત્યાં સુધી ગમે તેટલા ઉપચારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy