SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ભાવાર્થ :-જેવી રીતે સિંધવ લગાડેલે પકડાયેલે ચાર પિતાના જ કર્મથી દુઃખ પામે છે, તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આલેક અને પરલેકમાં મેળવે છે. કરેલા કર્મને ભગવ્યા વિના છુટકારે નથી. સંસાર માન્ત પરસ્સ અઠા, સાહારનું જં ચ કરે કમ્મ કમ્મસ્સ તે તસ્સ ઉયકાલે, ન બંધવા અંધાવવયં ઉંતિ છે ભાવાર્થ :- સંસારાપન્ન જીવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સે લેતા નયી. વિણ તાણું ન લભે પમ, ઈમમ્મિ લોએ અgવા પરસ્થા દીવપણુફેવ અણન મેહે, નેપાઉચું કુટ૭મદ્દમેવ પા ભાવાર્થ -પ્રમાદી પુરુષ આ લેકમાં અથવા પરલેકમાં ધનથી રક્ષણ મેળવી શકો નથી. તેને જીવન દીપ બૂઝાઈ જાય છે. તેને અનંત મહવાળા પ્રાણ ન્યાયમાગને દેખીને પણ નહિ દેખાવાવાળા જ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy