SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ દિવાળી જાપની વિધિ મહાવીર નિર્વાણ કલ્યાણક દિવાળીના દિવસે સાંજે ૬-૧૫ થી સવારના ૬.૦૦ સુધી નીચે મુજબ જાપ કરવાના છે ૬-૧૫ થી ૯-૧૫ ૯-૧૫ થી ૧૨-૧૫ શ્રી મહાવીર સજ્ઞાય નમઃ શ્રી મહાવીર પારંગતાય નમઃ શ્રી મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણુ શ્રી ગૌતમ સ્વામી પામ્યા કેવળ જ્ઞાન | ઉપરના પદ જાપ જપવાથી જ્ઞાન દર્શન ચારિત્ર આધિબીજની પ્રાપ્તિ થાય છે. સવારના ૪ થી ૬ સુપાત્ર દાન વિભાગ સુપાત્રની સમજણુ (૧) જૈન સાધુસાધ્વીજી ઉત્તમ પ્રકારના સુપાત્ર કહેવાય. (૫) વ્રતધારી દીક્ષાથી આ ખીજા પ્રકારના સુપાત્ર કહેવાય. (૩) સ્વધમી સમકિત્તી ત્રીજા પ્રકારના સુપાત્ર કહેવાય. તેને જે કાંઈ દેવું તે સુપાત્ર દાન કહેવાય. Jain Education International (૪) સુપાત્ર જૈન સાધુ-સાધ્વીજીને આહાર, પાણી વિગેરે ૧૪ પ્રકારનુ દાન દેવાય સુપાત્ર દાન આપતા થકા જીવ કર્માની ક્રોડા ખપાવે અને ઉત્કૃષ્ટ રસ આવે તેાતીકર નામ ગોત્રને ઊપાજે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy