SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ ઈણિીપેરે જાનવરજી સંભારીયે, દુઃખ દારિદ્ર વિશ્વ નિવારીયે છે પચ્ચીસે પાંસઠ પરમાણ, શ્રી છનવરપા. એમ ભણતાં દુઃખ નાવે કદા, જે નિજ પાસે રાખે સદા, ધરીએ પંચતણું મન ધ્યાન, શ્રી જીનવર૦ ૬ શ્રીજીનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે છે ધર્મસિંહ મુનિ નામ નિધાન, શ્રી જીનવર૦ છા બાર ભાવના આત્મષ્ઠી (૧) આ મારૂ શરીર વૈભવ લક્ષ્મી તેમજ મારે કુટુંબ પરિવાર એ સર્વ વિનાશી છે. હું પોતે અવિનાશી છું. વિનાશીના મેહમાં શા માટે મુંઝાઈ રહું છું ? (૨) મરણ સમયે મારા વૈભવ, લક્ષ્મી કે કુટુંબ પરિવાર મને બચાવશે નહિ, તેમ જ સથવારે પણ કરશે નહિ. અશરણ એવા મને માત્ર ધર્મનું શરણુ છે. (૩) (ઍ) મારા આત્માએ સંસાર સમુદ્રમાં ભમતાં ઘણાં ભવ કર્યા છે. હવે હું તે બેડીથી ક્યારે મુક્ત થઈશ ? (૪) આ મારે આત્મા એકલે આવ્યું છે. એક જશે અને કરેલાં સારાં ખાટા ફળ એકલે જ ભગવશે (૫) હું કઈ નથી કે મારૂં નથી. (૬) શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગ જરાનું નિવાસ ધામ છે. હું તેથી ત્યારે છું. (૭) મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, અશુભ ગ અને ગાય એ પાંચ પાપને દાખલ થવાનાં ગરનાળા અથવા આશ્રવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy