SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં. કેઈપણ પ્રકારની પ્રતિકૂળતા આવી હેય રોગ અગર વ્યાધિ થઈ હોય ત્યારે હાય હું મરી ગયે, એમ કર્મની સાથે તાદાસ્યભાવ સેવીને રેવા બેસી ગયેલ હોઉં, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વ એટલે આત્મા, અધ્યાય એટલે ચિંતવન આત્માનુ, ચિંતવન, હું જ્ઞાન સ્વરૂપી છું, મારે ખેરાક જ્ઞાન જ છે જ્ઞાનથી જ હું પુષ્ટ બનું છું, તેમ ચિંતાવણ ન કરી હોય તો અરિહંત સિધ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. બાહ્ય તપની સાથે અત્યંતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અંધારા એસરતા નથી. એવું લક્ષ ચુકી ગયે હાઉ', અને હરવા ફરવામાં ખાવા-પિવામાં એશઆરામમાં વૃત્તિએ દોડાવી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. તસુવા ઉત્તમ ગંભચેરમ” તપમાં ઉત્તમમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે. તેનું પાલન કરતાં, આનંદને બદલે દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયે હેય, અગર તેને તૃપ્ત કરવાને તલસલાટ થયે હોય, તો તસ્સ મિચ્છામિ દુકાં. બાર માસની તપશ્ચર્યામાં આ લેક પલેકની આશા ધન, કીતિ, આબરૂ, ધનથી સુખ મેળવવું વગેરે ઈચ્છાઓ કરી હેય, તથા ઈન્દ્રાદિની પદવી માટે નહીં, પરંતુ એકાંત કર્મોની નિજ માટે આ તપશ્ચર્યા કરેલ છે. તે સંવર-નિર્જરાને મૌલિક સિદ્ધાંત જળવાણે ન હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (બાબ્રા સ્વ. પૂ. પૂ, લીલાવતી બાઈ મ. સ. એ ચૂડા મધ્યે આપેલ વ્યાખ્યાન માંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy