SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૧ સંથારો [અનશન કરવાની વિધિ જ્યારે જે ભાઈ તથા બહેનને સંથારે અનશન કરવાની ભાવના થાય ત્યારે ગામમાં સાધુ અગર સાધ્વી બિરાજતાં હોય તે તેમની પાસે સંથારાના પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) કરે. અને જે તેઓ ન હોય તે વડેરા શ્રાવક તથા શ્રાવિકા પાસે પચ્ચકખાણ કરે. તેને આ વિધિ—પ્રથમ પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે અને જે અશક્તિને લીધે બેસી શકાય નહીં, તો ખાટલામાં અગર પથારીમાં સૂતા રહીને પચ્ચકખાણ કરે. પ્રથમ નવકાર મંત્રને પાઠ ભણે, પછી તિખુત્તો, ઇરિયાવહિને તથા તસઉત્તરીને પાઠ ભણીને મનમાં ઈરિયાવહિને કાઉસ્સગ્ન કરે અને પાંચ નવકાર મંત્ર કાઉસગ્ગમાં ભણે, પછી નમે અરિહંતાણું કહી કાઉસગ્ગ પાળે, પછી લેગસ્સને પાઠ ભણે, પછી ત્રણ નમેÖણું ભાણે. પછી મંગલિક તથા છંદ વિગેરે સંભળાવે. ત્યાર પછી બાર વ્રત અંગીકાર કરેલાં હોય અથવા બીજા કઈ પણ જાતના પચ્ચક્ખાણ કરેલાં હોય અથવા વ્રત પચ્ચખાણ કરેલાં ન હોય, પણ બારે વ્રતની આયણ કરે તેમજ જ્ઞાન દર્શન-ચારિત્ર તપ સંબંધી પણ આલેચના કરે એટલે કેઈપણ જાતનું પાપ લાગેલું હોય તેનું મિચ્છામિ દુક્કડં લે. પછી અઢાર વાપસ્થાનક સંભળાવે અને તેની આલોચના કરી મિચ્છામિ દુકકડ કરે પછી ત્રણ કરણને ત્રણ જેગે પાપના પચ્ચકખાણ કરાવે (મન, વચન ને કાયા એ ત્રણ ચેપગે કરી પાપ કરે નહિ. બીજા પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy