________________
૨૨૯
સસાસાગર વિષે શ્લાક
જીનવાણી માતા તમ પાયે લાગુ, કહેવા શલેકે આજ્ઞા માગુ’, જીહ્નવા અત્રે તુ એસજે આઇ, વાણી તણી તા કરજે સવાઇ....૧ આઘા પાછે કેઈ અક્ષર થાય, માફ કરજો કોઈ દોષ જણાય, અલ્પ બુદ્ધિથી કહું છું. આજ, ગુરૂતણી તે ગ્રહું છું. આજ....૨ ગુરૂ મારા છે ગુના નિધાન, સૂત્ર સિદ્ધાંત તણા વળી જાણ, જેના મુખમાં છે અમર વાણી, શુરૂ પાસે હું પામર પ્રાણી ..૩ સંસારસાગરના કહું ોકો ધ્યાન રાખીને સાંભળજો લેાક, સાંભળતાં તા કમાં ખપાય, એહ થકી તે પ્રભુ જપાય..... પ્રથમ કથની કહું કર્મ જ કેરી, જીવના તે ખરા જાણજો વેરી, કરમ કરીને નરકમાં જાય, પરમાધામીના માર ત્યાં ખાય....પ મારે મુગદળ ને પાડે ત્યાં ચીસ, કાના ઉપર કરે ત્યાં રીસ તાંબુ તરવું ને સીસુ' ઉકાળી, રેડે પેટમાં નખે જ ખાળી.... ૬ જોજન પાંચસો ઊંચો ઉછાળે, ઉછાળી પાડે ભૂમિને તળે, પાડે પાકાર છેડાવા કાય, એવે દયાળુ ત્યાં ધૈણુ હાય ?....૭ મારી મારીને કાઢે છે લાટ, ભૂખતરસની ત્યાં નહિ ખાટ ત્રીછા લાકથી અનંતે તાપ, તાપની સાથે ટાઢ અમાપ....૮ ખેલ દશ તે અનતા હાય, સૂત્ર મધ્યેથી વાંચીને જોય, વાંચી વિચાર કરે મનમાંય, તે નર ફરી નરકે પરને પિડ પસ્તાવેા કરે, જમ આગળ કર જોડી અહીંથી છૂટુ હવે એકવાર, ફરી પાપ કરું ન
ન જાય....૯
Jain Education International
For Private & Personal Use Only
કરગરે, લગાર....૧૦
www.jainelibrary.org