SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જયં ચરે જયં ચિ , જયં માસે જયં એ જયં ભુંજતો, ભાસંતિ, પાવકસ્સે ન બંધઈu૮ ઈર્ષા સમિતિપૂર્વક ચાલવું, ઉપગપૂર્વક ઉભા રહેવું, ઉપગપૂર્વક બેસવું, ઉપગપૂર્વક સુવું, ઉપગપૂર્વક. ભેજન કરવું અને ઉપગપૂર્વક બોલવું, તેમ કરવાથી પાપકર્મ બંધાય નહિ. સવ ભૂપ ભૂયમ્સ, સન્મ ભૂયાઈ પાસ પિહિઆસવરસ્ય, દન્તસ્મ, પાવ કમ્મ ન બંધઈલ | સર્વ પ્રાણીમાત્રને નિજ આત્મસમ જેનાર તથા પ્રાણમાત્ર ઉપર સમષ્ટિથી જેનાર, આવોને રેકે છે, ઈન્દ્રિ ને દમે છે અને તે પાપકર્મને બાંધતે નથી. ૯ પઢમં નાણું તઓ દયા; એવં ચિકુઈસવ સંજએ, અન્નાણી કિ કાહી, કિં વા નાહી સેય પાવગ ૧ પ્રથમ દયાનું જ્ઞાન અને પછી જ દયાનું સ્થાન છે. આ પ્રમાણે સજાગ-સજ્ઞાન દયા સાચવવાથી સાધુ સર્વ પ્રકારના સંયમને સાચવી શકે છે. અજ્ઞાની જન દયાને નહિ ઓળખનાર દયા શી રીતે પાળી શકશે? તે કંઈ કરી શકશે નહિ અથવા પિતાને માટે શ્રેય કે પાપને જાણી શકશે નહિ. અહિંસાનું જ્ઞાન કે વિવેક ન હોય તો હિંસા માંથી બચી અહિંસા પાળવી અઘરી છે. ૨૦ સોચ્ચા જાણઈ કલાણું સચ્ચા જણાઈ પાવર્ગ ઉભયંપિ જાણઈસચ્ચા. જે સેય સમાયરે ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy