SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તપની આલોયણું (પ્રથમ માંગલિક કહેવું) પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવું અણહારક છે, તેને લક્ષમાં લઈને પૂર્ણ અણુહારક પદની પ્રાપ્તિ માટે ઈચ્છા નિષેધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હેય તે અરિહંત પ્રભુની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. મેહરૂપી રાજાની રાજધાની સમાન સંસારને નાશ કરનાર તપ એટમ બોંબ છે. તપ તે પરલેક સાથે આવનાર પરમમિત્ર છે, પરમ ધર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મને સંબંધ છેડીને અણહારક પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક તપની આરાધના વડે જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે એવું તપનું ફળ પ્રગટયું ન હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય અરિહંત સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડ. અતિ ઈન્દ્રિય જ્ઞાન દર્શન ચરિત્ર તપસ્વરૂપમેક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે તપનું સેવન છે. તે શાશ્વત આત્મધર્મને સદ્ભુત વ્યવહાર છે. તે વ્યવહારના આચરણમાં મન, વચન, કાયાથી દેષ લાગ્યું હોય તે તસ્સ મિચ્છામિ દુકકડ, તપ ગુણના સેવન વડે શુદ્ધ અણહારક પદ પ્રગટે છે. એટલે રાજા, ચક્રવતી અને ઈન્દ્રાદિ સ્વર્ગના સુખે, પુન્યની અદ્ધિ સમૃદ્ધિ એબધુંઉપાધિભાવ છે, મહકર્મની વિકારી અવસ્થા છે. તે પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને બદલે અપેક્ષાવૃત્તિ થઈ ગઈ હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્મસ્વરૂપે લયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy