________________
૧૪૩
ચીકણું ગાઢ કમ ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરોડોવાર ધિક્ક ૨, આપના જેવું અચૌર્ય સ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ આપે.
વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અદી છતાં મારા આત્માએ સ્ત્રી વેદમાં, પુરૂષ વેદમાં,નપુંસક વેદમાં દ્રષ્ટીથી, પિોષાકથી, ખોરાકથી અને ભાષાથી અબ્રહ્મનું સેવન મન, વચન, કાયાના યોગોથી સાત પ્રકારે કરાવી, અનુમોદના કરી, ચીકણું ગાઢા કમ ઉપાર્જન કર્યા, દુષ્ટ આત્માને કરેડોવાર ધિક્કાર આપના જેવું અદી, નિવિકારી સ્વરૂપે પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપે. મારા આત્માનું આપના જેવું અવેદી
સ્વરૂપે પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે. વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે. અપરિગ્રહી, છતાં મારા આત્માએ સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ. ભેગો કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણુ ગાઢા કર્મ ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરોડોવાર ધિક્કાર. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારને અને અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારને છોડવાની મને શક્તિ આપો.
અઢાર પાપસ્થાનક, પચીસ પ્રકારનું મિથ્યાત્વ અને ૧૪ પ્રકારના સમુર્ણિમ જીવો સંબંધી કઈ પ્રકારનું પાપ લાગ્યું હોય તે અરિહંત સિદ્ધ, કેવલી, ગુરૂદેવ અને આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ.
) ૮૪ લાખ છવાયોનિના જીવોને, હાલતા, ચાલતા, ઉઠતા બેસતાં
છેદય-ભેદયા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તે મિચ્છામિ દુક્કડમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org