SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ હે પ્રભુ ! આપે જે ધર્મને ઉપદેશ ઉરેલ છે તે ખરેખર દુઃખને નાશ કરનાર છે. તે ચંદ્રમંડલ, જલ, અમૃત અને ફીણના પંજ સમાન નિર્મળ અને શાંતિપ્રદ છે. મનેરથરૂપ અને લેને વિશાળ લતામંડપ છે. અને આપ ભવ્યરૂપી કમલેને વિકાસ કરે છે. (૨૮) દરસ્થિપિ શીતરમિ-રલ સ્વકીયે, -વિકાસિ–કિરણે સુવિકાસભાવમાં અન્તર્ગત વિતનુતે કિલ કરવાનું, ત–વજિનેન્દ્ર ! ગુણ-રાશિરયં જનાનામ્ (૨૯) જેમ ચંદ્રમાં પિતાના કિરણેના પ્રભાવથી સરેવરમાં ઉગેલા કમળના અંતરને વિકાસ કરે છે તેમ હે જિનેન્દ્ર ! આપના ઉજ્જવળ ગુણોના સમૂહને પ્રભાવ ભવ્ય જનના હૃદય પર પડવાથી સર્વથા આનંદ આપી ખિલવે છે. (૨૯) શીતાંશુ-પરિમ–નિકર–પ્રસરા–નુસંગા, ચશ્ચન્દ્રકાન્ત મણિયઃ પરિત પ્રવત્તિ ! તદ્દ–વત્ત્વદયિ–મહિમ-શ્રવણેન ભવ્યા, શાન્તાઃ પ્રવૃદ્ધ-કરુણ દ્રવિતા ભવન્તિ છે (૩૦) હે પ્રભુ! જેમ ચંદ્રનાં શીતળ કિરણેની નિર્મળ પ્રભા, પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ ચંદ્રકાન્ત મણિને પીગળાવે છે. તેમ આપના અનુપમ મહિમાનું શ્રવણ કરતાં ભવ્ય જીવોના હવામાંથી દયા અને અહિંસાનાં ઝરણું ઝરે છે. (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy