SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ (૬) આપના જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપની સુખશાંતિ પૂછી આપની દિવસ સંબંધી અવિનય અશાતના અભક્તિ કરી હોય તે મન, વચન, કાયા થકી ક્ષમાયાચના કરું છું. આપના ચરણે ઉપર મારું મસ્તક મેલીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરું છું. તિખુત્તો અંતિમ સમયે કરવાની વિધિ મરણ સમય નજીક લાગે ત્યારે શ્રાવકને સંથારે કરવાની વિધિ. પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ માટે (૧) નવકાર મંત્રને પાઠ. (૨) તિખુત્તાને પાઠ. (૩) ઈરિયા વહિયાને પાઠ (૪) તસ્ય ઉત્તરીનો પાઠ બેલી, ઈરિયા વહિયાને પાઠ. અને નવકાર મંત્રને કાઉસગ્ગ કરે. પછી (૫) લેગસ્સને પાઠ બોલી, પહેલું નમસ્કુણું સિદ્ધ પ્રભુને બીજું અરિહંત પ્રભુને અને ત્રીજુ પિતાના ધર્મગુરૂ, ધર્માચાર્ય મહારાજને કરવું. પછી આલેયણ કરવી. અનંત કાળથી આજદિન પર્યત જ્ઞાન દર્શન ચરિત્ર તપમાં સર્વથા પ્રકારે અથવા અમુક અંશે વિરાધના કરી હોય, કરાવી હાય કરતાને ભલું જાણ્યું હોય, મૂળ ગુણ ઉત્તર ગુણ વિષે કોઈ દોષ લાગ્યું હોય, વ્રત પચ્ચખાણમાં, સમતિમાં અતિચાર જેવા દોષ લાગ્યો હોય, આકુટી અણુ કુટી પણે, જાણતાં અગર બેશુદ્ધપણે વ્રતની મર્યાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy