SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પણ ગમતું નથી અને સ્વજને પણ સેવા કરતાં કંટાળી જાય છે છતાં સ્વજનો અને આ શરીરને મેહ છૂટતો નથી! ૯. જે જીવ છે તે મરતે નથી, મરે છે તે શરીર છે મૃત્યુ આત્માને નાશ કરી શકતું નથી શરીર રૂપી પુગલ તે ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ જ રહ્યું છે. પરંતુ આત્મા તે જે છે તે જ છે અને રહેવાને, ઘછી મૃત્યુને ભય શા માટે ? ૧૦ જીવ અગ્નિથી બળતું નથી, પાણીથી ભિંજાતા નથી, વાયુથી ઉડતું નથી તેમજ કઈ પણ વસ્તુથી ગ્રહણ કરી શકાતું નથી. તેથી હું તો ચૈતન્યવંત અમૃત હવા છતાં પણ અધિક સત્તાવંત છું, પછી કેનો ભય ? ૧૧. જેમ શ્રીમંતના પુત્રના બન્ને બાજુના ગજવામાં મેવા ભરેલા હોય છે. ગમે તે બાજુ હાથ નાંખે ત્યાંથી મે જ મળવાનું છે તેમ સમકિતી આત્માના પણ બંને હાથમાં મેવા છે. તે વિચારે કે જીવીશ તો સંયમ પાળીશ અને મરીશ તો વર્ગ કે મેક્ષનાં સુખ ભેગવીશ. ૧૨. જેમ કે ગૃહસ્થ શ્રીમંત બને છે ત્યારે પિતાના નાના અને અગવડવાળા ઘરનો ત્યાગ કરી મોટી હવેલીમાં હર્ષપૂર્વક નિવાસ કરે છે. તેમ મારો આત્મા તપ સંયમ રૂપ ધનથી શ્રીમંત બન્યું છે. તેથી મારું રૂધિરવાળું શરીર છોડીને મનવાંછિત રૂપે કરી શકાય એવા દિવ્ય દેવતાના શરીરરૂપી હવેલીમાં પહોંચાડનાર મૃત્યુ જ છે. તે પછી મૃત્યુને સહાયક માની આ ઔદારિક શરીરને હર્ષપૂર્વક ત્યાગ કરે ઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy