________________
૧૬
કે વિસ્મયત્ર ! યદિ નામ ગુર–શૈષે
વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોડીરુપાત્ત–વિવિધાશ્રયજાત ગર્વેદ સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદ પીક્ષિતસિ (૨૭)
ભાવાર્થ :-હે મુનિઓના નાથ ! સંપૂર્ણ ગુણેએ આપનામાં આવીને અવકાશ રહિતપણે વાસ કર્યો છે. તેમાં આશ્ચર્ય શું છે! કેમકે અન્ય દરેક સ્થળે વિવિધરૂપે આશ્રય મળવાથી ગર્વ પિદા થયે છે જેને એવા દેએ સ્વપ્નમાં પણ કદી આપની સામે જોયું નથી (આપ કેવળ ગુણોનાજ સમૂહ છે.) ૨૭
ઉચ્ચેરશાક તરુસંશ્રિત મુન્મમુખ માભાતિ સ્પમ-મલ ભવતે નિતાત્તમ !
સ્પષ્ટલસકિરણ મસ્ત–તમે વિનામુ બિલ્બ રિવ પયોધર પાર્થવતિ |
ભાવાર્થ – ઉંચા અશક તરૂની નીચે બિરાજેલા એવા આપના શરીરની કાન્તિ ખરેખર ચમકતા કિરણે વડે અંધકારને નાશ કરી ઉર્ધ્વમુખ કિરણ બની શરીરના નિર્મળરૂપને મેઘના કાળા વાદળાં નજીક રહેલા સૂર્યની માફક પ્રકાશીત કરે છે. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org