SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ એવા તત્ત્વાન દી, તત્ત્વવિશ્રામિ, અનંતગુણુના ધણી અલક્ષગુણના ધણી, અન ંતમળના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અબ્યામાધ; આત્મિકસુખના ધરણહાર, સફૂલનામ ને સફલ ગોત્રના ધરણહાર, માહણા,માહણે, શબ્દના પ્રકાશણહાર. અહા ભવ્યજીવા, જો કોઇ જીવને હશે તે હણાવવુ પડશે, છેદશે તેા છેદાવુ પડશે, ભેદશે તે ભેદાવવુ પડશે કમ બાંધશે તે ભાગવવા પડશે એવી નિવધ વાણીના પ્રકાશણહાર, સમણુ ભગવંત મહાવીરે ઉપન્નનાદ સધરે અહાજન કેવલી, અનાશ્રીવ પુરુષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં ન આવે, મળ્યામાં ન આવે, જ્યામાં ન આવે. એહ! અકળ સ્વરૂપી જિનેશ્વર દેવ તેપ્રભુએ સાડાબારવ'ને પંદર દિવસસુધી મહા મહેનતે કરી, કર્મીને ગાળી,ક ને પ્રજાળી, કને દૂર છડી કના દેણાં દઈ કરી કર્માંથી નિઃકરજા થઈ, કેવળશ્રી વરી, આત્મદશા પ્રગટ કરી, જિનેશ્વરદેવ, વીતરાગદેવ, મેક્ષગરે પધાર્યા. પણ જગતવાસી જંતુજીવના ઉપકાર નિમિત્તે, સાતા નિમિત્તે, કલ્યાણ કરવા વાસ્તે, ભવ્ય જીવનાં દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચાવીસ દંડક ચેારાશી લક્ષ જીવાયેાનિને વિષે, એક કે.ડાક્રોડ સાડીસત્તાણુ... લાખ કોડ કુળને વિષે જીવ અટન પરિભ્રમણ કરે છે. સયેાગી યેગી શારીકિ, માનસિક વેદના સહન કરે છે તે દુ:ખ મટાડવા માટે ઉધ્ધાર કરવા માટે, એકાંત હિતબુધ્ધિએ પરમેવ-દેવે સિધ્ધાંતરૂપ વાણી લાર્તાલે ભાભેદ વૃતાંત વિસ્તારપણે વર્ણવ્યા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy