Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust
Catalog link: https://jainqq.org/explore/005268/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ OM NAVOARHTE AEIN NAMAH SHREE KALPSUTRAM SHRI SHAUTKEVLEH SHADRABAHU SWAMI Page #2 -------------------------------------------------------------------------- ________________ ⠀⠀⠀⠀ श्रीकल्पसूत्रम् OM NAMOARHTE AEIN NAMAH SHREE KALPSUTRAM Author SHRI SHRUTKEVLI H.H. BHADRABAHU SWAMI Translation PANDIT SHREE KHEEM VIJAY GANIJI Publishers MEHTA FAMILY TRUST - U.S.A. 1998 #⠀⠀ Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ नमोऽद्भ्यः एँ नमः मूल ग्रन्थ कर्तारः श्री श्रुतकेवली श्रीमद् - भद्रबाहुस्वामी HHH श्रीकल्पसूत्रम् ३९६ गुर्जर भाषान्तरः पंडित श्री खीमविजय गणि Publisher: Shri Mukundbhai Navalchand Mehta Shrimati Dheeraben M. Mehta For :- Mehta family trust Contact: (A) 48, FITZPATRICK STREET STOUGHTON. MA-02072 U.S.A. (B) SHREE RAMESH N. MEHTA J.J. BHAVAN OPP. NAPOO GARDEN STATION RD. MATUNGA, BOMBAY - 400 019 Type setters : Shree Kunthusagar Graphics Center 6, Umiyadevi society No. -2, Amraiwadi AHMEDABAD - 380 026 (GUJRAT) INDIA Printers : Madhvi offset Pvt. Ltd. AHMEDABAD Copies :- 500 Prise : Swadhyaya Yr. of Publishing :- 1998 II Page #4 -------------------------------------------------------------------------- ________________ ગં. સ્વ. લલિતાબેન નવલચંદ મહેતા શ્રી નવલચંદ્ર અભેચંદ મહેતા Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી ધીરાબેન એમ. મહેતા શ્રી મુકુન્દભાઈ એન. મહેતા Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકશ્રીનું પરિચય શ્રી નવલચંદભાઈ મહેતા શ્રી મુકુન્દ્રભાઈ મહેતાએ આ મહાનગ્રંથ “કલ્પસૂત્ર' પ્રકાશન સ્વાધ્યાયી-મુમુક્ષુ બંધુઓના સ્વાસ્થ્યામાથૅ કચ્ચવ્યું છે. તેઓએ પોતાના પૂજય પિતાશ્રી અને માતાશ્રીના ધર્મ-વાચ્સાને જ આગળ ધપાવ્યું છે. શ્રી નવલચંદ્રભાઈ મહેતા (પિતાશ્રી મુકુભાઈ) મૂળ મૉમ્બીના નિવાસી. તેઓ વષઁથી મુંબઇમાં સ્થાઈ થઇ વ્યાપાર ઉદ્યોગમાં આગળ પડતા હ્યા. તો સાથો સાથ જૈનધર્મ- સંઘ અને સમાજની સેવા ઇચ્વામ પણ આગળ પડતા હ્યા. તેઓની ધર્મ-નિષ્ઠા, કાર્યકુશળતા ને કાસ્ણ તેઓ વર્ષાં સુધી માટુંગા(મુંબઇ) જૈનસંઘની કમીટીમાં સેવા આપતા હ્યા. તેઓએ સાધુ-સાધ્વી અને શ્રાવકોને સ્વાધ્યાય વગે૨ે ઇચ્છા ઉપાયનું નિર્માણ કચ્ચવ્યું અને જીવયા તથા ગરીબોને વૈકી મધ્ અપાવવા હમેશા કાર્યતં ચ્હા. સમાજ-સેવા એજ એમનું મુખ્ય ધ્યેય બની ́. તેમના ધર્મપત્ની (માતુશ્રી મુકુન્દ્રભાઈ) તેમના જેવાજ ધર્મપ્રિયવાત્સલ્બથી ભલા મહિલા છે. તેઓનું અધિŠાશ સમય ધર્મ-સાધનામાં વ્યતીત થાય છે. તેઓએ બે વષ તપ, એક માસક્ષમણ અને અઠાઇઓ કરી છે. અન્ય વ્રતો તો સતત કર્યાં જ કરે છે. આ બન્ને દંપતીના સંસ્કાથે તેમના પુત્ર શ્રી મુકુન્દ્ભાઈ અને અન્ય સંતાનો માં ઉતર્યાં છે. આ પશ્ર્વિારે પોતાની સમ્પત્તિનો ઉપયોગ સમાજ સેવા, ધાર્મિક સ્થાનોના નિર્માણ અને સાધી ભાઈઓને સ્વાધ્યાયની સુવિધા મળે તે માટે ઉત્તમ સાહિત્યનું પ્રકાશન કવ્યું છે. આÂÜ પ્રકાશનમાં ખોક્ષરીતે તેમની જ પ્રેગ્ણા હી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુકુન્દભાઈ મહેતા અને શ્રીમતી ધીરાબેન મહેતા શ્રી નવલચંદ મહેતાના પુત્ર શ્રી મુકુન્દભાઈ હકીકતે પિતા અને માતાના સંસ્કારોને વારસાગત પ્રાપ્ત કરી તેને જાળવવામાં નિરંતર કાળજી રાખે છે. શ્રી મુકુન્દભાઈ નું શિક્ષણ મુંબઈ અને પછી અમેરિકામાં પૂર્ણ થયું. તેજસ્વી યુવાને અમેરીકામાં જ ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું અને વિવિધ વ્યવસાય સેવાઓ માં રહ્યા પછી ૧૯૭૧ થી પોતાનું જ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. શ્રી મુકુન્દભાઈ એજીનીયર છે. દીર્ઘ દૃષ્ટિ અને સૂઝ-બૂઝ થી પ્રેસનાં આ વ્યવસાયમાં હરણફાળ ભરી છે. તેઓએ અમેરીકા ની પ્રસિધ્ધ પ્રેસ-ફર્મ-“સર-સ્પીડી” સાથે જોડાણ (ફ્રેન્ચાઈઝ) કર્યું છે. જેનું નામ અમેરીકામાં ઉત્તમ પ્રિન્ટિંગ માટે વખણાય છે. શ્રીમુકુન્દભાઈ સ્વભાવે અતિ સરળ, હસમુખ અને સ્વાધ્યાયપ્રિય છે. તેઓ વ્યાપાર પછીનો સમય સ્વાધ્યાય, સમાજસેવા અને જૈન સેન્ટરની પ્રગતિ માટે ઉપયોગ કરે છે. જૂની અણમોલ વસ્તુ સંગ્રહ કરવાનો તેમનો શોખ છે. તેઓ ગ્રેટર બોસ્ટન જૈન સેન્ટરના અધ્યક્ષ રહી પોતાની સેવાઓ આપી ચુક્યા છે. તેમના સમયમાં સેન્ટરે ખૂબજ ધાર્મિક કાર્યક્રમો કરી પ્રગતિ કરી છે. બન્ને પતિ-પત્ની ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કરાવી સાધર્મી-સ્વાધ્યાયથી ભાઈઓને ઉપલબ્ધ કરાવે છે. આજ સુધી અનેક નાની-મોટી પુસ્તકો વિતરિત કરાવી છે. આ મહાન ગ્રંથ “કલ્પસૂત્ર' નું ગુજરાતી ભાષાનું ગુજરાતી લિપિમાં પ્રકાશન કરાવવાનું કાર્ય આપની આજ ભાવાનાનું પ્રતિબિંબ છે. ભવિષ્યમાં અન્ય ગ્રન્થો માટે પણ આપની તૈયારી છે. અમેરીકામાં નિવાસ કરતા સંપૂર્ણ જૈન સમાજ ની ડાયરેક્ટરી જે ગ્રેટર બોસ્ટન સેન્ટર છાપી છે અને પુનઃમુદ્રણ કરાવી છે તેમાં આપનો વિશેષ આર્થિક સહયોગ રહ્યો છે. આપના સંતાનો -શમિત-સેજલ-સંદીપ અને શિશિર પણ તેમના જ પચિન્હો પર ચાલીને ધર્મ પ્રભાવનામાં રસ લેવા થયા છે. અમેરીકાની ભૈતિકતામાં પણ જૈનદર્મના સંસ્કારો પૂર્ણતઃ આ સંતાનોએ સાચવ્યા છે. તો આપ આ પ્રકાશન કાર્ય “મહેતા ફેમીલી ટ્રસ્ટ દ્વારા કરાવે છે. એવી IV Page #8 -------------------------------------------------------------------------- ________________ કે ફકર કરે છે જીવPપૂરતૂસન્મ- કેન્દ્ર છે કે તે ફરી ફરી ઠલ્પસૂત્ર વિષે –– શ્વેતાંબર આમ્નાય માં કલ્પસૂત્રની વિશેષ મહત્તા છે. તે પવત્રિ અને પર્યુષણમાં વંચાતુ શાસ્ત્ર છે. કલ્પસૂત્રનું અપરનામ પર્યુષણાકલ્પ છે. આ ગ્રંથના રચનાકાર અંતિમઋતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી હતા. જો કે ગ્રંથ નથી તે દશાશ્રુત-સ્કંધનામક ગ્રંથનો દશમો અધ્યાય છે. ગ્રંથનો આઠમો અધ્યાય પર્યુષણા કલ્પ' છે. અને પર્યુષણ પર્વમાં આનું સ્વતંત્ર રૂપે વાંચન થવાથી સ્વતંત્ર રૂપે તેની મહત્તા સ્થાપિત થઇ છે. - કલ્પ એટલે આચાર, નીતિ અથવા સમાચારી. આચાર્ય ઉમાસ્વામી ના શબ્દોમાં “જ્ઞાન શીલ અને તપને જે વૃધ્ધિ કરે, દોષોથી નિગ્રહ કરાવે તેજ કલ્પ છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં આવા દસ કલ્પોનો ઉલ્લેખ છે તે પૈકી પર્યુષણાકલ્પને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. પર્યષણ પર્વ લોકોત્તર પર્વ માનવામાં આવે છે. એટલે આ દિવસોમાં કલ્પસૂત્ર નું પઠન અને શ્રવણ બંને પવિત્ર માનવામાં આવે છે. જેથી કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત રિધ્ધિ - સિદ્ધિ-સમૃદ્ધિ અને આત્મિક સુખ મળે છે. આચાર્યોએ લખ્યું છે કે જે વ્યક્તિ એકાગ્રતાપૂર્વક એકવીસ વખત શ્રદ્ધા સહિત કલ્પસૂત્રનું શ્રવણ કરે તે ભવ-સાગરથી મુક્તિ પામે. કલ્પ સૂત્રના મુખ્ય ત્રણ વિભાગ છે. જેમાં (૧) તીર્થકરોનો પરિચય (૨) સ્થવિરાવલી (૩) સાધુઓની સમાચારી. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકાઓમાં છે જે ૧૨૦૦થી વધુ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે તેથી તેને બારસાસૂત્ર પણ કહેવામાં આવે છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે સાધુગણ સંપૂર્ણ શાસ્ત્રનું વાંચન કરે છે. કલ્પસૂત્રમાં કુલ ૯ વ્યાખ્યાનો છે. જો કે આ ગ્રંથમાં ભ. મહાવીરના જીવન ચરિત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે સાથો સાથ ભ. 28ષભદેવ, ભ. નેમીનાથ અને ભ. પાર્શ્વનાથ ના જીવન ચરિત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે અન્ય તીર્થકરોના જીવન સંક્ષિપ્ત રૂપે આપેલા છે. પ્રથમ વ્યાખ્યાનમાં ભ. ઋષભદેવથી ભ. મહાવીર ઉપરાંત બીજા થી ત્રેવીસમાં તીર્થકર સુધીના સાધુઓની સરળતા અને વક્રતા કે નમ્રતાની ચર્ચા કરી છે. પ્રારંભ સાધુના ૧૦ કલ્પોં થી કરવામાં આવી છે. કલ્પસૂત્રનો મહિમા, તેના પઠન પાઠનના અધિકારી અંગે સમજૂતી આપવામાં આવી છે. અને સાધુના પાંચ મુખ્ય કર્તવ્યો જેમા - ચૈત્યપરિપાઠી, સાધુવંદના, સાંવત્સરિક પ્રતિક્રમણ, સાધર્મિક ખમાવવા અને અઠ્ઠમ તપના મહત્ત્વને વિશેષ દૃષ્ટાંત થી સમજાવવામાં આવેલ છે. આ અધ્યાયમાં જિનેશ્વર ચરિત્ર, ગણધરાવલી, સ્થિવિરાવલી, સમાચારી ભગવાન મહાવીરના ગર્ભ ચ્યવન, માતાના ૧૪ સ્વપ્ન ની સાથે પુરુષનાં ૩ર લક્ષણ, સામુદ્રિક દૃષ્ટિએ લક્ષણ, સૌધર્મઇન્દ્રના વૈભવનું વર્ણન છે. અરિહંત શબ્દની વિષદ વ્યાખ્યાની સાથે મેઘકુમાર નું દૃષ્ટાંત ચર્ચવામાં આવ્યુ છે. બીજા વ્યાખ્યાનમાં પ્રભુનું દેવાનંદાના ગર્ભમાં ચ્યવન કરવાના કારણની ચર્ચા કરી તેને ૧૦ ઉછેરામાં એક ગણવામાં આવેલ છે. ૧૦ અછેરાની ચર્ચા કરી છે. મરીચી ની કથા, નવા ઢોંગી ધર્મની શરુઆત, તેના વિરુદ્ધાચરણ ની ચર્ચા ની સાથે આઠ મદ થી થતાં નીચ ગોત્રની ચર્ચા છે. ભ. મહાવીર ના ૨૭ ભવમાં ઉત્તરોત્તર ચારિત્રિક વૃધ્ધિની ઉત્તમ પ્રગતિ ની ચર્ચા છે. આ વ્યાખ્યાનમાં કુન્ડગ્રામ સુધી આવતા ઈન્દ્રોના માર્ગનું સૌંદર્યપૂર્ણ વર્ણન ખૂબજ સાહિત્યિક છે. આચાર્ય ની ગર્ભ શધ્ધિ-ગર્ભહરણ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. માતા ત્રિશળાના શયન કક્ષનાં વર્ણનમાં આચાર્યની કવિત્વ શક્તિ અને મૂર્ત ચિત્રણની કળા નીખરી છે. ૧૪ સ્વપ્નો માં લક્ષ્મી' સુધીનું વર્ણન આ વ્યાખ્યાનમાં છે. ત્રીજા વ્યાખ્યાનમાં સ્વપ્ન વર્ણન ચાલે છે. અને મહારાજ સ્વપ્ન ના ફળ વર્ણન કરી મહાન તીર્થંકર પ્રભુના જન્મ ની સંભાવના પ્રસ્તુત કરે છે. આ વ્યાખ્યાનમાં પણ આચાર્યની વર્ણન શૈલી -કવિતામય ભાષા દૃષ્ટવ્ય છે. તેમાં પ્રકૃતિ-ચિત્રણ, મહારાજ સિધ્ધાર્થ ના સ્નાનાગાર, સ્નાન, માલિશ,શૃંગાર, રાજ સિંહાસન વગેરેનું વર્ણન છે. અહિંયા આચાર્યના જયોતિષજ્ઞાનનું પરિચય મળે છે. તેઓ નિમિત્ત શાસ્ત્રની દૃષ્ટિએ ૮ અંગોનું વર્ણન કરે છે. ચોથું વ્યાખ્યાન ત્રીજાના અનુસંધાન સ્વરૂપે છે, જેમા મહારાજ તીર્થકર જનની (ભવિષ્ય) નું સન્માન કરે છે. અહીં આચાર્ય સ્વપ્ન શાસ્ત્ર ની જ જાણે કે રચના કરે છે. વિવિધ સ્વપ્ન અને તેના ફળ વર્ણવે છે. મા ત્રિશલાને કેવો પુત્ર અવતરશે Page #9 -------------------------------------------------------------------------- ________________ તેનું વર્ણન છે. આચાર્ય સામાજિક રચનાના વર્ણન સાથે ગ્રામ, શહેર વગેરેની રચનામાં વાસ્તુ શાસ્ત્રી તરીકે દેખાય છે. વર્ધમાન નામની સાર્થકતા વર્ણવે છે. મહાવીર ગર્ભમાં સ્થિર થયા છે તેથી માતાની વેદનામાં મમતા અને વાત્સલ્ય છલકાય છે અને પુનઃ હલન-ચલન થી થતી પ્રસન્નતામાં પણ તેજ ભાવ છે. આચાર્ય ગર્ભવતી માતાના કર્તવ્યો તેની રહેણી-કરણી ભોજન, ચિંતન વિષે વિશદ છણાવટ કરે છે. પાચમું વ્યાખ્યાન ભગવાનના જન્મોત્સવને વર્ણવે છે. ભગવાન ના જન્મ સમયે પ્રકૃતિની મનોહારી છટા દ્વારા લેખકનું પ્રકૃતિ પ્રેમ જોઇ શકાય છે. દિકકુમારિઓનું વર્ણન, હરિસેગમેપી દ્વારા ઘંટારવ અને જન્મોત્સવ જોવાની ઉત્કંઠા ને તાદશ્ય શબ્દોમાં ઉતારી છે. ભગવાન ના અભિષેક માટેના કળશનું વર્ણન, કૃત્રિમ નગર-રચના, સિધ્ધાર્થ મહારાજ ની દૈનિક ચર્ચા, રાજયવ્યવસ્થા, દંડની વિધિ નું વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં પ્રભુના બાળકાળના પ્રસંગો જેમાં વિદ્યાભ્યાસ, લગ્ન, પુત્રી વગેરેની ચર્ચા છે. વજ વૃષભનારાચ શરીર -ધારી ભગવાન ની દીક્ષા પૂર્વ અને દીક્ષાનું વર્ણન કરતા આચાર્યો વર્ષીદાન, શોભાયાત્રા, ચંદ્ર પ્રભા પાલખીનું ખૂબજ રમણીય વર્ણન કર્યું છે. અને પાલખીમાં વિરાજમાન પ્રભુના દર્શન માટે સ્ત્રિયોં માં જે તલાવેલી છે તે વર્ણનતો સૂરની યાદ આપે છે. જેમાં ગોપિયોની વિહ્વળતાનું વર્ણન છે. દીક્ષા માટે પ્રભુનું જ્ઞાતવ્ય વનમાં ગમન, પંચમુષ્ટિ કેષાંચન અને રાજસી વસ્ત્રાભૂષણ ના ત્યાગની સાથે ઇન્દ્ર આપેલ દેવદૂષ્ય વસ્ત્રનું વર્ણન છે. ભગવાનની સ્વયંભૂ દીક્ષા લેવાની ચર્ચા છે. છઠ્ઠા વ્યાખ્યાનમાં તપમાં લીન પ્રભુપર થયેલા ઘોર ઉપસર્ગો ની ચર્ચા છે. તેમનાં વિવિધ સ્થળોના કઠિન વિહાર ની ચર્ચા અને તેમાં બનેલી ઘટનાઓનું વર્ણન છે. દીક્ષાના ૧૩ મહિના પછી નગ્ન રૂપે તપસ્યા કરવાનો ઉલ્લેખ છે. પ્રભુ નગ્ન અને કરપાત્રી ભોજન કરતા હતા તેની છણાવટ કરી છે. શૂલપાત્રી યક્ષનો ઘોર ઉપસર્ગ અને તેમાં મહાવીરની સમતાક્ષમતા શ્રધ્ધા પ્રેરનારી છે. ચંડકૌશિકના પ્રસંગનું સુન્દર કથાત્મક શૈલીમાં વર્ણન છે. ભગવાનની ગોચરી પછીનાં પંચાશ્ચર્યની કથા છે. ગોશાળક નું પ્રભુ સાથે વિહાર વગેરે પ્રસંગો પણ વર્ણવ્યા છે. આ વ્યાખ્યાનમાં જો લેશ્યા, સંગમદેવના ઉપસર્ગો ચંદનબાળાનું ઉધ્ધાર વગેરેની ચર્ચા છે. સૌથી મહત્વપૂર્ણ આ વ્યાખ્યાનમાં ઇન્દ્રભૂતિ વગેરે જે ૧૧ વિદ્વાન બ્રાહ્મણો ભગવાનના શિષ્ય થયા તેમની શંકાઓનું જે તર્ક-પૂર્ણ રીતે નિવારણ કર્યું અને જે ગણધરવાદ ના નામે પ્રસિધ્ધ છે તે ખૂબ જ સુંદર વર્ણન છે. આ અંગે જુદેથી ગણધરવાદ પુસ્તક લખ્યું છે) સાતમાં વ્યાખ્યાનમાં પાર્શ્વપ્રભુનું, અરિહંત નેમી ભગવાન નું ચરિત્રનું વર્ણન છે. સાથોસાથ ભગવાન ઋષભદેવ વિશે વર્ણન છે જેમા વંશસ્થાપના, દંડવ્યવસ્થા, કૃષિ,અસિ વ્યાપાર, કળા, ભોજન રાંધવાની કળા વગેરે ના વર્ણનની સાથે સ્ત્રિયોની ૬૪ અને પુરુષોની ૭ર કળાઓનું અદ્ભુત જ્ઞાનપૂર્ણ ઉલ્લેખ છે. આઠમાં વ્યાખ્યાનમાં નવગણ-૧૧ ગણધાર તેમના જ્ઞાનભંડાર વિષે ચર્ચા છે. સુધર્માને મુખ્ય ગણધર પદે, સ્થાપવાની સાથે અંતિમ કેવલી જંબુસ્વામીનું વર્ણન છે. અને પછી શ્રુત પરંપરા અને તેના આચાર્યોનું વર્ણન છે. જેમાં આર્ય સુદસ્તી સુધીની આચાર્ય પરંપરાનું વર્ણન છે. નવમાં વ્યાખ્યાનમાં સાધુ સમાચારી, પર્યુષણના નિયમો, વર્ષકાળમાં સાધુની ચર્યા, ભોજન પ્રમાણ અને છેલ્લે સંલ્લેખના વગેરેનું શાસ્ત્રીય વિવેચન છે હકીકતે આ વ્યાખ્યાન આચારસંહિતા જ છે. સંપૂર્ણ કલ્પસૂત્ર ને વાંચતા સમજાય છે કે તે માત્ર તીર્થકરોની કથાનું શાસ્ત્ર નથી પણ તેની સાથે તત્કાલીન સામાજિક, આર્થિક, ન્યાયિક પરંપરાઓને પણ અંકિત કરે છે. પૂર્ણ ગ્રંથમાં જ્યોતિષ, ગણિત, પ્રકૃતિ ચિત્રણ, નગરવર્ણન વિવિધ કળાઓની જે રીતે સમીક્ષા અને વર્ણન કરવામાં આવ્યા છે. તે આચાર્યની દીર્ધ અને સૂક્ષ્મ દૃષ્ટિ જ્ઞાનને સૂચવે છે. પુણ્યની સાથે જ્ઞાન પ્રાપ્તિનું ઉત્તમ શાસ્ત્ર છે. ૧૯૯૭ના પર્યુષણમાં મને બોસ્ટન ખાતે જે સત્સંગનો અવસર મળ્યો અને ૫ દિવસ જે કલ્પસૂત્ર વિશે પ્રવચનો આપ્યા તેના માત્ર સાર રૂપ આ નિચોડ અહીં મુકી શકયો છે. આશા છે આ ગ્રંથ વાચક-શ્રાવકોને જરૂ આપશે. ડૉ. શેખરચન્દ્ર જૈન ** **** ****** V D **** **** **** Page #10 -------------------------------------------------------------------------- ________________ HESHARIHARARH(श्रीकल्पसूत्रम्H HHHHHHHHHHI ॐ नमोऽर्हद्भ्यः ऐं नमः चतुर्दशपूर्वधर-श्रुतकेवलि-श्रीमद्-भद्रबाहुस्वामिसमुद्धृतम् श्रीकल्पसूत्रम् गुर्जर भाषान्तर सहित Page #11 -------------------------------------------------------------------------- ________________ કરે છે તે જ શ્રવણમૃગમ) કે હર હર કહે છે ॥अथ प्रथमं व्याख्यानम् ॥ प्रणम्य श्री महावीरं, केवलज्ञानभास्करम्। कल्पसूत्रस्य सद्बाला-वलोधः किञ्चिदस्यते ॥१॥ કેવલજ્ઞાનથી પદાર્થોનો પ્રકાશ કરવામાં સૂર્ય સમાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને કલ્પસૂત્રનો સુંદર કાંઈક બાલાવબોધ કહીએ છીએ ૧| ચોમાસું રહેલા સાધુ સંગલિકને માટે પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુનો આચાર, સાધુનો આચાર દસ પ્રકારે છે. તે આ પ્રમાણે-અચેલક કલ્પ' , ઉદેશિક કલ્પ, શય્યાતર કલ્પ, રાજપિંડ કલ્પ’, કૃતિકર્મકલ્પ, વ્રતકલ્પ, જયેષ્ઠ કલ્પ, પ્રતિક્રમણ કલ્પ, માસ કલ્પ અને પર્યુષણ કલ્પ૦ દસે કલ્પની વિસ્તારથી સમજણ ૧. અચેલક કલ્પને વસ્ત્ર રહિતપણું. તીર્થકરાશ્રિત અચેલક કલ્પ- તીર્થકરો જ્યારે દીક્ષા લે છે ત્યારે ઇન્દ્ર એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદૂષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય, પણ જ્યારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય. - સાધુ આશ્રિત અચેલક કલ્પ- પહેલાં તીર્થંકર શ્રી ઋષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સાધ શ્રેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર રાખે છે, તેથી તેઓ વસ્ત્ર રહિત હોવાથી તેમને અચેલક કલ્પ છે. શ્રી અજીતનાથ પ્રમુખ વચલા બાવીશ જિનના કોઈ-કોઈ સાધુ બહુમૂલ્યવાળા અને ભિન્ન-ભિન્ન વર્ણવાળાં વસ્ત્રો રાખે છે, તથા કોઈ-કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસ્ત્રો રાખે છે, તેથી તેઓને અચેલક કલ્પ અનિશ્ચિત છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખે છે. તેથી તેમને તો અચેલક કલ્પ નિશ્ચિત છે. અહીં કોઈ શંકા કરે કે- “પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચેલક કેમ કહેવાય?” તેનો ઉત્તર એ છે કે –તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળાં હોય છે, તેથી અચેલક એટલે વસ્ત્રરહિત જ કહેવાય છે, કારણ કે, તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો રહેતાં લોકોમાં અવસ્ત્રપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કોઈ પંચીઉં પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તો નગ્ન થઈને નદી ઉતર્યા.વળી લોકો પાસે કપડાં હોય છે, પણ તે તુચ્છ પ્રાય હોય તો ધોબી દરજી અથવા વણકર ને કહે છે કે “અમોને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ. એવી રીતે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચલકપણું કહ્યું છે. ૧. ૨. ઉદેશિક એટલે આધાર્મિક - કોઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કોઈ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલ જિનના સાધુઓને કોઈને પણ ન કહ્યું. શ્રી અજીતનાથ પ્રમુખ બાવીશ જિનને વારે તો, તે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે કર્યું હોય તે આહાર પાણીપ વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાય ને ન કહ્યું, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાય ને તો કલ્પ ૨. ૩. શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલીક તેનો આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર પાત્ર કંબલ ૭ ઓઘો સોયઅસ્તરો નેરણી અને કાનખોતરણી ૧૨ એ બાર પ્રકારનો પિંડ સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કલ્પ નહીં કારણ કે-શયાતર જો રાગી થાય તો આહાર વિગેરેની સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતો મળે. વળી સારો આહાર મળે તો સાધુ તે ઘર ન છોડે. તથા લોકોમાં એમ ઠસી જાય કે- સાધુને જે રહેવાની જગ્યા આપે તેજ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કોઈ ઉતરવાની જગ્યા ન આપે, ઇત્યાદિ દોષનો સંભવ છે. તેથી સાધુને શય્યાતરનો બાર પ્રકારનો પિંડ ન કલ્પ. એ બાર પ્રકારનો પિંડ ન લેવાથી Page #12 -------------------------------------------------------------------------- ________________ ********** **(શ્રવણ ઝૂ મ ) * * *** *** ** લોકોમાં જૈનધર્મની પ્રશંસા થાય કે- અહો! જૈન સાધુઓ નિઃસ્પૃહી છે. અને તેથી ઉતરવાની જગ્યા મળે. પણ કોઈ ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એકજ ઘર હોય, તો તે શ્રાવકને ઘેર સાધુ રાતના ચાર પહોર જાગતા રહે, પ્રભાતનું પડિકમણું-પડિલેહણ બીજે સ્થાને કરે, તો તે શ્રાવક શય્યાતર કહેવાય નહીં, એટલે તેના ઘરનું આહારપાણી વિગેરે કલ્પે, તેને ઘેરથી આહાર પાણી લે તો દોષ ન લાગે. શય્યાતર ની પણ આટલી વસ્તુઓ સાધુઓને કલ્પતૃણ, માટીનું ઢેડું, રાખ, માત્રુ (પેશાબ) કરવાની કુંડી, પાટલો, પાટ, પાટિયું, શય્યા, સંથારો, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિખ ૩. ૪. રાજપિંડ એટલે સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજયભિષેક કરેલ જે રાજા, તેનો આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ “એ આઠ પ્રકારનો પિંડ પહેલા અને છેલ્લાં તીર્થકરના સાધુને કહ્યું નહીં. કારણ કે, તેને ઘેર જતાં આવતાં સાધુને ખોટી થવું પડે, અને તેથી સ્વાધ્યાયધ્યાનમાં વ્યાઘાત થાય. સાધુને અમંગલિક માને તો અપમાન કરે, શરીરે નુકશાન પણ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ ઘોડા હાથી વિગેરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય. વળી લોકોમાં નિંદા થાય કે સાધુઓ રાજપિંડ લે છે ઇત્યાદિ ઘણા દોષોનો સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જિનના સાધુને રાજપિંડ કહ્યું નહીં. પણ શ્રી અજિતનાથ વિગેરે બાવીશ સાધુને રાજપિંડ કહ્યું. કારણ કે તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન-ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા દોષોનો તેમને અભાવ હોવાથી રાજપિંડ કહ્યું. પહેલા જિનના સાધુ ઋજુ અને જડ-મૂર્ખ હોય છે, તથા છેલ્લા જિનના સાધુ વક્ર એટલે વાંકા અને જડ-મૂર્ખ હોય છે, તેથી રાજપિંડ કહ્યું નહીં. ૪. ૫. કૃતિકર્મ એટલે વંદન. સર્વ તીર્થકર સાધુઓ દીક્ષા પર્યાયન ક્રમથી પરસ્પર વંદન કરે. પરંતુ સાધ્વી ઘણા વરસની દીક્ષિત હોય, અને સાધુ નવો દીક્ષિત હોય, તો પણ સાધ્વી સાધુને વાંદે, કારણ કે- ધર્મમાં પુરુષ પ્રધાન છે. જો સાધુ સાધ્વીને વાંદે તો લોકમાં નિંદા હોય કે, “જૈન ધર્મ તો ઉત્તમ છે, પણ તે ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધ્વીને પગે લાગે છે' આવી રીતે ઘણા લોક કર્મ બાંધે. વળી સાધ્વી સ્ત્રી જાતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વાંદે છે. ઇત્યાદિ ઘણ દોષનો સંભવ છે, તેથી આજના દીક્ષિત સાધુને પણ સાધ્વી વંદન કરે ૫. ૬. વ્રત એટલે મહાવ્રત. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજિતનાથ પ્રમુખ બાવીશ જિનના સાધુને ચાર મહાવ્રત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં જ થઈ જાય છે, કારણ કે-તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે કે સ્ત્રી પણ પરિગ્રહજ છે, તેથી પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચખાણ થઈ જ ગયું. પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞા નહીં હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાંચ મહાવ્રત છે. ૭.જયેષ્ટ કલ્પ એટલે વૃદ્ધ-લઘુપણાનો વ્યવહાર . પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુની વડી દીક્ષાથી માંડીને વૃદ્ધ લઘુપણાની ગણના કરવી, અને અજીતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થંકરના સાધુને તો અતિચાર રહિત ચારિત્ર હોવીથી દીક્ષાના દિવસથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી. પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વિગેરે સંઘાતે યોગ વહન કરે, અને સંઘાતે વડી દીક્ષા લે તો તેમને ક્રમ પ્રમાણ વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જો પુત્ર વડી દીક્ષા લેવાને યોગ્ય થયો હોય, પિતા ન થયો હોય, તો થોડા દિવસ વિલંબ કરીને પિતાને જવૃદ્ધ સ્થાપવો. જો તેમ ન કરીએ, અને પુત્રને મોટો સ્થાપીએ, તો પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું મોટું આંતરું હોય, તો ગુરુમહારાજ પિતાને સમજાવે કે - “હે મહાભાગ્યવંત! તમારો પુત્ર મોટો થશે તો તમોનેજ મોટાઈ છે, તમે કહો તો તમારા પુત્રને વડી દીક્ષા આપીએ'. એવી રીતે સમજાવાથી * Page #13 -------------------------------------------------------------------------- ________________ જો રાજીખુશીથી રજા આપે તો પુત્રને વડી દીક્ષા આપી મોટો કરવો, પણ ના કહે તો તેમ કરવું નહીં. આવી ર - રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું.૭. ૮. પ્રતિક્રમણ કલ્પ- શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના સાધુઓને અતિચર-દોષ લાગે અથવા ન લાગે પણ તેઓ એ સવાર અને સાંજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું. બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરે. વળી તે બાવીશ જિનના સાધુઓને કારણ હોય તો પણ દેવસી અને રાઈ એમ બેજ પ્રતિક્રમણ કરવાનાં હોય છે, તેમને પષ્મી ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. ૮ ૯. માસ કલ્પ- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એકજ સ્થાને વધારેમાં વધારે એક માંસ રહેવું કહ્યું. કારણ કે તેથી વધારે વખત રહે તો ઉપાશ્રય ઉપર મોહ વધે, લોકમાં લઘુપણું પામે ઇત્યાદિ ઘણાં દોષનો સંભવ છે. અને વિહાર કરવાથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે, જ્ઞાન-વિજ્ઞાન વૃદ્ધિ પામે, ઇત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાળ અશક્તિ રોગ વિગેરે કારણે માસ ઉપરાંત રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખૂણા બદલે, પણ માસ ઉપરાંત તેજ સ્થાને ન રહે. બાવીશ જિનના સાધુઓ તો સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હોય છે. તેથી ઉપર કહેલા દોષનો અભાવ હોવાથી તેમને માસ કલ્પ નિયત નથી .૯. ૧૦. પર્યુષણ કલ્પ-એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણ કલ્પના બે પ્રકાર છે- જઘન્ય અને ઉત્કૃષ્ટ.સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સિત્તેર દિવસ સુધી રહેવું તે જઘન્ય પર્યુષણ કલ્પ, અને અષાઢચોમાસી પ્રતિક્રમણથી માંડીને કાર્તિકચોમાસી પ્રતિક્રમણ સુધી ચારમાસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ, એ બેઉ કલ્પ સ્થવીર કલ્પી ને હોય, જિનકલ્પિને ઉત્કૃષ્ટ પર્યુષણા જે ચાર માસનો છે તે હોય છે. ' વળી લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે ચોમાસા પહેલાં માસ કલ્પ કરે, અને ચોમાસું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલ્પ થાય. આ કલ્પ પણ વીર કલ્પીને સમજવો. આ પર્યુષણ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જિનના સાધુને પર્યુષણ કલ્પ અનિયત છે, કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી દોષોનો અભાવ હોય તો દેશ ઉણી પૂર્વકોટિ સુધી એક સ્થાને રહે, અને દોષ હોય તો એક માસ પણ રહે નહીં.૧૦. - એ દસ કલ્પ ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને નિયત જાણવા અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુઓને વ્રત,', શય્યાતર , યેષ્ટ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અવેલક', ઉદેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ, તથા પર્યુષણ કલ્પ, એ છ કલ્પ અનિયત જાણવા.. તે પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુઓમાં અને બાકીના બાવીશ જિનના સાધુઓમાં આ પ્રમાણે આચારનો ભેદ હોવાનું કારણ જીવવિશેષો જ છે. શ્રી ઋષભદેવના તીર્થના જીવો સરસ્વભાવી અને જડ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ છે. શ્રી મહાવીર સ્વામીના તીર્થના જીવો વક્ર અને જડ છે, તેથી તેમને ધર્મનું પાળવું દુષ્કર છે. બાવીશ જિનના તીર્થના જીવો સરળસ્વભાવી અને પ્રાજ્ઞ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે હોવાથી પહેલા અને છેલ્લા જિનના સાધુઓનો તથા બાવીશ જિનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહીં તે બાબતના દ્રષ્ટાંતો દેખાડે છે પહેલાં તીર્થકરના કેટલાંક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું કે- હે મુનિયો! આટલો બધો વખત તમે કયાં રોકાયા હતા?” ત્યારે તેઓએ કહ્યું કે - “હે સ્વામી! અમે નાચ કરતા એક નટને જોવામાં રોકાયા હતા'. ગુરુ મહારાજે કહ્યું કે “એવી રીતે નટને જોવું સાધુને કલ્પ નહીં'. ત્યારે તેઓએ કહ્યું કે- “બહુ સારું, Page #14 -------------------------------------------------------------------------- ________________ અમે હવેથી નટનો ખેલ જોશું નહીં.” એમ કહી તે અંગીકાર કરી વળી એક દહાડો તેજ સાધુઓ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પૂછવાથી તેઓએ કહ્યું કે- “હે સ્વામી ! અમે નાચતી એક નદીને જોવા રોકાયા હતા, ત્યારે ગુરુએ કહ્યું- “મહાનુભાવો! તમોને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાનો તો નિષેધજ જાણવો.” ત્યારે શિષ્યોએ કહ્યું કે હે પ્રભુ! અમોને તે વાતનું જાણપણું નહોતું હવે ફરીને તેમ નહીં કરીએ” અહીં તેઓએ જડ હોવાથી એમ ન જાણ્યું કે ગુરુ મહારાજે નટનો નિષેધ કર્યો તો નટીનો નિષેધ હોય, અને સરલ સ્વભાવી હોવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું. - હવે બીજું દૃષ્ટાંત એવી રીતે કે-કોઈક કોંકણ દેશના વાણિયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઈર્યાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણા કાળ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ન પાયો ત્યારે ગુરુએ પૂછયું કે- ‘તમે આટલાં બધાં લાંબા કાઉસ્સગ્નમાં શું ચિતવ્યું. તેમણે કહ્યું કે “સ્વામી! મેં તેમાં જીવદયા ચિંતવી'. ગુરુએ પૂછયું કે “તમે શી રીતે જીવદયા ચિંતવી?' તેણે કહ્યું કે –“પહેલાં જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે મેં ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી સારી રીતે ખેડીને ધાન્ય વાવ્યું હતું, અને તેથી ઘણું નીપજયું હતું. પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઈને નાકામાં વૃક્ષ વિગેરેને ખેતરમાંથી નહીં કાઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહીં તો ધાન્ય નહીં નીપજવાથી તે વિચારાના શાં હાલ થશે?” ગુરુ મહારાજે કહ્યું કે- “હે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ કે, વૃક્ષો ઉખેડવામાં તથા ખેતરમાં ખેડવામાં ઘણા જીવોનો નાશ થાય છે, તેથી તમે દુર્ગાન કર્યું. આમ ચિંતવવું સાધુને કહ્યું નહીં.” એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે “મિચ્છામિ દુક્કડમ્' દીધું. અહીં જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિંતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને સરલતાથી પોતાનું ચિંતવેલું ગુરુમહારાજને યથાસ્થિત કહી દીધું. વીરપ્રભુના તીર્થના સાધુઓના વક્ર અને જડપણાના વે દૃષ્ટાંતો નીચે મુજબ વીર પ્રભુના તીર્થના કેટલાક સાધુઓ નટને નાચતો જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું, બને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછયું ત્યારે પોતાના વક્ર સ્વભાવથી જૂઠા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી તેઓએ સત્ય વાત કરી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે –“તમોએ અમોને નટ જોવાનો તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ શા માટે નિષેધ કર્યો નહીં! માટે આ દોષ તમારો જ છે, અમે શું જાણીએ!” આવી રીતે વક્રતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું. બીજું દષ્ટાંત એવી રીતે કે-કોઈ એક વેપારીનો દીકરો દુવિનીત વક્ર અને જડ હતો. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે –“મા-બપ વિગેરે વડીલોનાં સામું ન બોલવું. એક દિવસે બધા ઘરના માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું કે –“વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર શિખામણ આપું!” એમ વિચાર કરી ઘરના બારણાં અંદરથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વિગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવાનું ઘણું કહ્યું, છતાં તેણે કાંઈ જવાબ પણ આપ્યો નહીં, તેમ બારણાં પણ ઉઘાડ્યાં નહીં. પછી તેનો પિતા ભીંત ઓળંઘીને જ્યારે અંદર ગયો, ત્યારે તેણે પુત્ર ને હસતો જોયો, અને તેથી તેણે ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો કે તમોએ મને કહ્યું છે કે, વડીલોને સામો ઉત્તર ન દેવો!' એ પ્રમાણે બીજું દષ્ટાત. શ્રી અજીતનાથ વિગેરે બાવીસ તીર્થકરના સાધુઓના ઋજુ અને જાણપણાનું દૃષ્ટાંત-- કેટલાંક અજિતજિનના સાધુઓ નટને જોઈને ઘણે કાળે આવવાથી, ગુરુ મહારાજે પૂછયું, ત્યારે તેઓએ જેમ Page #15 -------------------------------------------------------------------------- ________________ **{ श्रीकल्पसूत्रम् હતું તેમ યથાસ્થિત કહી સંભળાવ્યું. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દહાડો જ્યારે તેઓ બહારગયા ત્યારે નટીને નાચતી જોઈને પ્રાશ હોવાથી વિચાર કરવા લાગ્યા કે - ‘રાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે, ત્યારે નટીનો તો અત્યંત રાગનું કારણ હોવાથી નિષેધ હોવો જોઇએ''. એમ વિચારી તેઓએ નટીને જોઈ નહીં. હજે નિયત અવસ્થાનાના લક્ષણવાળો સિત્તેર દિવસનો જધન્ય પર્યુષણ કલ્પ કહ્યો તે પણ કારણના અભાવે જાણવો, પરંતુ કોઈ કારણ હોય તો તેની મધ્યમાં પણ વિહાર કલ્પે. તે આવી રીતે-અકલ્યાણ-વિપત્તિ હોય', આહાર ન મળી શકે, રાજા સાધુનો દ્વેષી હોય, રોગનો ઉપદ્રવ હોય TM, સ્થડિલની જગ્યાના મળે,સ્થડિલીની જગ્યા જીવાતવાળી હોય ૬, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય ૭, કુન્થુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય †, તથા જો સર્પનો ઉપદ્રવ હોય, તો ચોમાસાની અંદર પણ વિહાર કરવો કલ્પે. વળી કોઈ કારણ હોય તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કહ્યું.તે આવી રીતે-વરસાદ વરસતો બંધ ન રહે, અને માર્ગ કીચડથી ચાલી શકાય તેવો ન હોય તો ઉત્તમ મુનિઓ કાર્તિક સુદ પૂનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણક વિગેરે દશ દોષ કહ્યા, તે દોષનો અભાવ હોય, છતાં પણ સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનું હોય છે- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. જયાં જિનમંદિર નજીકમાં હોય', સ્થંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી હોય, સ્વાધ્યાય-ધ્યાન સુખથી થઈ શકે તેમ હોય, અને ભિક્ષા સુલભ હોય, આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જધન્ય કહેવાય. તે આવી રીતે-જયાં ઘણો કીચડ ન થતો હોય, ઘણા સંમૂર્છિમ પ્રાણીઓ ન થતા હોય, સ્થંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રીસંસર્ગાદિ રહિત હોય *, દૂધ દહીં ઘી વિગેરે ગોરસ ઘણું મળતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્ર પ્રકૃતિવાળા હોય , ઔષધ સુલભ હોય, ગૃહસ્થોનાં ઘર કુટુંબવાળા અને ધનધાન્યાદિથી ભરેલાં હોય, રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન ન કરતાં હોય ૧૧, ભિક્ષા સુલભ હોય૧૨, અને સ્વાધ્યાય-ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય, ૧૩ એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વે કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળું અને તેર ગુણથી ન્યૂન ગુણવાળું એટલે પાંચ ગુણવાળું છ ગુણવાળું યાવત્ બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ જો બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, તે ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તો જઘન્ય ક્ષેત્ર માં પર્યુષણાકલ્પ કરવો. પણ હાલના સમયમાં તો ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પયુર્ષણાકલ્પ કરવો. આ દસ પ્રકારનો કલ્પ ત્રીજા ઔષધની પેઠે હિતકારી થાય છે. તે ત્રીજા ઔષધનું દૃષ્ટાંત કોઈ એક રાજાએ પોતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે-રોગ ન આવ્યો, છતાં ભવિષ્યમાં રોગ ન થાય એ હેતુથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. તેઓમાંથી પહેલા વૈદ્યે કહ્યું કે – ‘મારું ઔષધ રોગ હોય તો તે રોગનો નાશ કરે છે, પણ જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે’. રાજાએ કહ્યું-‘સૂતેલા સિંહ જગાડવા સરખું આ તારું ઔષધ કાંઈ કામનું નથી’. પછી બીજા વૈદ્યે કહ્યું-‘મારું ઔષધ રોગ હોય તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો ગુણ અથવા દોષ કાંઈ કામ કરતું નથી, રાજાએ કહ્યું કે-‘રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધીની પણ જરૂર નથી.’ ત્યારપછી ત્રીજા વૈદ્યે કહ્યું કે-‘મારું ઔષધ જો રોગ હોય તો તે રોગ ને હરે છે; અને રોગ ન હોય તો શરીર માં બળ વધારે છે, વીર્ય પુષ્ટ કરે છે, અને કાન્તિની વૃદ્ધિ કરે છે,’ રાજાએ કહ્યું કે-‘આ ઔષધ ઉત્તમ છે'. પછી એ ત્રીજા વૈદ્યનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું સન્માન કર્યું. એ ત્રીજા ઔષધિની પેઠે આ દસ કલ્પો પણ દોષ હોય તો તે દોષનો નાશ કરે છે, અને દોષ ન હોય તો ધર્મની પુષ્ટિ કરે છે. 6 Page #16 -------------------------------------------------------------------------- ________________ + श्रीकल्पसूत्रम् જો કે સાધુઓ વિહાર કરે તો ઘણો લાભ થાય, પણ વરસાદના દિવસોમાં ઘણા જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીવોની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જો ચોમાસામાં સભા ભરી ને બેસે તો તેમને નમન કરવા સોળ હજાર મુગટબંધ રાજાઓ, હાથી, ઘોડા, રથ, પાલખી નોકર, ચાકર વિગેરે પરિવારથી પરિવરેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કુંથુઆ કીડી વિગેરે ઘણા જીવોનો ઘાત થાય તે ઘાત ન થાય માટે વરસાદના ચારમાસ કૃષ્ણ મહારાજ પોતાનાં મહેલામાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુરુષોએ ચોમાસામાં ઘણા સાવદ્ય વ્યાપાર કરવા નહીં, ચોમાસામાં બહુ દૂર જવું નહીં, તેમાં પણ સાધુએ તો ચોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું. ચોમાસું રહેલા સાધુ પર્યુષણપર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે. જેમ-દેવોમાં ઇન્દ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાન્ પુરુષોમાં રામ, રૂપવંતોમાં કામદેવ, રૂપવંતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ઐરાવણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકલામાં મયૂર, તેજસ્વીમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, સતીઓમાં રાજીમતી, વનમાં નંદનવન, કાષ્ટમાં ચંદન, પુષ્પોમાં કમળ, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર, બુદ્ધિમંતોમાં અભયકુમાર, અને ઓષધોમાં અમૃત શિરોમણિપણાને ધારણ કરે છે, તેમ કલ્પસૂત્ર સઘલાં શાસ્ત્રોમાં શિરોમણિ છે. ‘“નાદંતઃ પરમો લેવો, ન મુક્તે: પરમ વવÇાન શ્રીશત્રુનયાત્તીર્ય, શ્રી ઋત્ત્વાર્ ન પરં શ્રુતમ્” ।। ‘‘અરિહંત પ્રભુથી બીજો પરમદેવ નથી, મુક્તિથી બીજું પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજું ૫૨મતીર્થ નથી, અને શ્રી કલ્પસૂત્રથી બીજું કોઈ ઉત્તમ શાસ્ત્ર નથી.’’ આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીરપ્રભુનું ચારિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અંકુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, ઋષભદેવ પ્રભુનું ચરિત્ર ડાળીઓ રૂપ છે. સ્થવિરાવલી પુષ્પો રૂપ છે, સમાચારીનું જ્ઞાન એ સુગંધ છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ ફળ છે, આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ ભવની અન્દર મોક્ષ દેનારું થાય છે. વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે- ‘‘હે ગૌતમ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર રહી, એકવીશ વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભાવરૂપી સમુદ્રને તરી જાય છે’'. એવી રીતે શ્રી કલ્પસૂત્રનો મહિમા સાંભળીને, કષ્ટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવાં સંયમ, તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી, કારણ કે સર્વસામગ્રી સહિત કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળને આપનારું છે. જેમ પાણી, વાયુ, તાપ વિગેરે સામગ્રી હોય તો જ બીજ ફળદાયક થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફળના હેતુરૂપ થાય છે. હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઇએ. આ કલ્પસૂત્રના રચનાર ચૌદ પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર છે. ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે : પહેલું પૂર્વ એક હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય, બીજું બે હાથી જેટલાથી, ત્રીજું ચાર હાથી જેટલાથી, ચૌથું આઠ હાથી જેટલાથી, પાંચમું સોળ હાથી જેટલાથી, છ બત્રીસ હાથી જેટલાથી, સાતમું ચોસઠ હાથી જેટલાથી, આઠમું એકસો અઠ્યાવીશ હાથી જેટલાથી, નવમું બસો છપ્પન હાથી જેટલાથી, તેરમું ચાર હજાર છનું હાથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ** श्रीकल्पसूत्रम् જેટલાથી તથા ચૌદમું આઠ હજાર એક સો અને બાણું હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય. ચૌદે પૂર્વ-સોળ હજાર ત્રણસો અને ત્ર્યાસી હાથી પ્રમાણ મષીના ઢગલાથી લખી શકાય. તે ચૌદે પૂર્વના નામ અનુક્રમે આ પ્રમાણે છે- ઉત્પાદ ૧, અગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિપ્રવાદ ૪, જ્ઞાન પ્રવાદ ', સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ “, વિદ્યાપ્રવાદ ૧૦, કલ્યાણ ૧૧, પ્રાણાયામ ૧૨, ક્રિયાવિશાલ ૧૩, અને લોકબિંદુસાર ૧૪ પૂર્વ. કલ્પસૂત્ર ચૌદપૂર્વધારી મહાપુરુષ શ્રી ભદ્રબાહુસ્વામી એ બનાવેલું હોવાથી પરમ માનનીય છે. વળી કલ્પસૂત્રનો સંપૂર્ણ અર્થ તથા તેનું માહાત્મ્ય કોઈ કહેવાને સમર્થ નથી. કહ્યું છે કે "1 'सव्वनईणं जा हुज्ज, वालुआ सव्वोदहीण जं उदयं । तत्तो अनंतगुणिओ, अत्थो इक्कस्स सुत्तस्सं ॥” “મુલે નિહ્રાસસહસ્ત્ર સ્વાત્, હવે જેવાં પતિ તથાપિ ૫માદાત્મ્ય; વવતું શવયં ન માનવૈ:' । ર્॥ ‘‘સર્વ નદીની વેળું ભેગી કરીએ, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રનો અર્થ અનંતગણો છે. જો મુખમાં હજાર જીભ હોય, અને હૃદયમાં કેવળજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું માહાત્મ્ય કહી શકે નહીં, કલ્પસૂત્ર મહાપુરુષે કર્યું છે, તો પ્રાકૃત ભાષામાં શા માટે કર્યું? એવી શંકા ન કરવી, કારણ કે-મહાપુરુષો પરોપકારી હોય છે; બાળક, સ્ત્રી, થોડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ભણી શકે માટે તીર્થંકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતમાં કર્યાં છે.’’ કલ્પસૂત્રને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ યોગ વહન કરેલ સાધુઓને રાત્રે વાંચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાધ્વીઓને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાંભળવાનો અધિકાર છે. પણ શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી નવસો એંશી વર્ષ ગયા બાદ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવાં માટે આનન્દપુરમાં સભા સમક્ષ મહોત્સવપૂર્વક કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી માંડીને ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયો, પણ વાંચવાને તો યોગ વહન કરેલ સાધુ જ અધિકારી છે. હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલાં પાંચ કાર્યો તો અવશ્ય કરવાં-ચૈત્ય પરિપાટી, સમસ્ત સાધુઓને વંદન, સાંવત્સરિક પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકને ખમાવવા અને અક્રમનો તપ કરો. તેમાં અક્રમનો તપ મહાફળને દેનારો છે. માટે મુક્તિની સંપદાને ઈચ્છતા લોકોએ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કરવો. નાગકેતુની થા ચંદ્રકાન્તા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતો. તે નગરીમાં શ્રીકાંત નામનો વેપારી રહેતો હતો,તેને શ્રીસસ્વી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયો. હવે પર્યુષણ પર્વ નજીક આવતાં કુટુંબમાં સઘળાં બાત કરે છે કે ‘અમે અટ્ઠમ તપ કરીશું’. એવું વચન સાંભળી બાળકને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, તેથી ધાવણો છતાં તે બાળકે અક્રમનો તપ કર્યો. બાળકે ધાવવાનો ત્યાગ કર્યો. તે બાળક નહીં ધાવવાથી આસુંડાં પાડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતો નથી. કરમાઇ ગયેલા માલતીના પુષ્પની જેમ, તે બાળક નહીં ધાવવાથી મ્લાન થઈ ગયો. અનુક્રમે તે બાળકને મૂર્છા આવી, તેથી તેને મૃત્યુ પામેલો જાણી સગા-સંબંધીઓએ તેને જમીનમાં દાટ્યો. ત્યાર પછી પુત્રના દુઃખથી તેનો બાપ શ્રીકાંત 8 Page #18 -------------------------------------------------------------------------- ________________ અકસ્મશ્રીવહત્ત્વપૂર્ણ અwઅક્રમ પણ મરણ પામ્યો. તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરો બન્નેને મૃત્યુ પામેલા જાણી તેનું ધન લેવા માટે પોતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેણે અવધિજ્ઞાનથી સઘળું વૃત્તાંત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલાં તે બાળકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેરે આવી, ધન લેવા માટે આવેલા રાજાના માણસોને અટકાવ્યા. તે સાંભળી રાજા પણ તુરંત ત્યાં આવ્યો, અને કહેવા લાગ્યો કે- “હે બ્રાહ્મણ!પરંપરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રિયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે? ધરણે કહ્યું કે હે રાજનું! શ્રીકાંતનો પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકો?” રાજા વિગેરેએ પૂછયું કે શ્રીકાંતનો પુત્ર કેવી રીતે જીવે છે? અને તે ક્યાં છે? ત્યારે ધરણેન્દ્ર તે બાળકને ભૂમિમાંથી જીવતો કાઢીને નિધાનની પેઠે દેખાડયો. બાળકનો જીવતો દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછયું કે - “હે સ્વામી! આપ કોણ છો? અને આ બાળક કોણ છે?” તેણે કહ્યું કે હું નાગરાજ ધરણેન્દ્ર છું, અઠ્ઠમનો તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું. ત્યારે રાજાદિકે પૂછયું કેહે સ્વામી! આ બાળકે જન્મતાં જ અટ્ટમનો તપ કેમ કર્યો?” ધરણેન્દ્ર કહ્યું કે હે રાજન્ ! આ બાળક પૂર્વ ભવમાં કોઈ વણિકનો પુત્ર હતો, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુઃખ દેતી. એક વખતે તેણે પોતાના મિત્રને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. મિત્રે ઉપદેશ આપ્યો કે-“ભાઈ! તે પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવો પડે છે'. ત્યાર પછી તેણે યથાશક્તિ તપ કરવા માંડયો. એક દિવસ તેણે મનમાં નિશ્ચય કર્યો કે-આવતા પર્યુષણ પર્વમાં અટ્ટમનો તપ અવશ્ય કરીશ” એમ વિચારીને એક ઘાસની ઝૂંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતાં અગ્નિમાંથી એક તણખો લઈ તે ઝુંપડીમાં નાખ્યો, તેથી તે ઝૂંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યો, અને અટ્ટમના ધ્યાનથી તે આ શ્રીકાંતશેઠનો પુત્ર થયો, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલો અઠ્ઠમ તપ હમણાં કર્યો. આ મહાપુરુષ લઘુકમ છે, વળી આ ભવમાં જ મોક્ષગામી છે, માટે તમારે તેને યત્નપૂર્વક પાળવો. વળી આ મહાત્મા તમોને પણ મહાન્ ઉપકાર કરનારો થશે. એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાનો હાર તે બાળકના કંઠમાં નાખી પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનું મૃતકાર્ય કરીને તે બાળકનું નામ નાગકેતુ' પાડ્યું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયો. એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને ચોર નહીં છતાં તેના ઊપર ચોરીનું કલંક મેલી મારી નાખ્યો. તે મરીને વ્યંતર થયો. તે વ્યંતરે પૂર્વભવના વેરથી સમગ્ર નગરનો નાશ કરવા એક શિલા રચી. અને રાજાને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પાડી નાખ્યો. તે વખતે નાગકેતુએ વિચાર્યું કે હું જીવતો છતાં આવી રીતે સંઘના અને જિનમંદિરના નાશને કેમ જોઈ શકું? એમ વિચારી તેણે પ્રાસાદના શિખર ઉપર ચઢીને શિલાને હસ્ત બડેધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલાસિંહરીને નાગકેતુને નમી પડયો, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતા પુષ્પની અન્દર રહેલો સર્પ ડખ્યો, છતાં પણ વ્યગ્ર ન થતાં શુભ ભાવના ઉપર ચડ્યો. ભાવના ભાવતાં તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસન દેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી તેણે ઘણી કાળ વિહાર કર્યો. એવી રીતે નાગકેતુની કથા સાંnળીને બીજાઓએ પણ અઠ્ઠમ તપમાં યત્ન કરવો. ઈતિ નાગકેતુ કથા. હવે આ કલ્પસૂત્રમાં ત્રણ Page #19 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે 'पुरिम - चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकाहिआ जिण-गण-हराइथेवरावली ત્તા' ‘‘’શ્રીૠષભદેવ અને શ્રી મહાવીરસ્વામીના સાધુઓનો એ આચાર છે કે -વરસાદ થાઓ અથવા ન થાઓ, પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વિગેરેની સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે. તેમાં પ્રથમ અધિકા૨માં જિનેશ્વરોના ચરિત્રને વિષે આસન્ન ઉપકારી હોવાથી પહેલાં શ્રીમહાવીરસ્વામીનું ચરિત્ર કહેતા છતાં ભદ્રબાહુ સ્વામી મંગળને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं; नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. લોકમાં રહેલાં સર્વસાધુઓને નમસ્કાર થાઓ. એ પાંચ નમસ્કાર સર્વ પાપના નાશ કરનાર છે. અને સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था । जहा - हत्थुत्तरा हिं चुए, चइत्ता गब्भं वक्कंते। हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहि जाए। हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए । हत्थुत्तराहिं अनंते अणुत्तरे निव्वाघाए निरावणे कसिणे पडिपुण्णे केवलवरनाण-दंसणे सप्पणे । साइणा परिणिव्युए भयवं ॥ ११ ॥ । (તેનું વગતેનું તેનું સમાં ) તે કાળ અને તે સમય એટલે આ અવસર્પિણીના ચોથા આરાને છેડે (સમળે મનવ મહાવીરે) મહાતપસ્વી ભગવંત મહાવીરને (પંચ ત્યુત્તરે ોલ્યા) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે પાંચ વાનાં થયાં (ત-નાં) તે આ રીતે. (ઘુત્તહિંદુ, પુત્તા ગમં વવન્તે) ૧ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે ભગવાન્ પ્રાણત્ નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉપન્યા (હત્યુત્તરાËિ ગબ્બાઓ બં સાRિL) · ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવાનંદાનાં ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભણાં મૂકયા (ત્યુત્તરાહિઁ ના) ૩ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યા. *(ત્યુત્તરાહિં મુડે મવિત્ત અગારાઓ બળાતાં પદ્મણ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે-દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી. (ત્યુત્તરાËિ અનંતે અનુત્તરે નિવ્વાઘા નિરાવરણે વ્યક્તિને પડિવુì વનવનાળ-તંતણે સમુપ્પન્ગે) વળીષ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને અનંત વસ્તુના વિષયવાળું અનુપમ, કોઇ પણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવું સમસ્ત આવરણ રહિત, સઘળાં પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું પરિપૂર્ણ એટલે સઘળાં અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપગ્યું. (જ્ઞાફળ પિિનાવ્યુ મદ્યવં) ભગવાન મહાવીરસ્વામી સ્વાતી નક્ષત્રમાં મોક્ષે ગયા. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे, 10 Page #20 -------------------------------------------------------------------------- ________________ ९४४९४४९४ श्रीकल्पसूत्रम् तस्स णं आसाढसुद्धस्स छट्ठीपक्खे णं महाविजयपुप्फुत्तरपवरपुंडरीयाओ भहविमाणाओ वीसंसागरोवमट्ठिइयाओ, उक्खणं भवक्खणं टिइक्खएणं अनंतरं चयं चइत्ता । (तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे) ते अणे जने ते समये श्रमा भगवान महावीर (जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्वे आसाढसुद्धे ) ४ ते ग्रीष्माणनो योथोमास, ग्रीष्म अजनुं पजवाडियुं ( तस्स णं आसाढसुद्धस्स छट्ठीपक्वे णं) ते खाषाढ भासना शुडल पजवाडियानी छठनी रात्रिने विषे ( महाविजय पुप्फुत्तरवर पुंडरीयाओ महविमाणाओ ) भ्यां महान् विश्य छे सेवा तथा श्रीभं श्रेष्ठ विभानोमां श्वेत उभण ठेवा अर्थात् अत्यंत श्रेष्ठ सेवा पुष्पोत्तर नामना महाविभान थडी, ते विभानु देवु छे ? - (वीसंसागरोवमहिइ याओ) भ्यां દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ સાગરોપમ હોય છે, ભગવંતની પણ ત્યાં તેટલી સ્થિતિ હતી, એવા તે પુષ્પોત્તર વિમાન थडी (आउक्रवएणं) हेव संबंधी आयुष्यनो क्षय थतां (भवक्रवएणं) हेव संबंधी गति नाम अर्मनो क्षय थतां अने (ठिइक्वएणं) वैडिय शरीरनी स्थितिनो क्षय थतां (अनंतरं चयं चइत्ता) खतरा विना य्यवन इहेव जंबुद्दीवे भारहे वासे दाहिणड्ढभरहे, इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए वइक्कंताए, सुसमाए वइक्कंताए, सुसमदुसमाए समाए वइक्कंताए, दुसमसुसमाए समाए बहुवइक्कंताए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणियाए- पंचहत्तरिवासेहिं अद्धनवमेर्हि य अरीने (इहेव जंबुद्दवे भारहे वासे दाहिणड्ढभरहे) खा ४ जुद्वीप नामना द्वीपने विषे भरतक्षेत्रमां दृक्षिशार्ध भरतने विषे (इमीसे ओसप्पिणीए सुसमसुमाए समाए वइक्कंताए) मा अवसर्पिणीमां सुषभसुषमा नामनी यार झेडाडोडी सागरोपमना प्रमाशवाणी पहेली खारो (सुसमाए समाए वइक्कंताए) अवसर्पिणीमां सुषभसुषमा नामनी थार डोडाडोडी सागरोपमनाप्रमाशवाणो पहेलो खारो (सुसमदुसमाए समाए वइक्कंताए) सुषमा नाम नोत्रा छोडाडोडी सागरोपमना प्रमाशवाणो त्रीभे खारो (दुसमसुसमाए समाए बड़क्कं ताए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणियाए) ने हुषभासुषमा नामनो जेतांसीश हभर वर्ष आएगी खेड झेडाडोडी सागरोयमना प्रभाशवाणो योथो जारो घशो जरो गया बा, योथो खारो डेटसो जाडी रहेतां ? ते उहे छे - (पंचहत्तरिवासे हिं अद्धनवमेहिं य मासेहिं सेसहिं ) थोथा खाराना पंथोतेर वरस भने साडा सा भास जाडी रहेता (इक्कवीसएतित्थयरेहिं इक्रवागकुलसमुप्पन्नेहिं कावसगुत्तेहिं) क्ष्वाणमां उत्पन्न थयेला भने अश्यपगोत्रवाणा खेडवीस तीर्थंकरो (दोहि य हरिवंशकुलसमुप्पन्नेहिं गोयमसगुत्तेहिं) मासेहिं सेसेर्हि, इक्कवीसाए तित्थयरेहिं इक्खागकुलसमुप्पनेहिं कासवगुत्तेहिं दोहिं य हरिवंस - कुलसमुप्पन्नेहिं गोयमसगुत्तेहिं - तेवीसाए तित्थयरेहिं वइक्कंतेर्हि, समणे भगवं महावीरे चरमतित्थयरे पुव्यतित्थयरनिद्दिट्टे, माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए पुव्वत्तारकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिंसि गन्भत्ताए वक्कंते ॥ १२॥ (त्तेहिं ) तथा हरिवंशङ्गुणमां उत्पन्न थयेला गौतम गोत्रवाणा श्री मुनिसुव्रतस्वामी तथा श्रीनेमिनाथक से जे तीर्थं रो (तेवीसाए तित्थयरेहिं वइक्कंतेहिं ) खेवी रीते ऋषभदेवथी आरंभीने पार्श्वनाथ पर्यंत त्रेवीश तीर्थं रो थया जा (समणे भगवं महावीरे चरमतित्थारे पुव्वतित्थयरनिद्दिट्ठे) "छेस्सां तीर्थं४२ महावीर थशे" से प्रमाणे **********11 Page #21 -------------------------------------------------------------------------- ________________ ************************* श्रीकल्प सूत्रम् -HERE पूर्वनानेश्वरोथी वामेला मेवाछei तीर्थं४२ श्रम भगवान महावीर(माहणकुंडग्गामे नटरे) ब्राहम नामना नरभ ( उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताप) કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિષે (पुव्वत्तारकालसमयंसि) मध्यरात्रिने विष (हत्यत्तराहिं नक्रवत्तेणं) उत्तरागुनी नक्षत्राने विष (जोगमुवागएणं) यंद्रनो योगायतi (आहारवक्कंतीए) विसंबंधी माहारनो (भववक्कंतीए) वसंबंधी मनो (सरीरवक्कंतीए) विसमा शरीर नो त्या। रीने ( कुच्छिंसि गब्भत्ताए वक्कंते) ते हेवानहानी अपने विषे पो उत्पन्न या॥ २॥ समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मि त्ति जाणइ ॥१३॥ (समणे भगवं महावीरे ) श्रम भगवान महावीर (तिन्नाणोवगए आवि होत्था) मति श्रुति भने भवधि से ९ शान सहित ता. (चइस्सामि त्ति जाणइ ) पोतानु विविमानमाथी यवन यवानुं तुं त्यारे ‘मा हेपविमानमाथी 24वीश' से प्रभाए ॥५) छ. (चामाणे न जाणइ) 'दु थ्यव्यो छु' से प्रभारी न , २९॥ वर्तमान में समयनो-सूक्ष्म छे. (चुए मि त्ति जाणइ) '९ च्यव्यो' में प्रभारी छ.3. जरयणिंचणं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्ते, तं रयणिं च णं सा देवाणंदा माहणी सयमणिजंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे उराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा। तं जहा- (जं रणिं च णं समणे भगवं महावीरे ) रात्रिने विधेः श्रम (मपान महावीर (देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुछिंसि गब्भ-त्ताए वक्कंते) n५२ गोत्रनी हेवानंहा ब्राहमानी क्षिने विणे गर्भपणे माव्या, (तंरराणिं च णं सा देवाणंदा माहणी) ते रात्रिने विषेते हेपानंहा प्राम। (सामणिज्जसिं सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी) शय्याने विषे 15 तां मने 5 गती, मेटले सत्य निद्रा ४२ती छतi (इमेयारूवे) मागण डेवाशे मेवा स्व३५ना (उराले कल्लाणे) प्रशस्त, प्रत्याराना तु३५, (सिवे धन्ने) उपद्रवोने ४२ना२।, धनना तु३५, (मंगल्ले सस्सिरीरए) भंगण ४२ ना२॥ अने शोमा सहित (चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुद्धा) यौह भास्वप्न जाने nil. (तं जहा-) ते ॥ प्रभारी गय-वसह-सीह-अभिसे-दाम समि ६ दिणयर' झयं कुंभ। पउमसर सागर विमाण २ भवण'३ रयणुच्चय सिहिं च (१) ॥१४॥ (गय-वसह-सीह) थी, वृषाम, सहिं (अभिसेअ) लक्ष्मी (दाम-ससि-दिणयरं) पुष्पनी भाणा, यन्द्र, सूर्य (झयं-कुंभं) 4%1, (पउमसगर-सागर) ५भ सरोवर, समुद्र (विमाण-भवण) विविमान अथवा, से તીર્થકરનો જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન જુએ, અને જે તીર્થંકરનો જીવ નરકમાંથી આવે તેમની भाता भवन मे. (रयणुच्चय-सिहिं च) रत्ननो राशि, मने निधूम मनि ॥ १४॥ तएणं सा देवाणंदा माहणी इमेयारूवे उराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चउद्दसमहासुमिणे पसित्ता णं पडिबुद्धा समाणी, हट्टतुट्ठचित्तमाणंदिया पीइमणा परमसोमंणसिआ हरिसवसविसप्पमाणहियया धाराहयकयंबपुप्फगं पिव समुस्ससिअरोमकूवा सुमिणुग्गहं करेइ। सुमिणग्गहं करित्ता सयणिजाओ अन्भुट्टेइ। अब्भुद्वित्ता अतुरिअमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए, जेणेव उसभदत्त Page #22 -------------------------------------------------------------------------- ________________ AASHAKAKHश्रीकल्पसूत्रम् KAHAFkkkkkk माहणे, तेणेव उवागच्छइ।उवागच्छित्ता उसभदत्तं माहणं जएणं विजएणं वद्धावेइ।वद्धावित्ता भद्दासणवरगया आसत्था वीसत्था सुहासणवरगया करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी॥१५॥ (तए णं सा देवाणंदा माहणी) त्या२ ५७ ते देवानंहा ब्रा (इमेटारूवे उराले) भाव। १३५न। प्रशस्त, त्या१1१२N (सिवे धन्ने) उपद्रवोने ४२नारा, धनना हेतु३५ (मंगल्ले सस्सिरीए) भंगरी मने शोमा२डित ( चउद्दसमहासुमिणे पसित्ता णं पडिबुद्धा समाणी) यौह भडास्वप्नने पीने की छतi (हतुट्ठचित्तमाणंदिया) विस्मय पामेली, संतोष पामेली वित्तमा मानहित थयेती (पीइमणा) प्रोतियुति भनवाणी (परमसोमंणसिआ) ५२म संतुष्ट वित्तवाणी (हरिसवसविसप्पमाणहिटया) हर्षना वशथी उससित हयवाए (धाराहयकाबपुप्फगं पिव समुस्ससिअरोमकूवा) भेधनी पा२।थी सिंयामेरा बना पुष्पनी ४५ ४ीनी रोभरा विसित ५६ छ मेवी (सुमिणुग्णहं करेइ) स्वप्नामोन स्म२५॥ ४२वा दी. (सुमिणग्गहं करित्ता) स्वप्नामो- स्म२५। रीने ( सयणिज्जाओ अब्भुढेइ) शय्या 28छ. (अब्भुट्टित्ता अतुरिअमचवलमसंभंताए) 38ीने मननी तास रहित स्मसान हित (अविलंबिद्याए) मने क्यम से विलंब २डित मेवी (रायहंससरिसीए गईए) २०४९स स६२गति 43, (जेणेव उसभदत्त माहणे) ४यांपत्महत्व प्राहएछे, (तेणेव उवागच्छाइ) त्या मावे छे. (उवागछित्ता उसभदत्तं माहणं) भावीने *पमहत्त प्राने (जएणं विजएणं वदावेइ) ४५ मने वि०४य 43 वावे छे. पोताना देशमा ४य, अने पा२७ देशमा वि४य उवाय (वद्धावित्ता भद्दासणवरगया आसत्था वीसत्था) वधावीने उत्तम सिंहासन ५२ जेसी, श्रभने ६२ ४२, क्षोभ २डित थ६, (सुहासणवरशा) सुम-समापिथी उत्तम भासन ५२ जेठी. (करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु ) त्या२ पछी हाथ 31, ६स नम ॥ ७२, मस्त सावर्त ४२, मस्त २ixणी होडीने (एवं वद्यासी) ॥ प्रभारी मोदी-।। ५।। एवं खलु अहं देवाणुप्पिआ! अज्ज सयणिज्जेंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे उराले जाव सस्सिरीए चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा ॥ १६॥ तं जहा-गय जाव सिहिं च॥१७॥ (एवं खलु अहं देवणुप्पिआ!) हे देवानुप्रिया! ई (अज्ज सयणिज्जंसि) साठे शय्याने विष (सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी) issiघती मने siSanती मेटदो अल्पनिद्रा ४२ती छतi. (इमेयारूवे उराले जाव सस्सिरीए) मापा १२ना प्रशस्त यावत् शोमा सडित ( चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुद्धा) यौह महास्वान पीने २00६|| (तं जहा-) ते मारीत- (गट जाव सिहिं च) हाथीथी मानिधूम मानिसुधी यौह महास्वप्न 58ी संभाव्य ॥ १७॥ __एएसिं णं देवाणुप्पिआ। उरालाणं जाव चउद्दसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फल वित्तिविसेसे भविस्सइ? तए णं से उसभदत्ते माहणे देवाणंदाए माहणीए अंतिए एअमटुं सुच्चा निसम्म हद्वतुटु० जाव हियए धाराहयकयंबपुप्फगं पिव समुस्ससिअरोमकूवेसुमिणुग्गहं करेइ।करित्ताईहं अणुपविसइ।ईहं अणुपविसित्ता अप्पणो साभाविएणं मइपुब्बएणं बुद्धि-विन्नाणेणं तेसिं सुमिणाणं अत्थुग्गहं करेइ। अत्थुग्गहं करित्ता देवाणंदं माहणि एवं बयासी ॥१८॥ ___ (एएसिं णं देवाणुप्पिआ। उरालाणं जाव चउद्दसहं महासुमिणाणं) देवानुप्रिया! 20 प्रशस्त यौह महास्वप्ननो (के मन्ने कल्लाणे फल वित्तिविसेसे भविस्सइ ?) प्रत्यारी शुंइणविशेष तथा वृत्तिविशेष थशे? तेनो डुं विया२ रु छ. पुत्राहिनो काम ते ३॥ ४३वाय, मने माविधानो ते वृत्ति वाय. (तएणं से उसभदत्ते Page #23 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् माहणे) त्यारपछी ते ऋषभ श्राह्मा (देवाणंदाए माहणीए अंतिए) हेवानंही ब्राह्मणीनी पासे ( एअमटुं सुच्चा जिसम्म) आ अर्थ सांलणीने तथा मनथी अवधारीने (हट्ठतुट्ठ० जाव हियए) विस्मित थयेलो, यावत् हर्षना वशथी उत्सासित हृध्यवाणो ( धाराहयकयंबपुप्फगं पिव समुस्ससिअरोमकूवे) भेधधाराथी सिंयात्रेला उहंजना पुष्पनी भेभ भेनी रोमराल विऽसित थयेस छे वो (सुमिणुग्गहं करेइ) स्वप्नाखोने घारे छे. ( करिता ईहं अणुपविसइ) धारीने अर्थनी वियारा रे छे. (ईहं अणुपविसित्ता) अर्थनी वियारा उरीने ( अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धि-विन्नाणेणं) पोतानी स्वाभावि भतिपूर्व' बुद्धि ने विज्ञान वडे (तेसिं सुमिणाणं अत्थुग्गहं करेइ) ते स्वप्नाखोना अर्थनो निर्णय उरे छे. ( अत्युग्गहं करित्ता देवाणंदं माहणिं एवं बयासी) अर्थनो निर्णय हरीने हेवानंघाखे ब्राह्मणीने या प्रभाो ऽधुं ॥ ८ ॥ उाणं तुभे देवाप्पिए! सुमिणा दिट्ठा, कल्लाणा सिवा धन्ना मंगल्ला सस्सिरीआ आरुग्गतुट्ठिदीहाउ–कल्लाण-मंगल्ल- कारगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा। तं जहा - अत्थलाभो देवाणुप्पिए!, भोगलाभ देवापि पुत्तलाभो ! देवाणुप्पिए! सुक्खलाभो देवाणुप्पिए! एवं खलु तुमं देवाणुप्पिए! नवहं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्टमाणं राइंदियाणं वइक्कंताणं सुकुमालपाणि । पायं अहीणपडिपुण्णपंचिदियसरीरं लक्खणवंजणगुणोववेयं । (उराला णं तुभे देवाणुप्पिए! सुमिणा दिट्ठा) हे हेवाशुप्रिया ! ते प्रशस्त स्वप्न घेण्याछे. (, कल्लाणा सिवा धन्ना मंगला सस्सिरीआ) ल्याएा३य, उपद्रवोने हरनार, धनना हेतु३य, भंगण३५, शोलासहित (आरुग्गतुट्ठि- दीहाउकल्लाण-मंगल-कारगाणं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा) आरोग्य, संतोष, सांजु, आयुष्य, उल्याए भने वांछित इजनो साल दु२नारा खेवा हे हेवाशुप्रिया तें स्वप्न घेण्या छे. हवे ते स्वप्नाखोनुं इज उहे छे, (तं जहा) ते ठेवी रीते (अत्थलाभो देवाणुप्पिए) हेवानुप्रिया ! अर्थनो साल थशे. (भोगलाभो देवाणुप्पिए) हेवानुप्रिया ! लोगनो साल शे. (पुत्तलाभो ! देवाणुप्पिए!) हेवानुप्रिया ! पुत्रनो लाल थशे. (सुक्खलाभो देवाणुप्पिए!) हेवानुप्रिया ! सुजनो सात्भ थशे. (एवं खलु तुमं देवाणुप्पिए) हे हेवानुप्रिया ! निश्चयथी तुं (नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाणं राइंदियाणं वइक्वंताणं) नव भास पूरेपूरा संपूर्ण थया जाह जने साडा सात हिवस गया जह; खावा प्रझरना पुत्रने ४न्म खायीश. ठेवा प्रारना पुत्रने ? ते उहे छे - ( सुकुमालपाणि पायं) ४ना हाथ अने पग सुझेभल छे. (अहीणपडिपुण्णपंचिदियसरीरं) ना शरीरनी पांये इन्द्रियो सारा लक्षएायुक्त खने परिपूर्ण छे जेवो.(लक्खणवंजणगुणोववेयं) छत्र यामर विगेरे सक्षशोना गुए। वडे सहित, तथा भस तस विगेरे व्यं नोना ગુણ વડે સહિત. લક્ષણો ચક્રવર્તી તથા તીર્થંકરોને એક હજાર ને આઠ હોય. બલદેવ અને વાસુદેવને એકસો ને આઠ હોય. તે સિવાય બીજા ભાગ્યવંત જીવોને બત્રીશ લક્ષણો હોય. તે બત્રીશ લક્ષણો નીચે પ્રમાણે જાણવાંछत्र' तामरसं धनू रथवरो दम्भोलि ' कूर्मा ' ऽङकुशाः, वापी', स्वस्तिक तोरणाणि १३ चक्रं च सरः" पञ्चाननः शंख १५ गजौ १६ १७ कलशौ" प्रासाद समुद्र यवा: २१ ; यूप२२ स्तूप कमण्डलून्य २४ वनिभृत् २५ सच्चामरो २६ दर्पणः २७ ॥ १ ॥ उक्षा कमलाभिषेकः ३० सुदाम ", केकी, धनपुण्यभाजम् ॥ २ ५ १२ १४ पादपः २८ ३१ " अत्यंत पुण्यशाली वने-छत्र, द्रुमण, धनुष्य, रथ, व, डायजो, अंडुश, वाद, स्वास्ति, तोरण, सरोवर, 14 १९ १० १. भति-भविष्यद्वाणना विषयने आवे छे. २. बुद्धि-वर्तमानाजना महार्थने ४सावे छे. 3. विज्ञान-भूतअण तथा ભવિષ્યકાળની વસ્તુને જણાવે છે. २० मत्स्या पताका २९ Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞ સ્તંભ, ચોતરો, કમંડલુ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક સહિત લક્ષ્મી, માળા તથા મોર એ બત્રીશ લક્ષણો હોય. વળી પ્રકારાંતરે બત્રીશ લક્ષણો નીચે પ્રમાણે જાણવાં " इह भवति सप्तरक्तः षडुन्नतः पञ्चसूक्ष्म- दीर्घश्च । ત્રિવિપુલ-લઘુ-TMમીરો, દ્વાત્રિંશસ્ત્રક્ષા: ૬ પુમા’॥ ॥ જેના નખ, પગનાં તળિયાં, હથેલી, જીભ, ઓઠ, તાળવું અને આંખના ખૂણા, એ સાતે લાલરંગના હોય. કાંખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અતે મુખ, એ છ ઉંચા હોય. દાંત, ચામડી, કેશ, આંગળીઓના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હોય. આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાંચે દીર્ઘ હોય. કપાલ છાતી અને મુખ, એ ત્રણે પહોળા હોય. કંઠ, સાથળ અને પુરુષચિન્હ, એ ત્રણે નાનાં હોય. તથા જેને સત્ત્વ-પરાક્રમ સ્વર અને નાભિ, એ ત્રણ ગંભીર હોય, તે પુરુષ બત્રીશ લક્ષણ સમજવો. मुखमर्धं शरीरस्य सर्वं सा मुखमुच्यते । ततोऽपि नासिका श्रेष्ठा, नासिकायाश्च लोचने ॥ १॥ यथा नेत्रे तथा शीलं यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं यथा शीलं तथा गुणाः ॥ २ ॥ મુખ એ શરીરનો અડધો ભાગ છે, એટલું જ નહિ, પણ મુખને શરીરનો આખો ભાગ કહીએ તો ખોટું નથી, કારણ કે -આખા શરીરમાં મુખ પ્રધાન છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી પણ નેત્રો શ્રેષ્ઠ છે. જેવાં નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરળતા, જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. अतिस्वेऽतिदीर्घेऽति-स्थूले चाऽतिकृशे तथा । अतिकृष्णेऽतिगौरे च षट्सु सत्त्वं निगद्यते ॥ ३ ॥ અતિ ટૂંકામાં, અતિ લાંબામાં, અતિ જાડામાં, અતિ પાતળામાં અતિ કાળામાં તથા અતિ ગોરામાં, એ છએમાં સત્ત્વ કહેવાય છે. સદ્ધર્મ: સુમોની, મુસ્વપ્ન: મુનય: વિ:। સૂત્રયત્યાત્મનઃ શ્રીમાન નર: વર્ષોમા-ડળમૌ ॥ ૪ ॥ જે સારી રીતે ધર્મ ક૨ણી કરતો હોય, સારો ભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, જેને સારાં સ્વપ્ન આવતાં હોય. સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો સૂચવે છે. નિર્તન: સથો વાની, વાન્તો વક્ષ: સવા ૠનુ, મર્ત્યયોને સમુદ્રભૂતો, મવિતા = પુનસ્તથા ।। જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, ડાહ્યો હોય, અને હમેશાં સરળ સ્વભાવી હોય, તે માણસને મનુષ્ય જન્મમાંથી આવેલો જાણવો, અને પાછો પણ મનુષ્ય થવાનો જાણવો. માયા-તોમ-ક્ષુધા-ડડનસ્ય-વાદારાવિશ્વતિ તિર્થ યોનિસનુત્પતિ, ચાપયત્માત્મન: પુમાન ॥ ૬ ॥ કપટ, લોભ, ક્ષુધા, આલસ્ય અને ઘણો આહાર વિગેરે ચેષ્ટાથી પુરુષ પોતાની તિર્યંચ યોનિમાં ઉત્પત્તિ જણાવે છે. સરા: સ્વપ્નનદેવી, દુર્ગાષો પૂર્વસંસ્કૃત । શક્તિ સ્વસ્થતા-ડવાત, નરો નરવર્ભનિ। ૭ ।। રાગવાળો, સ્વજનો ઉપર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો, તથા મૂર્ખનો સંગ કરનારો માણસ પોતાનું નરકગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે. आवर्तो दक्षिणे भागे, दक्षिण: शुभकृद् नृणाम् । वामो वामेऽतिनिन्द्यः स्याद्, दिगन्यत्वे तु मध्यमः ॥ ८ ॥ 15 Page #25 -------------------------------------------------------------------------- ________________ મમમમમ માં શ્રીવત્સ્વરૂણમ માણસોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું, ડાબી બાજુએ ડાવું આવર્ત અતિ નિંદનીયઅશુભ કરનારું જાણવું, અને બીજી દિશાઓમાં મધ્યમ જાણવું. अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो निःस्वा, दुःखिता नाऽत्र संशयः ॥ ९ ॥ જે માણસોના હાથનું તળિયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસો અલ્પ આયુષ્યવાળા નિર્ધન અને દુ:ખી હોથ છે, તેમાં સંશય નથી. જેના હાથનું તળિયું લાલ હોય તે ધનવાન હોય, લીલું હોય તે દારૂડિયો હોય, પીળું હોય તે ૫૨સ્ત્રી લંપટ હોય, અને કાળું મલીન હોય તે નિર્ધન હોય. પુરુષોનો હાથ કઠણ હોય તો સારું, પણ તે કઠિનતા મજૂરી-મહેનત કરવાથી ન થયેલી જ જોઇએ. સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીનો હાથ સુકોમળ હોય તો સારું. પુરુષનો જમણો હાથ જોબો, અને સ્ત્રીનો ડાબો હાથો જોવો. જેના હાથનું તળીયું ઊંચું હોય તે દાતાર હોય, ઊંડુ હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગોળ તથા ઊંડું હોય તો ધનવંત હોય, હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તો સારું. अनामिकाऽन्त्यरेखायाः, कनिष्ठा स्याद् यदाऽधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तता ॥ ११ ॥ જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી વધતી-મોટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય, વળી મોસાળ પક્ષ મોટો હોય. मणिबन्धात् पिजुर्लेखा, करभाद् विभा ऽऽयुषोः । लेखे द्वे यान्ति तिस्रोऽपि, तर्जन्यङगुष्ठकान्तरम् ॥ ११॥ યેષાં રેલા:, કુમાસ્તિત્ર:, સમ્પૂર્ણા-ટોષવર્પિતા, તેષાં ક્ષેત્ર-ધના-ડડ્યૂષિ, સમ્પૂર્ણાન્યા ન તુ ॥૨૨॥ મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે છે, અને કરભ થર્કી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગૂઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષરહિત હોય તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહિ. उल्लंघयन्ते यावत्यो-ऽङ्गुल्यो च जीवितोरेखया । पञ्चविंशतयो ज्ञेया- स्तावत्यः शरदां बुधैः ॥ १३ ॥ આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા પચ્ચીસ પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લોકોએ જાણવું. આયુષ્ય રેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે તો તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વ રેખા નિકળી અંગૂઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધનનો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વ રેખા નીકળી અંગૂઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધન નો લાભ થાય, અને રાજ્યનો લાભ થાય. તે ઊર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય. વચલી આંગળી સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય. અનામિકા સન્મુખ આવે તો ઘણા ધનવાળો સાર્થવાહ થાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લોકોમાં પ્રતિષ્ઠા પામે. અંગૂઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-બહેનની રેખા હોય છે. કરભ અને આયુષ્ય રેખાની વચ્ચે સત્ત્તાનની રેખા હોય છે. આયુષ્ય રેખા અને ટચલી આંગળીની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે. યવનુમધ્યઐ-વિદ્યા - જ્ઞાતિ-વિસ્મૃતયઃ। શુવનપશે તથા નન્મ, વૈક્ષિળાનુઔરૢ તૈ ॥૪॥ ૧. ટચલી આંગળીની પાસેની આંગળીને અનામિકા કહે છે. ૨. કાંડુ અને હથેળીના વચ્ચેનાં સાંધાને મણિબંધ કહે છે. ૩. મણિબંધથી ટચલી આંગળી સુધીના હથેલીના બાહ્ય ભાગને કરભ કહે છે. ૪. અંગુઠાની પાસેની આંગળીને તર્જની કહે છે. 16 Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્પસૂત્ર અંગૂઠાના મધ્યભાગમાં જો જવ હોય તો વિદ્યા પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગૂઠામાં જવ હો તો શુક્લપક્ષમાં જન્મ જાણવો. स्त्री जति रक्ताक्षं, नार्यः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्ववर्यं, न मांसोपचितं सुखम् ॥ १५॥ જેની આંખો લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખોવાળાને ધન ત્યજતું નથી, લાંબી ભુજાવાળાને ઠકુરાઇ-મોટાઇ ત્યજતી નથી, અને શરીર હૃષ્ટ-પુષ્ટ હોય તેને સુખ ત્યજતું નથી. चक्षुः स्नेहेन सौभाग्यं दन्तस्नेहेन भोजनम् । वपुः स्नेहेन सौख्यं स्यात् पादस्नेहेन वाहनम् ॥ १६॥ આંખોમાં ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીરમાં ચીકાશ હોય તો સુખ મળે, પગમાં ચીકાશ હોય તો વાહન મળે. उरो विशालो धनधान्यभोगी, शिरोविशालो नृपङ्गवश्च । कटी विशाल बहुपुत्र - दारो, विशालपादः सततं सुखी स्यात् ॥ १७ ॥ જેની છાતી વિશાળ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનુ મસ્તક વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાળ હોય તેને ઘણા પુત્ર તથા સ્ત્રી હોય, અને જેના પગ વિશાળ હોય તે હમેશા સુખી થાય. શુભલક્ષણો બળવંત હોય તો ખરાબ લક્ષણનું જોર ન ચાલે, અને ખરાબ લક્ષણો બળવંત હોય તો શુભ લક્ષણનું જોર ન ચાલે. વળી ૠષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે-તું કેવા પ્રકારના પુત્રને જન્મ આપીશ?, તે કહે છેमाणुम्माणपमाणपडिपुण्णसुजायसव्वंगसुंदरंगं (માણુમ્માનવમાળ) માન, ઉન્માન અને પ્રમાણ વડે (પડિપુખ્તસુનાવસવંતુરન) સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાણું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે-માન એટલે, પાણીથી સમ્પૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા બાદ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી જો એક દ્રોણ જેટલું એટલે બત્રીશ શેર વજનનું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થયેલો સમજવો. ભારનું માપ આ પ્રમાણ સમજવું- છ સરસવનો એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દસ ગદિયાણાનો એક પણ, દોઢસો ગદિયાણાનો એક મણ, દસ મણની એક ધડી, અને દસ ધડીનો એક ભાર. જે પુરુષને તોલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. પ્રમાણ એટલે ઉંચાઈ . પુરુષ પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલ ઉંચા હોય છે, મધ્યમ પુરુષ છત્તું અંગુલ ઉંચા હોય છે. અને જધન્ય પુરુષ ચોરાસી અંગુલ ઉંચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એકસો આઠ અંગુલ ઉંચાઇ પ્રમાણ કહ્યું તે તીર્થંકર સિવાયના પુરુષને માટે જાણવું, પણ તીર્થંકરને તો બાર અંગુલની શિખા હોવાથી તેમનું ઉંચાઈ-પ્રમાણ એકસો વીશ અંગુલ જાણવું. વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ? તે કહે છે ससिसोमागारं कंतं पियदंसणं सुरुवं देवकुमारोवमं दरयं पयाहिसि ॥ १९ ॥ सेवि य णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुष्पत्ते, रिउव्वेअ - जउव्वेअसामवे अ - अथव्वणवे अ - इतिहासपंचमाणं निघंटुछट्टाणं संगोवंगाणं सरहस्साणं, चउन्हं वेआणं सारए પારણ વારણ ધારણ, સડળવી, તંવસારપુ, સંહાળે, સિન્ધાળું, સિવવા—ખે, વારણે, (સસિસોમામાં) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા (તા) મનોહર (પિયવંશમાં) વલ્લભ દર્શનવાળા (સુરુવં 17 Page #27 -------------------------------------------------------------------------- ________________ તેવ45મારોવમં દરd varter) સુંદર રૂપવાળા અને દેવકુમાર સદશ એવા પુત્રને તું ઉત્પન્ન કરીશ. ૧૯. | ( વિવ વાસણ) વળી તે પુત્ર (અનુવવવાના) બાળપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (બ્લેિઝ-ઝવેબ-સામવેગ-અયqવેગ) ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદએ ચાર વેદ (તિહાસપંઘમા) પાંચમું પુરાણ શાસ્ત્ર (નિઘંટુડીઓi) નિઘંટુશાસ્ત્ર-નામમાળા શાસ્ત્ર (સંગોવંTIUI) એ દરેક શાસ્ત્રોને અંગઉપાંગ સહિત તથા રહસ્ય સહિત શીખશે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્તિ એ છ અંગ કહેવાય, તે અંગના વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય. (વડë વેગા સરઘRવારણ ઘRU) વળી ચારે વેદને બરાબર સંભારી રાખશે, ચારે વેદમાં પારગામી થશે, કોઈ અશુભ પાઠ ભણશે તો તેને વારશે, વળી વેદના પાઠોને પોતે શુદ્ધ રીતે ધારી રાખશે. (સડંગવી) વળી તે પુત્ર છએ અંગનો વિચાર કરનારો થશે. (ઠિતંતવિસU) ષષ્ટિતંત્રમાં એટલે કપિલના શાસ્ત્રમાં વિશારદ થશે. (સંવાળ) સંખ્યાશાસ્ત્ર એટલે લીલાવતી પ્રમુખ ગણિત શાસ્ત્રમાં પ્રવીણ થશે. જેમ એક સ્તંભનો અડધો ભાગ પાણીમાં છે, બારમો ભાગ કાદવમાં છે- છઠ્ઠો ભાગ વેળમાં છે, અને દોઢ હાથ બહાર દેખાય છે, ત્યારે તે સ્તંભ કેટલા હાથનો હશે? જવાબ- છ હાથનો તે સ્તંભ જાણવો. ઇત્યાદિ ગણિતશાસ્ત્રમાં કુશળ થશે. (નિવરવાળ) આચાર સંબંધી ગ્રંથનો જાણકાર થશે (વિવા-5] ) અક્ષરોના આમ્નાયગ્રન્થોમાં તથા યજ્ઞ વિગેરેના વિલિશાસ્ત્રોમાં નિપુણ થશે. __ छंदे, निरुत्ते, जोइसामयणे, अन्नेसु अ बहुसु बंभण्णएसु, परिव्वायएसु नएसु सुपरिणिट्ठिए आवि भविस्सइ॥१०॥ (વાળRO) એન્દ્ર, જૈનેન્દ્ર વિગેરે વીશ જાતના વ્યાકરણમાં પંડિત થશે. (વાળ) (છંદે) છંદશાસ્ત્રમાં પ્રવીણ થશે. (નિત્તે) પદોની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં પારગામી થશે. (નોમય) જ્યોતિષ શાસ્ત્ર-ગ્રહોનું ચાલવું, ઉત્તરાયણ, દક્ષિણાયન વિગેરેનો જાણકાર થશે.(બન્નેનું અવસુ હંમUU|[) બ્રાહ્મણોને હિતકર એવાં બીજાં પણ ઘણાં શાસ્ત્રોમાં કુશળ થશે. (પરિધ્વાસુ ન સુ સુપforfટ્ટ વિ માવિ) વળી પરિવ્રાજક સંબંધી આચાર શાસ્ત્રોમાં તે પુત્ર અતિશય નિપુણ થશે // ૧૦ || तं उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा, जाव आरुग्ग-तुट्ठि-दीहाउय-मंगल्ल कल्लाणकारगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठत्ति कटु भुज्जो भुज्जो अणुवूहई ॥११॥ (તં SRICT U તુમે તેવા[[પુઅમUT fહદા) તેથી હે દેવાનુપ્રિયા! તે પ્રશસ્ત સ્વપ્નો દેખ્યાં, ( નાવ Jતુદિ-વાવ-મંલ્કિ-વલ્કાવાર I M તુમે વેવાણુfપ્પણ! સુમિUT વિત્તિ વD ) યાવત્ હે દેવાનુપ્રિયા! તે આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, મંગળ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો દેખ્યા છે, એમ કહીને (મુન્નો ગુનો અણુવ્હ) વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યો. तए णं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एअमटुं सुच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियया करयलपग्गिहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट उसभदत्तं माहणं एवं वयासी ॥१२॥ (તi સા વેવાણંવા મા6 ft) ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી (સમરસ માહUરસ ડાંતિeઋષભદત્ત બ્રાહ્મણીની પાસે (અમદં સુવા fસમ્મ) આ અર્થ સાંભળીને અને હૃદયમાં અવધારીને (હૃદ નીવ વિવા) હૃષ્ટ અને સંતુષ્ટ મનવાળી યાવત્ વિકસિત હૃદયવાળી (વરતપffહવંસનé fસરસાવત્ત મત્ય, સંગલિંદુ) * ******* 18 અ** * ******* *ફ Page #28 -------------------------------------------------------------------------- ________________ બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડી (મહત્ત માહi ā વવાણી) ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે - . ૧૨. ____एवमेयं देवाणुप्पिया! तहमेयं देवाणुप्पिया! अवितहमेयं देवाणुप्पिया! असंद्धिमेयं देवाणुप्पिया! इच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कटु ते समिणे सम्म पडिच्छइ। सम्म पडिच्छित्ता उसभत्तेणं माहणेणं सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा विरहइ ॥ १३॥ (વમેવ વેવાણુfપવા!) હે દેવાનુપ્રિયા? એ એમજ છે. (તમેયં વેવાઈપ્પા!) દેવાનુપ્રિય! તમે સ્વપ્નોનું જે ફળ કહ્યું તે તેમજ છે. ( કવિતત્વમેવં વેવાણુપ્પવા!) દેવાનુપ્રિય! તે યથાસ્થિત છે. (સંવિદમેવં વેવાણુfપૂવા!) તે સંદેહરહિત છે. (3gવમેવ તેવાપ્રવા) દેવાનુપ્રિયા! તે ઈણિત છે એટલે ફળ પામનારે ઇચ્છેલું છે, (ન્ડિયનેવં વેવાણુfપ્રવા!) દેવાનુપ્રિય! તે પ્રતિષ્ઠ છે, એટલે તમારા મુખથી પડતું જ વચન મેં ગ્રહણ કર્યું છે (વિપડિઝિયમે વેવા[[gયા) દેવાનુપ્રિય!તે ઈણિત અને પ્રતિષ્ઠ છે. (Qiણસમદેશે નહેતુમેરવત ૮) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (મિને સમ્માડિUS) તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. (સનં grછત્તા) સારી રીતે અંગીકાર કરીને (૩મત્તેvi માહો સદ્ધિ ) ઋષભદત્ત બ્રાહ્મણની સાથે (SRIભાડું માથુHSILડું મોમોmડું મંગUTI વિA3) મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી છતી રહે છે.૧૩. तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ (તેvi વાને તેvi સમUUi ) તે કાળ અને તે સમયને વિષે સૌધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠો છે. સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે (સવ ) શ નામના સિંહાસન ઉપર બેસનાર(વિવે) દેવોનો સ્વામી (વાવ) કાન્તિ વગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતો, (વનપIft) હાથમાં વજને ધારણ કરનારો () દૈત્યોનાં નગરોને તોડનારો (વિવ5) શ્રાવકની પાંચમી પડિમા સો વખત સુધી વહન કરનારો, ઇન્દ્ર પોતાના કાર્તિક શેઠના ભવમાં સો વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ઇન્દ્રનું શતક્રતું નામ છે. ઝિલિંક શેઠની કથા પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાળી, સમ્યક્તધારી, પરમ શ્રાવક કાર્તિક નામે શેઠ રહેતો હતો. તેણે શ્રાવકની પાંચમી પડિમા સો વખત વહી હતી, તેથી તેનું નામ “શતક્રતુ’ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. એક વખત તે નગરમાં એક માસનો ઉપવાસી ઐરિક નામે તાપસ આવ્યો, ત્યારે એક કાર્તિક શેઠ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ઐરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેઠ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે- જો કાર્તિક શેઠ મને પીરસે તો હું તારે ઘેર ભોજન કરું'. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેઠને બોલાવ્યો, અને કહ્યું કેમારે ઘેર આવી ઐરિકને જમાડ’. કાર્તિક શેઠે કહ્યું કે હે રાજન! હું તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ'. હવે કાર્તિક Page #29 -------------------------------------------------------------------------- ________________ ન શ્રીવલ્પસૂત્રમ્ શેઠ તે તાપસને પોતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભોજન કરતાં કરતાં ‘મેં તારું નાક કાપ્યું!' એમ સૂચવવા માટે આંગળી વડે પોતાના નાકને સ્પર્શ કરતો ચેષ્ટા કરવા લાગ્યો!. શેઠે વિચાર્યું કે-‘મેં પહેલેથી દીક્ષા લીધી હોત તો મને આવો પરાભવ સહન કરવો ન પડત'. એમ વિચારી ઘેરે આવી તેણે એક હજારને આઠ વણિકપુત્રો સાથે શ્રીમુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણશણ કરી, કાળે કરીને તે કાર્તિકશેઠનો જીવ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. બૈરિક તાપસ પણ અજ્ઞાન કષ્ટ કરી મરણ પામીને તેનું વાહન ઐરાવણ હાથી થયો. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે-‘હું પૂર્વભવમાં બૈરિક તાપસ હતો, અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે.’ એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાનાં બે રૂપ કર્યાં, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં બે રૂપ કર્યાં. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યાં, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં ચાર રૂપ કર્યાં, એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂપ વધારતો ગયો તેમ તેમ ઇન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો. પછી ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પોતાનું મૂળરૂપ કર્યું. ઇતિ કાર્તિક શેઠની કથા. વળી તે સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે सहस्तक्क् मघवं पागसासणे दाहिणढ लोगोहिवई एरावणावाहणे सुरिंदे बत्तीसविमाणसय सहस्साहिवई अरयंबरवत्थधरे आलईअमाल - मउडे नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमा णग्गले महड्डिए महजुइए महब्बले महायसे महाणुभावे महासुक्खे भासुरबोंदी पलंबवणमालधरे सोहम्मे कप्पे सोहम्मवडिंस विमाणे सुहम्माए सभाए सक्कंसि सीहासणंसि । (HFHવવવે) હજાર લોચન વાળો, ઇન્દ્રને પાંચસો દેવો મંત્રી છે, તે પાંચસો મંત્રીઓની હજાર આંખ ઇન્દ્રનું જ કાર્ય કરવા વાળી છે, તેથી તેનું વિશેષણ સહસ્રાક્ષ છે, (મઘવં) મહા મેધો જેને વશ છે, અથવા મધ નામના દેવવિશેષ જેને વશ છે એવો, (પાસાસને) પાક નામના અસુરને શિક્ષા કરનારો, (વાળિજ્જનોનો િવર્ડ) મેરુની દક્ષિણે રહેલા લોકાર્બનો સ્વામી, (RIવળાવાળું) ઐરાવણ હાથીના વાહનવાળો, (સુŘિતે) દેવોને આનંદ આપનાર, (વત્તીસવિમાણસવ સહHાહિવર્ડ ) બત્રીશ લાખ વિમાનોનો અધિપતિ, (વંદ્વવત્થરે) રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, (બાલમપ્રમત્તા-મડે), યથાસ્થાને પહેરેલાં માળા અને મુગુટવાળો (નવહેમાદ્યિત્તત્ત્વવનડનવિભિહિપ્નમા UIને) જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર, આશ્ચર્ય કરનારા, આજુબાજુ કંપાયમાન થતા, એવા બે કુંડલો વડે ઘસાતા ગાલવાલો, (મઙ્ગિ) છત્રાદિ રાજચિન્હ રૂપ મોટી ઋદ્ધિવાળો, (મદ્ગુણ) શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિવાળો, (મત્તે) મહા બળવાળો, (મહાવĀ) મોટા યશવાળો, (મહાગુમાવે) મોટા માહાત્મ્ય વાળો, (મહાતુવર્તે) મહા સુખવાળો, (માસુમોંઘી) દેદીપ્યમાન શ૨ી૨વાળો, (પતંવવળમાતરે) પંચવર્ણનાં પુષ્પોની બનાવેલી અને છેક સુધી લાંબી માળાને ધારણ કરનારો, (મોમ્મે બ્વે) સૌધર્મ નામે દેવલોકને વિષે (મોહમ્મવવડ઼િસ) સૌધર્માવસંતક નામના વિમાનમાં (સુમ્માક્ષમા) સુધર્મા નામની સભામાં (સર્વાંતિ સીહાસiસિ) શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો છે. से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणियसाहस्सीणं तायत्तीसाए तायत्तीसगाणं, चउन्हं लोगपालाणं, अट्टण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणी आणं, सत्तहं अणीआहिवईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं । 20 Page #30 -------------------------------------------------------------------------- ________________ SHRRHEARHARKHश्रीकल्पसूत्रम् MEHHREKKAKERKS वेन्द्र त्यां°४२छ?ते डेछ (सेणंतत्य) तेन्द्र सौधर्मपसोडमा (बत्तीसाए विमाणावाससयसाहस्सीणं) बनीस साप विमानो, (चठरासीए सामाणियसाहस्सीणं) शल्ति, आयुष्य मने ज्ञान द्विवन्द्र तुल्य सेवा योशी १२ सामानि हेवो, ( तायत्तीसाए तायत्तीसगाणं) गुरुस्थानीय भने प्रधान सभा मेवा तेत्रीस त्रायस्त्रिंश हेवो ( चउण्हं लोगपालाणं) सोम, यम, १२९॥ मने मुझेर से या२ सोपाल, (अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं) प्रत्ये सोण सोणार हेवीमोना परिवार सहित सेवी पा', शिवा, शयी ३, ४, यमला', अप्स। नवमि ,रोडिएीनामनी ॥6 ५८२४ी, (तिण्हं परिसाणं) बाह्य माध्यम भने अन्यत२ मेत्रए। पर्ष, (सत्तण्हं अणीआं) हाथी, घोडा, २थ', सुमट, वृषम , नया भने गंधर्व मे सात सेनामी, (सत्तण्हं अणीआहिवईणं) सात सेनामोना सात सेनापिपति (चउण्हं चउरासीणं आटरवरवदेवसाहस्सीणं) यारे દિશાઓમાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દેવો, દિશાઓના अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणिआणं देवाणं देवीण य आहेवचं पोरेवच्चं सामित्तं भट्टित्तं अहत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणे पालेमाणे महयाहयनट्टगीय-वाइअ-तंतीतलताल-तुडियघणमुइंग-पडुपडहवाइयरवेणं दिव्बाई भोगभोगाइं भुंजमाणे विहरइ॥१४॥ ___qणी छन्द्रन। त्र अने त्रीस १२ मात्म२६ हेपो, (अन्जेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणिआणं देवाणं देवीण य) वजी सौधर्म वयोमा निवास ४२ ना२।जी ५९५९॥ वैमानिदेवो भने हेवीमो (आहेवच्चं) ७५२ ४सा सर्व परिवारच्छन्द्र २६५। ४२ छ, वणी (पोरेवच्चं) सघमा परिवारमा इन्द्र अग्रेसर छ, (सामित्तं) नाय छ, (भट्टित्त) पोष.४ छ (महत्तरगत्तं ) मोटाछे, (आणाईसरसेणावच्चं कारेमाणे) नियुक्त हेवो द्वार। पोताना सैन्य प्रति महमुत आशा रावती (पालेमाणे) वणी पोते ५४॥ २॥ २तो छतi, (महयाहटनट्टगीयवाइअ-तंतीतलताल-तुडिय-यणमुइंग-पडुपडहवाइयरवेणं) क्यमisis ५९ मत। विनानुन। यतुं ॥यन; તથા વાગી રહેલ વીણા, હાથની તાળીઓ અન્ય વાજિંત્રો, મેઘની ગર્જનાની પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, मनोड२ २०६ ४२तो ढोत; तमोना मोटा नायडे (दिव्वाइंभोगभोगाइं भुंजमाणे विहरइ) विसंबंधी अतिशयवाणा भोगाने भोगवतो जेठो छ .१४. ___ इमंच णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आमोएमाणे विहरइ।तत्थणं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्ढभरहे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्वंतं पासइ। पासित्ता हट्ठ-तुट्ठ-चित्तमाणंदिए णंदिए पर (इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं) ते सौधर्मेन्द्र मा संपूर्ण युतीय नामन द्वीपने (विठलेणं ओहिणा) पोताना विस्तृत अवधिशान 43 (आभोएमाणे आमोएमाणे) होतो होतो (विहरइ) २३ छ, तत्थ ९i (तत्थ णं समणं भगवं महावीरं)त्यां श्रम। भगवान महावीरने (जंबुद्दीवे) द्वीप नामनाद्वीपने विषे (भारहे वासे दाहिणड्ढभरहे) भरत क्षेत्रमा क्षिा भरतभा (माहणकुंडग्गामे नटरे) ब्रामग्राम नामना नाम (उसभदत्तस्समाहणस्स कोडालसगुत्तसभारियाए) डाल गोत्रनापमहत्तनामना प्रामसनीमार्या (देवाणंदाए माहणीएजालंधरसगुत्ताए कुच्छिंसि) ni५२ गोत्रनी देवानहानामनी प्राllनी ५i (गब्भत्ताए वक्वंतं पासइ) fuel Gत्पन्न येता Page #31 -------------------------------------------------------------------------- ________________ *HAHARKHAHEERHश्रीकल्पसूत्रम् HEARRHEAKHA हे छ. (पासित्ता हट्ठ-तुट्ठ-चित्तमाणंदिए ) द्वेषाने ते हर्षित थयो, संतुष्ट थयो, यित्तम मानह पाभ्यो, (णंदिए परपरमाणंदिए-) हयमा हर्ष माणंदिए पीइमणे परमसोभणस्सिए हरिसवसप्पमाणहियए धाराहयकयंबसुरहिकुसुमचंचुमा लइयऊ ससियरोमकूवे वियसियवरकमलाणण-नयणे पयलियवरकडग-तुडिय-केऊ र मउड-कुंडलहार विरायंतवच्छे पालंबपलंबमाण-घोलंतभूसणधरे, ससंभमं तुरियं चवलं सुरिंदे सीहासणाओ अब्भुटेइ। अब्भुट्टित्ता पायपोढाओ पच्चोरुहइ। पचोरुहित्ता वेरुलिए-वरिटुरिट्ठ-अंजणनिउणोविअमिसिमिसिंतमणि रयणमंडियाओ पाउयाओ ओमुयइ। ओमुइत्ता एगसाडिअं उत्तरासंग ___ पाभ्यो, ५२म मानंद पाभ्यो. ( पीइमणे परमसोभणस्सिए) मनमा प्रीतिवणो थयो, ५२५ तुष्ट यिताको थयो, (हरिसवसप्पमाणहियए) हर्षनाथ विसित हयवाणो थयो, (धारा हटाकयंबसुरहिकुसुमचंचुमा लइयऊ ससियरोमकूवे) १२साहनी पाराथी सिंयामेवा वृक्षना सुगंधी पुष्पनी ४ सित भने यो रोमांयवाणो, (विद्यसियवरकमलाणण-नाणे) विसित थयेला उत्तम भगनी ४५ प्रतित थये भुज सने नेत्रवाणो, (पालियवरकडग-तुडिय-केऊर मउड-कुंडल) प्रभुना शनथी अतिशय प्रमोहने सीधे संभ्रम थवाथी, यसायमान उत्तम ४५, २५i, माध, मुगट मने सवाणो, (हार विरावंतवच्छे) २थी शोमता हयवाणो, (पालंबपलंबमाण-योलंतभूसणधरे) संजायमान मोतीन मुंबन भने यसायमान भाभूषाने पा२९॥ ४२नारो, (ससंभमं तुरियं चवलं) मा६२सडित, सने शरीर नी यपणता सहित-वेगथी (सुरिंदे सीहासणाओ अब्भुढेइ) सुरेन्द्र पोताना सिंहासनथी 68 छे. (अब्भुट्टित्ता पाटपोढाओ पच्चोरुहइ) 6४ीने पापीठ थडी नीये उतरे छ. (पच्चोरुहित्ता) उतरीने (वेरुलिए-वरिट्ठरिट्ठ-अंजणनिठणोविअमिसिमिसिंतमणि रयणमंडियाओ पाउयाओ ओमुटइ) वैडूर्य रत्न, ઉત્તમ જાતનું રિઝરત્ન અને અંજનરત્ન વડે જાણે ચતુર કારીગરે બનાવી હોયની!એવી વળી દેદીપ્યમન ચંદ્રકાંતાદિ भए। सने उतनाहि रत्नोथी ४ी, मेवानी से पाने ५थी उतारे छे. (ओमुइत्ता एगसाडिअंउत्तरासंग) ઉતારીને એકવસ્ત્રવાળું ઉત્તરાસંગ કરે છે करेइ। करित्ता अंजलिमउलिअग्गहत्थे तित्थयराभिमुहे सत्तदुपयाइं अणुगच्छइ। अणुगच्छित्ता वाम जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुंघरणितलंसि साहटु तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवेसेइ।निवेसित्ता ईंसिं पचुन्नमिइ। पञ्चुनमित्ता कडगतुडियथंभियाओ भुआओ। __ (करित्ता) २री (अंजलिमउलिअग्णहत्ये) संलिपडे थोडी (तित्थटाराभिमुहे सत्तट्ठपटाई अणुगच्छइ तीर्थं४२नी सन्मु५ सात म16 ५i nय छ! (अणुगचित्ता) ४४ने (वामं जाणुं अंचेइ) पोतानो को ढीय। यो राणे छ. (अंचित्ता दाहिणं जाणुं घरणितलंसि साहटु) को ढीयए। यो पीने ४भए। ढीयाने पृथ्वीना तल ५२ डीने (तिक्रवुत्तो मुद्धाणं धरणितलंसि निवेसेइ) पोताना मस्त नेत्र वार पृथ्वी तणे 43 छे. (निवेसित्ता इंसिं पच्चुन्नमिइ) डीने पछी पोताना शरीरने °४२। नमापे छ. (पच्चुन्नमित्ता) नावीने (कडगतुडिय/भियाओ भुआओ) साहरइ।साहरित्ताकरलयलपरिग्गहिअंदसनहं सिरसावत्तंमत्थए अंजलिंकटु एवं वयासी-॥१५॥ ४एमने बारेमाथी स्तमित थयेदी पोताना मुलमोने ४२॥ वणीने यी ४२ छे. (साहरित्ता) यी रीने Page #32 -------------------------------------------------------------------------- ________________ (રસ્તવતપfwifesi+નહંસિરસાવત્ત મત્ય, બંગાનં ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (વં વવાણી) તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો કે - ૧૫. ___ नमुत्थु णं अरिहंताणं भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं, पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरीयाणं पुरिसवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपजोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं. धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं । (નમુત્યુ નું રિહંતા) અરિહંતોને નમસ્કાર હો, કર્મરૂપી વૈરીને હણનારા હોવાથી અરિહંત કહેવાય. કોઈ ઠેકાણે “અરહંતાણં, પાઠ છે, ઇન્દ્રાદિકે કરેલી પૂજાને જે યોગ્ય હોય તે અરહંત કહેવાય, તેમને નમસ્કાર હો. કોઈ ઠેકાણે” “અરહંતાણં' પાઠ છે. પ્રભુએ કર્મરૂપી બીજનો નાશ કરેલો છે, તેથી તેમને સંસાર રૂપી ક્ષેત્રમાં ઉગવું નથી, અર્થાત્ ફરીને જન્મ લેવો નથી, તેથી તેઓ અરુહંત કહેવાય, તેમને નમસ્કાર હો. અરિહંત કેવા છે? તે કહે છે(માવંતાdi) જ્ઞાનાદિ બાર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચૌદ અર્થ છે, તે આ પ્રમાણે સૂર્ય, જ્ઞાન , માહાભ્ય, યજ્ઞ, વૈરાગ્ય ", મુક્તિ, રૂપ ૭, વીર્ય ૮, પ્રયત્ન ૯, ઈચ્છા ૧૦, લક્ષ્મી, ઐશ્વર્યા અને યોનિ . અ. ચૌદ અર્થમાંથી પહેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ બે અર્થ છોડીને બાકીના બાર અર્થવાળાં ભગથી યુક્ત. તે આવી રીતે જ્ઞાનવાળા માહામ્યવાળા સર્પ, મયૂર, બિલાડી, કૂતરા વિગેરે હમેશાંની શત્રુતા રાખનારા પ્રાણીઓના પણ વૈરને શાંત કરનારા હોવાથી યશસ્વી, વૈરાગ્યવાળા, મુકિતવાળા, સુંદર રૂપવાળા, અપરિમિત બળયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં પ્રયત્નવાળા, જગતના જીવોનો ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, ચોત્રીશ અતિશયયુક્ત લક્ષ્મીવાળા, ધર્મવાળા, ઇન્દ્રાદિ કરોડો દેવો અને રાજા-મહારાજઓ વડે સેવાતા હોવાથી ઐશ્વર્યવાળા. (બાળRTI) પોતપોતના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનારા (તિત્યaRIST) તીર્થ એટલે સંઘ અથવા પ્રથમ ગણધર, તેમના સ્થાપનારા (સર્વસંધુદ્ધાળુ) પરના ઉપદેશ વિના પોતાની મેળે જ બોધ પામેલા. (પુરતુત્તમ) અનંતા ગુણોના ભંડાર હોવાથી પુરુષને વિષે ઉત્તમ (પુરસસીહાઈi ) કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીષહોને સહન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષોમાં સિંહ સમાન (gfસવરપુંડરીવાળું) પુરુષોને વિષે ઉત્તમ સફેદ કમળ સરખાં એટલે-જેમ સફેદ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગરૂપી પાણીથી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુક્રમે તે કર્મો તથા ભોગો બન્નેને ત્યજીને નિરાળા થઈને રહે છે. (કુરિવરyiઘહત્યીf) પુરુષોને વિષે ઉત્તમ ગન્ધહસ્તી સમાન, એટલે જેમ ગન્ધહસ્તીના ગધેથી બીજા હાથીઓ નાશી જાય છે, તેમ ભગવાન્ જ્યાં-જયાં વિચરે છે ત્યાંના પવનના ગન્ધથી દુષ્કાળ, રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. (તોTHISi') ભગવાન્ ચોત્રીશ અતિશયયુક્ત હોવાથી ભવ્ય લોકોને વિષે ઉત્તમ (નોગનાAITI) ભવ્ય લોકોના નાથ, એટલે-યોગ અને ક્ષેમ કરનારા, યોગ એટલે નહિ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકનું રક્ષણ; તેઓના કરનારા (તોnfહવા) દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવોનું હિત કરનારા, (તોપવા ) મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનારા હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન (નોપોઝRIUM) સૂર્યની પેઠે સકળ પદાર્થોનો પ્રકાશ કરનારા હોવાથી લોકોમાં પ્રદ્યોત કરનારા. (માવાઈi) સાતે ભયને હરનારા હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ઇહલોકભય, મનુષ્યને દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધનવિગેરેની ચોરી થવાનો જે ભય તે આદાનભય, બહારના કોઈ નિમિત્ત બિના જે આકસ્મિક ભય તે અકસ્માડ્મય ૪, ગુજરાન ચલાવવાનો જે ભય તે આજીવિકાભય, મૃત્યુનો જે ભય તે મરણભય ૬, અપકીર્તિ થવાનો જે ભય તે અપયશભય, એ સાત ભયને હરનારા હોવાથી અરિહંત ભગવાન્ અભયને દેનારા છે. ( વવવવવાળું) શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, ( મળવવાળ) સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગને દેવાવાળા, (સરળવવાળ) સંસારથી ભય પામેલાઓને શરણ આપનારા, (ઝીવવવાળ) સર્વથા પ્રકારે જે મરણનો અભાવ તે જીવવું એટલે મોક્ષ, તેને દેવાવાળા, અથવા પ્રાણિઓ ઉપર દયાવાળા (દ્યોŪિ) ધર્મનો ઉપદેશ આપનારા (ઘમનાવાળું) ધર્મના નાયક એટલે સ્વામી ( ઘમ્નસારહીĪ) ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે ૨થ હાંકનારો માણસ ખોટે માર્ગ જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા માણસને સન્માર્ગમાં લાવનારા છે. ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે, તે ઊપર મેઘકુમારનું દૃષ્ટાન્ત મેઘકુમારનું દષ્ટાંત એક વખતે શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહ નગરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા હતા. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. તેને ધારણી નામે રાણી હતી. તેઓને મેઘકુમાર નામે પુત્ર હતો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા. દેશના સાંભળા મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઇ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ભગવાને મેઘકુમારને ગ્રહણ આસેવાના વિગેરે સાધુનો આચાર શીખવવા નિમિત્તે સ્થવિરોને સોંપ્યો. હવે રાત્રિને વિષે અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમા૨નો સંથારો સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણા પાસે આવ્યો. ત્યાં માત્ર વિગેરેને માટે જતા આવતાં સાધુઓના પગની ધૂળથી તેનો સંથારો ભરાઇ ગયો, તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ. તેથી તે વિચાર કરવા લાગ્યો કે -‘‘અહો! ક્યાં મારી સુખશય્યા અને ક્યાં આ પૃથ્વી પર આળોટવું!, આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું? માટે હું તો સવારમાં પ્રભુની રજા લઇ પાછો ઘેર જઈશ”. એમ વિચાર કરી, સવાર થતાં જ્યારે · પ્રભુ પાસે આવ્યો, ત્યારે પ્રભુએ મિષ્ટ વચનોથી બોલાવ્યો-“હે વત્સ! તેં રાત્રિએ આવું દુર્બાન ચિંતવ્યું, પણ તે વગર વિચારનું છે ; કારણ કે- આ જીવે નારકીનાં તીવ્ર દુઃખો અનેક સાગરોપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુઃખ આગળ આ દુઃખ શા હિસાબમાં છે? એવો કોણ મૂર્ખ હોય કે જે ચક્રવર્તીને ઋદ્ધિ મૂકી દાસપણ સ્વીકારે? એવો કોણ હોય કે જે ચિંતામણિ મૂકીને પત્થર ગ્રહણ કરે? હે મેઘ! નારકીનાં દુઃખનો પાર આવે છે તે મનુષ્યના દુઃખનો પાર કેમ ન આવે? તુચ્છ સુખને માટે ચારિત્ર રત્નનો ત્યાગ કરવો એ શું વીરપુરુષનું કામ છે? મરવું બેહતર છે પણ ચારિત્રનો ત્યાગ કરવો ઠીક નથી. ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફળદાયક છે. વળી તેં જ પૂર્વભવમાં ધર્મને માટે કષ્ટ સહન કર્યું હતું, તે કષ્ટથી તને આટલું ફળ મળ્યું., તે તારા પૂર્વભવની વાચ સાંભળ તું અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દંતશૂલવાળો શ્વેતવર્ણવાળો અને એક હજાર હાથણીઓનો સ્વામી એવો સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. એક દહાડો ત્યાં વનમાં દાવાનળ લાગ્યો, તેથી ભય પામીને તે હાથી ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તરસ્યો થયો, એટલામાં બહુજ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યો. 24 Page #34 -------------------------------------------------------------------------- ________________ તળાવમાં જવાના સારા માર્ગથી તે હાથી અજાણ હતો, તેથી તેમાં જતાં કાદવમાં ખેંચી ગયો, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રષ્ટ થયો. એટલામાં તેના પહેલાંના વૈરી હાથીએ ત્યાં આવી તેન દંતશૂળના ઘાતથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહાવેદના ભોગવીને એકસો વીસ વરસનું આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યો. ત્યાંથી વિધ્યાંચલ પર્વતમાં લાલ રંગવાળો ચારદંતશૂલવાળો અને સાતમો હાથણીઓનો સ્વામી એ હાથી થયો. એક વખતે દૂર સળગેલા દાવાનળને દેખીને તે હાથીને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. પછી એવા દાવાનળથી બચવા માટે તે હાથીએ ચાર ગાઉનું માંડળું બનાવ્યું તે માંડલામાં ચોમાસાની આદિમાં તથા અંતમાં જે કાંઈ ઘાસ વેલાઓ વિગેરે ઊગે તે સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખે. હવે એક વખતે તે જ વનમાં દાવાનળ લાગ્યો, તેથી સઘળા વનવાસી જીવો ભયથી તે માંડલામાં આવી ભરાયા. તે હાથી પણ જલ્દી માંડલામાં આવ્યો માંડલામાં તલ જેટલી પણ જગ્યા રહી નહિ. આ વખતે તે હાથીએ પોતાના શરીરને ખજવાળવા માટે એક પગ ઉંચો કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સંકડાશ હોવાથી તે જગ્યાએ સસલાને જોયો. તેથી દયા લાવીને અઢી દિવસ સુધી એવીજ રીતે પગ ઉંચો ધરી રાખ્યો. પછી જ્યારે દાવાનળ શાંત થયો ત્યારે સઘળા જીવો પોત પોતાને સ્થાન કે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીનો પગ ઝલાઈ જવાથી પગની બધી રગ બંધાઈ જવાથી, જેવો તે પગ નીચો મૂકવા ગયો કે તુરત પૃથ્વી પર પડી ગયો. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડિત થઈને, દયામય રહીને, સો વરસનું આયુષ્ય સંપૂર્ણ કરીને શ્રેણિક રાજાની ધારણી નામે રાણીની કૂખેતું પુત્રપણે ઉત્પન્ન થયો છે. હે મેઘકુમાર!તેં તિર્યંચના ભવમાં પણ ધર્મને માટે આવું કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયો, તો ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે તેનો વિચાર કર. હે મેઘ! તિર્યંચના ભવમાં તો તું અજ્ઞાની હતો છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ગણકારી નહિ, તો અત્યારે જ્ઞાન પામીને પણ જગવંદનીય એવા સાધુઓના ચરણથી અફળાતો છતાં શા માટે દૂભાય છે? તે સાધુઓ તો જગતને વંદનીય છે. એમના ચરણની રજ તો પુણ્યવાન જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુઃખ ન આણવું.” એ પ્રમાણે પ્રભુનું કહેલું સાંભળીને મેઘકુમારને જાતિસ્મરણ થયું. પોતાના પૂર્વના બન્ને ભવ સંભારીને મેઘકુમારને વૈરાગ્ય થયો, અને પ્રભુને નમીને બોલ્યો કે-“હે નાથ! હે સ્વામી! આપ ચિરકાળ જયવંતા વર્તો. જેમ ઉન્માર્ગે જતા રથને કુશલ સારથિ ખરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ! આપે મારો ઉદ્ધાર કર્યો.” એવી રીતે પ્રતિબોધ પામેલો મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયો. અને એવો અભિગ્રહ લીધો કે-આજથી મારે બે નેત્રો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ ન કરવી. એવો યાવજીવ સુધીનો અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. આવી રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે. ઈતિ મેઘકુમાર દૃષ્ટાંત. પ્રથમ વ્યાખ્યાનું સમાપ્ત.... ॥ अथ प्रथम व्याख्यानम् समाप्तम॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ **********(શીવPસ્વરૃણભકરસ ક્રમ ॥अथ द्वितीयं व्याख्यानम् ॥ ___ धम्मवरचाउरंतचक्कवट्टीणं दीवो ताणं सरणं गई पइट्ठा अप्पडिहयवरनाण-दंसणधराणं वियट्टछउमाणं, जिणाणं जावयाणं तिन्नाणं । વળી શ્રી અરિહંત ભગવાન કેવા છે?તે કહે છે (ઘમ્મરવાસંતવવિઠ્ઠi) ધર્મોને વિષે શ્રેષ્ઠ એવા ચાતુરંત ચક્રવર્તી સમાન. જેમ ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ ભગવાન્ પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળા હોવાથી ચક્રવર્તી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારા. (તીવો) સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, (તા) અનાર્યોનો નાશ કરી રક્ષણ કરનાર, (HRM) કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને શરણ છે, (બ) પ્રાણીઓને ગતિ છે, દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશરો લે તે ગતિ કહેવાય, (પ) સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનો આધાર. (Autવરનાણ-વંસTઘRIC) અમ્બલિત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા (વિવUSમા) નિવૃત્ત થયાં છે છ% એટલે ઘાતિકર્મો અથવા સંસાર જેઓથી, એવા (fTIG) રાગ-દ્વેષને જીતનારા લગાવવા) ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા (તિનાળ) ભવસમુદ્રને તરનારા (તા૧TVi) ભવ્ય પ્રાણીઓને तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं सव्वाण्णूणं सव्वदरिसीणं, सिवमयलमरुअमणंत मक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं । नमुत्थुणं समणस्स भगवओ महावीरस्स आइगरस्स चरमतित्थयरस्स पुवतित्थयरनिद्दिट्ठस्स તારનારા (લુદ્ધ) જીવાદિ તત્ત્વોને જાણનારા (વહિવા) બીજા પ્રાણિઓને તત્ત્વોનો બોધ આપનારા (મુના) બાહ્ય અને અન્યન્તર પરિગ્રહ રૂપ બંધનથી, અથવા કર્મબંધનથી મુક્ત થયેલા (મોઝTI) બીજાઓને તે બંધનથી મુકાવનારા (વ્હાઈપૂUT) કેવળજ્ઞાન વડે સઘળું જાણનારા, (ધ્વસિસી) કેવળદર્શન વડે સઘળું જોનારા, (fસવમવલમમત મવસ્વામQાવીઠમપુORIવિત્તિગિફુનામહં 8ા સંપત્તાનો ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંતા પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત, પીડારહિત, અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા નમો નIM fકામવાdi) તથા જીતેલ છે કર્મો રૂપી વૈરીઓનો ભય જેઓએ એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર હો. એવી રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા બાદ સૌધર્મેન્દ્રશ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે?-(નમુત્યુસમમ વખોમહાવીરH) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હો. મહાવીર પ્રભુ કેવા છે. (ાળRH) પોતાના તીર્થની અપેક્ષાએ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની આદિ કરનારા (પરમતત્યવસ) છેલ્લા તીર્થંકર जाव संपाविउकामस्स।वंदामिणं भगवंतं तत्थ गयं इह गए, पासउ मे भगवंतत्थ गए इह गयं ति कटु समणं भगवं महावीरं वंदइ नमसइ। वंदित्ता नमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सन्निसण्णे तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो अयमेयासवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था ॥१६॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘મક**→*******(સીવPપૂ ણમ કરે * *** (પુત્વતિ૭ નિદિY) ઋષભદેવ વિગેરે પૂર્વતીર્થકરોએ વર્ણવેલા (નાવ સંપવિરામસ) યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા (વંતાન માવંતં તત્યવિંગણ) અહીં રહેલો હું, ત્યાંદેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતાને વંદન કરું છું. (૩માવંતા ગણ38ગતિવરુદું) ત્યાં રહેલા ભગવાનું અહિં રહેલો મને પોતાના જ્ઞાન વડે દેખો, એ પ્રમાણે કહીને (સમાં માલંમKાવી વંડુ નર્મH3) શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (વંહિતા નમતા) વંદન અને નમસ્કાર કરીને (શાસગવતિ પુત્યમિમુદ્દે નિસ) ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠો. (ત )ત્યાર પછી તH Hવસ્તા સેવિંડHવેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે કેન્દ્રને (વયવે) આવા સ્વરૂપનો (કાત્વિ) આત્માને વિષે થએલો (વિંતિ) ચિંતવન સ્વરૂપ (પત્યિD) અભિલાષા રૂપ (મો) મનમાં થયેલો-વચનથી પ્રકાશિત નહિ કરેલો (સંપે સમુપ્પષ્ણત્યા) સંકલ્પ ઉત્પન્ન થયો. ૧૬. . न खलु एयं भूयं, न एयं भव्वं, न एयं भविस्सं, जंणं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा, अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिदकुलेसु वा किवणकुलेसु वा भिक्खागकुलेसु वा माहणकुलेसु वा, आयाइन्ति वा आयाइस्सन्ति वा ॥२।२।१७ ॥ ઇન્દ્રને શું સંકલ્પ થયો? તે કહે છે- (ન રવનુ વે મૂઈ) ખરેખર ભૂતકાળે એવું કોઈ વખત થયું નથી (ન ઘં મā) વર્તમાન કાળે એવું થતું નથી, (નર્વમવિí નં ) વળી ભવિષ્યકાળમાં પણ એવું થશે નહિ કે- (ઝરિહંતા વા) તીર્થંકરો (વવવવવા ) ચક્રવર્તીઓ (વહેવા વા) બળદેવો (વાસુદેવા વા) અને વાસુદેવો (મંતpજો વા) શૂદ્રકુળોમાં (પંતqને વા) અધમકુળોમાં (તુચ્છને વા) થોડા કુંટુંબવાળા કુળોમાં (વિવુંને વા) નિર્ધનકુળોમાં વિMqpભેસુ વ) કૃપણકુળમાં (fમવરવાળp; વ ) ભીખ માગી આજીવિકા ચાલવનારા ભાટ ચારણ વિગેરે ભિક્ષુકકુળોમાં (માળવુસુવા) તથા બ્રાહ્મણકુળોમાં, તેઓને ભિક્ષાવૃત્તિવાળા હોવાથી નીચકુળવાળા ગણાય છે. (બાવાડુસુવા) ભૂતકાળમાં આવ્યા હોય, (બાવાન્તિવા) વર્તમાનકાળમાં આવતા હોય (ાવારૂત્તિ વા) અને ભવિષ્યકાળમાં આવવાના હોય. એટલે ઉપર બતાવેલા કુળોમાં તીર્થકર વિગેરે આવ્યા-આવે કે આવશે એ વાત બની નથી, બનતી નથી, તેમ બનશે પણ નહિ. ત્યારે કેવા કુળોમાં તીર્થકર વિગેરે આવે? તે કહે છે एवं खलु अरिहंता वा चक्कवटी वा बलदेवा वा वासुदेवा वा , उग्गकुलेसुवा भोगकुलेसुवा रायन्नकुलेसु इकखागकुलेसु वा खत्तियकुलेसु हरिवंसकुलेसु वा, अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइ कुलवंसेसु ગાયાફિંસુ વા નાયાસત્તિ વા . ૨ા રૂા ૧૮ || (ર્વવતુ ઉતા વા વવવવવ વા વહેવા વા વાસુદેવા વા) નિશ્ચયથી તીર્થકરો ચક્વાર્તાઓ બલદેવો અને વાસુદેવો (ાવુસુ વા) શ્રીષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપાયેલા ઉગ્રકુળોમાં (મોવુ વા) શ્રી ઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભોગકુળોમાં (વનpને!) શ્રી ઋષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળોમાં (વટવા વિટનેસુ વા) શ્રી ઋષભદેવનો વંશ જે ઇક્વાકુ, તે વંશમાં થયેલા માણસોના કુળોમાં (વવિ4) શ્રી ઋષભદેવે પ્રજાલોકો તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુળોમાં (હરિવંશપુને વા) હરિવંશકુળોમાં (બનાવેલું વા તહUTPસુવિઘગાવ ) તથા શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત કુળ વિગેરે બીજા પણ તેવા પ્રકારના Page #37 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુળવાળા વંશોમાં; મોસાળનો શુદ્ધપક્ષ તે શુદ્ધજાતિ કહેવાય, અને પિતાનો શુદ્ધ પક્ષ તે શુદ્ધકુળ કહેવાય (બાવાડુંનું વા) આવ્યા હતા (ખાવાન્ત વા) આવે છે (કાવારસન્તિ વા) અને આવશે.૧૮. अत्थि पुण एसे वि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं वइक्कंताहिं समुप्पञ्जइ। (ત્યિ સે વ માવે તો છેવમૂહ) પરંતુ લોકોમાં અચ્છેરાં રૂપ એટલે આશ્ચર્યરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે અચ્છેરાં (અતાર્કિંડruળી-કોfulીર્દિ વવવંતાર્દિસમુL$) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. આ અવસર્પિણી દસ અચ્છરાં થયાં છે, તે નીચે પ્રમાણે " उवस्सग्ग' गब्भहरणं', इत्थीतित्थं ,अभाविआ परिसा, कण्हस्स अवरकंका', अवयरणं चंद - सूराणं ॥१॥ हरिवंसकुलुप्पत्ती', चमरुप्पाओ' य अट्ठसयसिद्धा' અસંખયાળ પૂar ", સ વિ સાંતેજ શનિ ૨ શ્રી મહાવીર સ્વામીને કેવી અવસ્થામાં પણ ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત પર્ષદા, એટલે મહાવીર તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ થવી, કૃષ્ણનું અપરકંકામાં ગમન, ચન્દ્ર અને સૂર્યનું મૂળ વિમાને ઉતરવું, હરિવંશકુળની ઉત્પત્તિ, ચમરેન્દ્રનો ઉત્પાત એટલે ઉંચે જવું, એક સમયે એકસો ને આઠનું સિદ્ધ થવું અને અસંયતિઓની પૂજા, એ દસ અચ્છેરાં અનંત કાળે થયાં છે.” પહેલું અચ્છેરું- શ્રીવીરપ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો તે આવી રીતે એક વખતે શ્રીવીરપ્રભુ વિચરતા થકા શ્રાવસ્તી નગરીમાં સમોસર્યા. તે સમે ગોશાળો પણ હું જિન છું' એમ લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરતો થકો તે જ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી કે, શ્રાવસ્તી નગરીમાં તો એકી વખતે બે જિનો વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે, હે ભગવાન! પોતાને જિન કહેવરાનાર આ બીજો કોણ છે? પ્રભુએ કહ્યું કે-“હે ગૌતમ! એ માણસ જિન નથી, પણ સરગણ ગામના રહેવાસી સંખલિ નામના માણસની સુભદ્રા નામે સ્ત્રીની કુક્ષિએ જન્મેલો ગોશાળો છે. ઘણી ગાયોવાળી બ્રાહ્મણીની ગોશાળામાં તે જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાળો પડ્યું છે. મારી છબસ્થ અવસ્થામાં છ વરસ સુધી તે મારી સાથે વિચરી, મારા જ શિષ્ય તરીકે તે રહી, મારી પાસેથી કાંઈક બહુશ્રુત થઈને પોતાને ફોગટ જિન કહેરાવે છે. આવું ભગવંતનું વચન સાંભળીને લોકોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાળો જિન નથી. આ વાત નગરીમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાળાને ગુસ્સો ચડ્યો. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગોચરીએ ગયો હતો, તેને ગોશાલે કહ્યું કે“હે આણંદ! તું એક દૃષ્ટાંત સાંભળ- કેટલાંક વેપારીઓ પૈસો મેળવા માટે ગાડાઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરીને પરદેશ ચાલ્યા. ચાલતાં ચાલતા એક જંગલમાં પેઠા. ત્યાં કોઈ સ્થળે પાણી ન મળવાથી બહુ તરસ્યા થયા, તેથી પાણીની તપાસ કરવા લાગ્યા. એવામાં તેઓએ ચાર રાફડાના ટેકારાઓ જોયા. રાફડાની ચારે તરફ લીલું ઘાસ ઉગેલું જોઈ તેઓને નિશ્ચય થયો કે, રાફડામાં પાણી હોવું જોઈએ. પછી તેઓએ એક ટેકરો ખોદ્યો, તેમાંથી ઘણું પાણી નીકળ્યું. તે પાણી પીવાથી તેઓની તરસ છીપી, વળી પોતાની પાસેનાં વાસણો પણ પાણીથી ભરી લીધાં. પછી એક વૃદ્ધ માણસે કહ્યું કે- “આપણું કામ સિદ્ધ થયું છે, માટે હવે બીજો ટેકરો ખોદશો નહિ, એમ છતાં પણ તેઓએ બીજો ટેકરો ખોદ્યો, તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વાર્યા છતાં તેઓએ ત્રીજો ટેકરો ખોદ્યો, તેમાંથી રત્નો નીકળ્યાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ ************(જીવPપૂqણમક કકકકકક કકક*અસ્તરે ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું કે-ભાઈઓ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યાં, હવે ચોથો ટેકરો ખોદશો નહિ. જો ખોદશો તો તેમાં મને ઠીક જણાતું નથી. માટે આ બૂઢાનું કહ્યું માનો અને હવે રસ્તો પકડો'. આ પ્રમાણે વારવા છતાં તે વૈરીઓએ અત્યંત લોભને વશ થંઈ ચોથો ટેકરો પણ ખોદ્યો. તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળ્યો. તે સર્વે ક્રોધથી રાફડા ઉપર ચડી, ચારે તરફ દૃષ્ટિ ફેંકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા. હવે તે વેપારીઓને હિતોપદેશ આપી વારવાવાવાળો પેલો વૃદ્ધ માણસ તો ન્યાયી હતો, તેથી તેના ઉપર અનુકંપા આવવાથી વનદેવતાએ તેને જીવતો પોતાને સ્થાનકે પહોંચાડ્યો. એવી રીતે હે આણંદ! તારો ધર્માચાર્ય આટલી બધી પોતાની સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઈને જેમ તેમ મારી નિંદા કરી, મને ક્રોધ ચડાવે છે. તેથી હું મારા પોતાના તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટે જ ચાલ્યો છું. માટે જા, તું જલ્દી જઈને તેને આ સઘળો વૃત્તાંત નિવેદન કર. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપજે, તેથી તું તો ન્યાયી હોવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હું તને જીવતો રાખીશ'. આ પ્રમાણે સાંભળી આણંદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે જલ્દી આવીને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું કે-“આ ગોશાળો આવે છે, તેથી આણંદ! તમે સાધુઓ તુરતમાં આડા અવળાં ચાલ્યા જાઓ. વળી ગૌતમ વિગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે'. તેઓએ તેમ કર્યા બાદ ગોશાળો ભગવંતની પાસે આવ્યો, અને બોલ્યો કે “અરે કાશ્યપ! તું એમ કેમ બોલ્યા કરે છે, કે, આ ગોશાળો તો મખલિનો પુત્ર છે. તે તારો શિષ્ય તો મૃત્યુ પામ્યો છે, હું તો બીજો જ માણસ છું. પરંતુ તે ગોશાળાના શરીરને પરિષદો સહન કરવામાં સમર્થ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને વચમાં ઉત્તર દેવા લાગ્યા. તેથી ગોશાલે ગુસ્સે થઈ તેઓ બન્ને ઉપર તેજોલશ્યા મૂકીને તેઓને બાળી નાખ્યા. તે બે સાધુઓ કાળે કરી સ્વર્ગમાં ગયા. પ્રભુએ ગોશાળાને કહ્યું કે-“હે ગોશાળા ! કોઈ ચોર ચોરી કરતાં માણસોના ટોળાંમાં સપડાઇ ગયો, તે વખતે કિલ્લો પર્વત કે ગુફા જેવું છુપાવવાનું સ્થાન ન મળવાથી પોતાની આંગળી અથવા તણખલા વડે પોતાને છુપાવે તો તેથી શું તે છુપાઇ શકે? એવી રીતે તું પણ જેમ તેમ બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે, તેથી શું તું છુપાઈ શકીશ? તું તેજ ગોશાળો છે, બીજો કોઈ નથી, ફોગટ શા માટે તારા આત્માને છુપાવે છે?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવંતે કહ્યાછતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર પણ તેજોવેશ્યા મૂકી, પરંતુ તે તેજોવેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને ગોશાળાના જ શરીરમાં દાખલ થઈ. તેને લીધે તેનું આંખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાત્રિએ મરણ પામ્યો. તેજોવેશ્યાના તાપથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીખંડ ઝાડો રહ્યો. શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતાં ઉપસર્ગ થયો એ અચ્છેરું થયું.૧.” બીજું અચ્છેરું- ગર્ભહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું. તે પહેલાંના કોઈ પણ જિનેશ્વરને થયું નથી પણ શ્રી વીરપ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં થયું છે, એ અચ્છેરું થયું.૨ - ત્રીજું અચ્છેરું- સ્ત્રી તીર્થકર. એવો નિયમ છે કે, તીર્થંકર પુરુષો જ હોય છે, કદાપિ સ્ત્રી ન હોય. પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજની મલ્લિ નામે કુંવરીએ ઓગણીસમા તીર્થંકરરૂપે થઈને તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ૩. Page #39 -------------------------------------------------------------------------- ________________ અકસ્મશ્રીવાસ્વપૂર્ણ અસર કરે ચોથું અચ્છેરું-અભાવિત પર્ષદા એટલે તીર્થંકરની દેશના નિષ્ફળ થવી. તીર્થકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાન પામ્યા બાદદેવોએ રચેલા પહેલા સમવસરણની અન્દર દેશના દીધી, છતાં કોઈને વિરતિ પરિણામ થયો નહિ, એ અચ્છેરું થયું.૪. પાંચમું અચ્છેરું - દ્રૌપદી માટે નવમા વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આ રીતેએક દિવસ પાંડવોની ભાર્યા દ્રોપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે તેણીએ નારદને અસંયતિ જાણીને ઉભા થઈ સામે આવવું' વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું.' એમ વિચારી નારદ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીનો રાજા પૌોત્તર સ્ત્રીઓમાં અત્યન્ત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું. તેથી પોત્તરે દ્રોપદી ઉપર અનુરાગી થઈ, પોતાના મિત્ર એક દેવ પાસે તેણીનું હરણ કરાવી, પોતાના અન્તઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પોતાનું સતીપણું જાણ્વી રાખ્યું. હવે પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી. તેથી તેણે ઘણે સ્થળે શોધકરાવી, પણ પત્તો લાગ્યો નહિ. એટલામાં નારદને મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. પછી કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડવોના રથ તરી ગયા. અને પછી અમરકંકામાં જઇ, નરસિંહનું રૂપ કરી, કૃષ્ણ પક્વોત્તર રાજાને જીત્યો. દ્રૌપદીના વચનથી તેને જીવતો છોડ્યો. દ્રૌપદીને સાથે લઇ પાછા ફરતાં કૃષ્ણ પોતાનો શંખ ફૂક્યો, તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું. અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરને પૂછયું, ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું. આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઇ તુરત સમુદ્રને કાંઠે આવ્યો, અને પોતાનો શંખ ફૂંક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃષ્ણ પણ પોતાનો શંખ ફૂક્યો, તે બન્ને વાસુદેવના શંખનાદો મળ્યા. આવી રીતે પહેલા કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું. પ. છઠું અચ્છેરું - કૌશંબી નગરીમાં ભગવાન્ શ્રી મહાવીરને વાંદવા માટે સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાનો સાથે ઉતર્યા હતા, એવું કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું ૬. સાતમું અચ્છેરું - હરિવંશ કુળની ઉત્પત્તિ. તે આવી રીતે -કૌશંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની વનમાળા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાળી દેખી અન્તઃપુરમાં બેસાડી દીધી. તેથી તે શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો છે, જેને દેખે તેને ‘વનમાળા, વનમાળા' કહી ને બોલાવવા લાગ્યો. કૌતુકપ્રિય લોકો અને બાળકોથી ઘેરાએલો તે ગાંડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો, અને ‘વનમાળા, વનમાળા' પોકારવા લાગ્યો, ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાળાએ તેને દેખ્યો. ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, “આપણે આ કામ અનુચિત કર્યું, આપની વિષય લાલસીની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જિંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા?”. આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાને યોગે તેઓ ઉપર વિજળી પડવાથી તેઓ બન્ને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયા. હવે રાજા અને વનમાળા મરી ગયા જાણી વીરકને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે –“ઠીક થયું, પાપીઓને પાપ નડ્યું'. ધીરે-ધીરે વીરક ડાહ્યો થઈ ગયો. ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે Page #40 -------------------------------------------------------------------------- ________________ બન્ને યુગલિયાને જોઈ ચિંતવવા લાગ્યો કે “અરેરે! આ બન્ને મારા પૂર્વભવના વૈરી યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે, અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભોગવશે. મારા વૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાડું જેથી દુઃખ પામે', એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિ વડતે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં. અને આ ભરતક્ષેત્રમાં લાવીને રાજ આપી સાત વ્યસન શીખવાડ્યા. તે બેનાં નામ ‘હરિ' અને હરિણી’ એમ પ્રસિદ્ધ કરીને, પોતાના પૂર્વભવના વૈરીઓને માંસ, મદિરાદિ સાત વ્યસનોમાં આશક્ત કરીને વ્યંતર ચાલ્યો ગયો. તે બન્ને સાતે વ્યસન સેવી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે માણસો થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું, તથા યુગલિયાનું નરકે જવું, એ સઘળું અચ્છેરારૂપ જાણવું ૭. આઠમું અચ્છેરું- અસુરકુમારોના ઇન્દ્ર અમરેન્દ્રનું ઉચે જવું. તે આ રીતે પૂરણ નામનો ઋષિ તપ તપીને ચમરેન્દ્રથયો. નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેલા તેણે ગુસ્સે થઈ, ભગવાન શ્રી મહાવીરનું શરણ લઇ, ભયંકર રૂપ કરી, લાખ યોજન શરીર કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઇ, ગર્જના કરી તે પરિઘને ચારે તરફ ઘુમાવતો શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઉંચે ગયો; અને સૌધર્મા વસંતક વિમાનની વેદિકામાં પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. તેથી શકે પણ દ્ધ થઈ તેના તરફ જાજવલ્યમાન વજ છોડયું. તેથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુવીરના ચરણ કમળમાં આવી પડ્યો. ત્યાર પછી શકે તે વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી, તીર્થંકરની આશાતનાના ભયથી તુરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ છેટું હતું તેવામાં સંહરી લીધું. અને ચમરેન્દ્ર ને કહ્યું કે- “આજ તો ફક્ત પ્રભુની કૃપાથી જ તને છોડી દઉં છું' એમ કહીને તેને છોડી દીધો. એવી રીતે ચમરેન્દ્રનું જે ઉર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું,૮. નવમું અચ્છેરું- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં સિદ્ધ થયા. તે આ પ્રમાણે- શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણુ પુત્રો, અને ભરતના આઠ પુત્રો, એમ ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું ૯. દસમું અચ્છેરું-અસંયતિઓની પૂજા. આરંભ- પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણો વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાળમાં થઈ છે. હમેશાં સંયતિજ પૂજાય છે, પણ આ અવસર્પિણીમાં અસંયતિઓની પણ પૂજા થયેલી છે, એ અચ્છેરું થયું ૧૦. આ દસે અચ્છેરાં અનંત કાળ ગયા બાદ આ અવસર્પિણીમાં થયાં છે. એવી જ રીતે કાળનું તુલ્યપણું હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ ઐરાવતોમાં પ્રકારોતરે દસ-દસ અચ્છેરાં જાણી લેવાં. હવે આ દસ અચ્છેરાં કયા કયા તીર્થકરના તીર્થમાં થયાં છે તે જણાવે છે- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવના તીર્થમાં જાણવું. હરિવંશની ઉત્પત્તિ શ્રીશીતલનાથના તીર્થમાં જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું. સ્ત્રીનું તીર્થંકર થવું તે શ્રીમલ્લિનાથના તીર્થમાં જાણવું. અસંયતિઓની પૂજા શ્રીસુવિધિનાથના તીર્થમાં જાણવી. બાકીના-ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પર્ષદા, અમરેન્દ્રનું ઉંચે જવું, તથા સૂર્ય ચન્દ્રનું મૂળ વિમાને ઉતરવું, એ પાંચ અચ્છેરાં શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં જાણવાં. વળી તે શક્રેન્દ્ર વિચારે છે કે – અમરરરરરરરકમમમમમ અમ(31) નમક અસમરઅસફર કરૂનમ Page #41 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅ ++++++પીવDqQR +******* नागुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइस्स उदएणं (નાગુત્તરવાહમ્મ) સંજ્ઞા વડે નીચ ગોત્ર નામનું જે કર્મ, કેવું?તે કહે છે- (અવસ્વરૂ) જેની સ્થિતિનો ક્ષય થયો નથી (વેH QUI) જેનો રસ અનુભવ્યો નથી એટલે વેદ્યો નથી (ગળUOTH) તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યાં નથી એવા પ્રકારના નીચ ગોત્ર નામના કર્મના ઉદએ) ઉદયથી શ્રી મહાવીર તીર્થકર નીચગોત્રમાં બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તે નીચ ગોત્ર ભગવાને સ્થૂળ સત્યાવીસ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું, તે આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના સત્યાવીશ ભવ પહેલા ભવમાં વીરપ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો. તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાષ્ટ માટે વનમાં ગયો. બપોર વખતે સેવકોએ ભોજન તૈયાર કર્યું, ત્યારે તેને વિચાર થયો કે“અહો! આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારું. એમ વિચારી ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં સાર્થથી ભૂલા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઇ તે બહુ ખુશી થયો, અને “અહો! હું કેવો ભાગ્યશાળી કે ભોજન વખતે આવા સુપાત્ર સાધુઓનો મને સમાગમ થયો’ એમ વિચારી, રોમાંચિત થઇ, તે સાધુઓને વિપુલ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાસે જઈ, નમસ્કાર કરીને કહ્યું કે- “હે મહાત્માઓ! પધારો, હું આપને રસ્તો બતાવું છું. એમ કહી સાધુઓ સાથે ચાલ્યો. માર્ગમાં ચાલતાં સાધુઓએ તેને યોગ્ય જાણી, એક વૃક્ષ નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમકિત પામ્યો. હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાળી માનતો થકો સાધુઓને વંદન કરી પોતાને ગામ આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતે પંચ પરમેષ્ટીના નમસ્કારપૂર્વક મૃત્યુ પામ્યો (૧) (૨) બીજે ભવે સૌધર્મકલ્પમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. (૩) ત્યાંથી ચ્યવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીનો મરીચિ નામે પુત્ર થયો. મરીચિને વૈરાગ્ય થવાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અંગો ભણ્યો. એક દિવસ ઉનાળામાં તાપ આદિકથી પીડિત થઇ વિચારવા લાગ્યો કે - “સંયમનો ભાર તો બહુજ આકરો છે, હું તેને વહન કરવાને શક્તિમાન નથી, વળી આ છોડીને ઘેર જવું એ પણ ઠીક નથી'. એમ વિચારી તેણે નવીન જાતનો વેષ રચ્યો, તે આ પ્રમાણે“સાધુઓ તો મનદંડ, વચનદંડ અને કાયદંડ, એ ત્રણ દંડથી વિરત થયેલા છે, હું ત્રણ દંડથી વિરત નથી, માટે મારે ત્રિદંડનું ચિન્હ રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે, તેમ રાગ-દ્વેષ વર્જેલા હોવાથી ભાવથી પણ મુંડિત થયેલા છે, હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી રાખી હજામત કરાવીશ. સાધુઓને સર્વ પ્રાણાતિપાતાહિકથી વિરતિ છે, હું તેવો નથી, માટે સ્થૂળ પ્રાણાતિપાતાદિકથી વિરતિ પાળીશ. સાધુઓ શીયળ રૂપ સુગંધીથી વાસિત થયેલા છે, હું તેવો નથી, માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહરિહત છે, હું મોહથી આચ્છાદિત થયેલો છું, માટે હું છત્ર રાખીશ. સાધુઓ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનાર છે, હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાયરહિત છે, હું તો કષાયસહિત છું; તેથી હું રંગેલાં-ભગવાં કપડાં પહેરીશ; સાધુઓ સ્નાનથી વિરતીવાળા છે, પણ હું તો પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ''. એવી રીતે તેણે પોતાની જ બુદ્ધિથી Page #42 -------------------------------------------------------------------------- ________________ અજમરૂઆક્રમકશ્રીપરડૂણનું મકાન અઅઅઅર પરિવ્રાજકનો વેષ નીપજાવ્યો. તેને આવા વિચિત્ર વેષવાળો જોઈને લોકો ધર્મ પૂછવા લાગ્યા, પણ તેઓની આગળ મરીચી તો સાધુધર્મની પ્રરૂપણા કરતો, અને પોતાની દેશનાશક્તિથી અનેક રાજપુત્રાદિકોને પ્રતિબોધી પ્રભુ પાસે મોકલી દીક્ષા અપાવતો. વળી તે પ્રભુની સાથે જ વિચરતો. એક વખત ભગવાન્ વિચરતાં વિચરતાં અયોધ્યામાં સમવસર્યા. પ્રભુને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછયું કે- “હે સ્વામિન્! આ પર્ષદામાં કોઈ એવો જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચોવીસમો તીર્થંકર થવાનો હોય? પ્રભુએ ઉત્તર આપ્યો કે-“ભરત! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્પિણીમાં વીર નામનો ચોવીસમો તીર્થંકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકનામની રાજધાનીમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થશે, વળી આજ ભરતક્ષેત્રમાં પોતાના નામના નગરનો સ્વામી ત્રિપૃષ્ઠ નામનો પહેલો વાસુદેવ થશે”. આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રોમાંચિત થયેલા ભરત મહારાજા મરીચિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પછી તેણે સ્તુતિ કરી કે-“હે મરીચિ! આ દુનિયામાં જેટલા લાભો છે તેટલા તમે જ મેળવ્યા છે. કારણ કે-તમે વીર નામના ચોવીશમાં તીર્થકર, પ્રિયમિત્ર નામના ચક્રવર્તી, અને ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થશો”. આ પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કહ્યું કે- “હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી; પણ તમે છેલ્લાં તીર્થકર થશો, તેથી વંદન કરું છું, કારણ કે-વર્તમાન તીર્થંકરની જેમ ભાવી તીર્થંકર પણ વંદનને યોગ્ય છે”. ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરીને ભરત મહારાજા પોતાને સ્થાનકે ગયા. હવે મરીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયો, અને ત્રણ વાર પગ સાથે હાથનું આસ્ફાલન કરીને નાચતો બોલવા લાગ્યો કે "प्रथमो वासुदेवोऽहं, मूकायां चक्रवर्त्यहम्। चरमस्तीर्थराजोऽहं, ममाऽहो ! उत्तमं कुलम् ॥१॥" आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तीनाम् पितामहो जिनेन्द्राणां, ममाऽहो! उत्तमं कुलम' ॥१॥ હું પહેલો વાસુદેવ થઇશ, હું મૂકા નગરીમાં ચક્વર્તી થઈશ, તથા હું છેલ્લો તીર્થંકર થઇશ, અહો! મારું કુળ અતિ ઉત્તમ છે. હું વાસુદેવોમાં પહેલો થઇશ, વળી મારા પિતા પણ ચક્રવર્તીઓમાં પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો! મારું કુળ અતિ ઉત્તમ છે”. એવી રીતે મરીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. કહ્યું છે કે“નતિ-નામ-કુર્ત-વ-વત્ત-1-તપશુત: સર્વર મરંપુરસ્વનિ, રીનાનિ નામ નર:” ૨ - “જે માણસ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે, તે માણસને તે જાતિ આદિ હીન મળે છે.” હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતો હોવાં છતાં આગળની પેઠેજ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતો. એક દહાડો તેને શરીરે કાંઈક માંદગી થઈ આવી, પણ તે અવિરતિ હોવાથી તથા તેનો વેષ જુદો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ. ત્યારે તે વિચારવા લાગ્યો કે-“અરેરે! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છા ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે છે? માટે હવે હું નીરોગી થાઉં ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું જેથી આવે વખતે કામ આવે”. પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દહાડો કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું કે – “કપિલ! સાધુ પાસે જા, અને મોક્ષપદનો અદ્વિતીય હેતુ એવો મુનિમાર્ગ સ્વીકાર’. પણ કર્મના Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉદયને લીધે મુનિમાર્ગથી પરામુખ બનેલા કપિલે કહ્યું કે હું તો તમારી જ પાસે દીક્ષા લઇશ, જો મુનિમાર્ગ જ મોક્ષનો હેતુ હોય તો તમે આ પરિવ્રાજકનો વેષ કેમ સ્વીકાર્યો?” મરીચિએ કહ્યું કે - કપિલ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિઓ તો મન વચન અને કાયના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી' ઇત્યાદિ પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું- સ્વામી! શું તમારા મનમાં ધર્મ નથી જ! ત્યારે મરીચિએ વિચાર્યું પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું-સ્વામી! શું તમારા મનમાં ધર્મ નથી જ!' ત્યારે મરીચિએ વિચાર્યું કે ખરેખર, આ ભારે કર્મી હોવાથી જિનેન્દ્ર પ્રરૂપેલો સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારે જ શિષ્ય કરવો ઠીક છે, મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયો છે. એમ વિચારી કહ્યું કે, “કવિલા! ઇન્દુ પિ ઇયં પિ-કપિલ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે”. એવી રીતે મરીચિ ઉત્સુત્ર વાક્યો બોલ્યો. તે સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિએ ઉત્સુત્ર પ્રરૂપાવાથી પોતાનો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. હવે તે કર્મને આલોચ્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરીને, (૪) તે વીર પ્રભુનો જીવ ચોથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૫) ત્યાંથી ચ્યવીને પાંચમા ભવમાં કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં ક્રૂર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાળ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને, ઘણા કાળ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલભવોમાં ગણ્યા નથી. (૬) ત્યાંથી છદ્દે ભવે ધૂણા નગરીમાં બોંતેરલાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પનામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૮) ત્યાંથી ચ્યવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામીને. (૯) નવમે ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૧૦) ત્યાંથી ચ્યવને દસમે ભવે મંદરનામે ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૧) અગીઆરમે ભવે સનસ્કુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. (૧૨) ત્યાંથી ચ્યવીને બારેમે ભવે શ્વેતાંબી નગરમી ચુમ્માલીશલાખપૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૩) તેરમે ભવે માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. . (૧૪) ત્યાંથી અવીને કેટલોક કાળ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. તે પણ અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૫) ત્યાંથી આવીને ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કરી, સોળમે ભવે રાજગૃહમાં વિશાખભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે જોઇ તેના કાકાના Page #44 -------------------------------------------------------------------------- ________________ १४१४१४६६६६६१४ श्रीकल्पसूत्रम् દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે- જયાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે પછી તેને કપટ કરી બાહર કાઢું. એમ વિચારી વિશાખનંદીએ કપટ કરી સરલસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો, અને પછી પોતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. પાછળથી વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ક્રોધ ચડયો અને એક મુષ્ટિ વડે કોઠાના વૃક્ષ પર પ્રહાર કરી તેનાં બધાં ફળો નીચે પાડી નાંખ્યા. ત્યાર પછી વિશાખનંદી ને ઉદ્દેશી બોલ્યો કે- આ કોઠાના ફળની જેમ તમારા મસ્તકો પૃથ્વી પર રગદોળી નાખું એવી મારી તાકાત છે, પણ શું કરું?, વડિલો ઉ૫૨ની મારી ભક્તિથી જ એમ કરી શકતો નથી. આવા કપટયુક્ત ભોગની મારે જરૂર નથી’’. એમ કહી વિષયોથી વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સંભૂતિ. નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી, હવે વિશ્વભૂતિ મુનિરાજ એક હજાર વરસનો ઉગ્ર તપ તપતા છતાં, વિચરતા વિચરતા એક વખત માસખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે તેમનાં, કાકાનો દીકરો વિશાખનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. તેણે તપથી અત્યંત કૃશ થઇ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે. તેવામાં તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઇને ‘કોઠાના ફળને પાડવાનું તારું બળ કયાં ચાલ્યું ગયું!' એક કહીને વિશાખનંદી હસ્યો. તે સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને સીંગડે પકડીને આકાશમાં ભમાવી. અને એવું નિયાણું કર્યું કે‘હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણા પરાક્રમવાળો થાઉં. પછી તેમણે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને, (૧૭) સત્તરમે ભવે મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો થયો. (૧૮) ત્યાંથી ચ્યવીને અઢારમે ભવે-પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયો. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુપ્રતિશત્રુ હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ નામે પુત્ર, અને મૃગાવતી નામે થઇ. મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને સૌન્દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઇ, ત્યારે તેણીનું અતિશય સૌન્દર્ય જોઇ રાજા કામાતુર થયો, અને તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી મૃગાવતીને વિદાય કરી. હવે રાજાએ નગરના મોટા મોટા માણસોને સભામા બોલાવી પૂછ્યું કે‘ હે સ્વામી! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે-રત્નવસ્તુઓનો સ્વામી રાજા સિવાય બીજો કોણ યોગ્ય કહેવાય? આ પ્રમાણે લોકોના જ મુખથી કહેવરાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લોકોને કહ્યું કે- ‘તમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઇએ'. આ બનાવ જોઈ સભાના લોકો લજ્જિત થઈ ગયા. પછી રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યું. આ પ્રમાણે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો, તેથી તેનું નામ ‘પ્રજાપતિ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેમે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિઘ્ન કરનારા સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવપણાને પામ્યા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલા ગવૈયા ગાતા હતા,. ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલને આજ્ઞા કરી કે-‘મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે’. હવે વાસુદેવ નિદ્રાવશ થઈ ગયા, છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠયા, અને તેઓને ગાતા જોઇ ગુસ્સે થઇ દ્વારાપાલને કહ્યું કે-‘અરે દુષ્ટ મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે? ત્યારે તો તું તેનું ફળ ભોગવ' એમ કહીને તેમણે શય્યાપાલના 35 Page #45 -------------------------------------------------------------------------- ________________ * * **** શ્રીવP ખૂ ણમ કરે છે અને * *** ** કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ કાનમાં ખીલા ઠોકાવવાનું કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને, (૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. (૨૦) ત્યાંથી નીકળીને વીસમે ભવે સિંહ થયો. (૨૧) ત્યાંથી મરીને એકવીશમે ભવે ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્યો. (૨૨) ત્યાંથી નીકળી ઘણા ભવો ભમીને બાવીશમે ભવે મનુષ્યપણું પામ્યો. ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને. (૨૩) ત્રેવીશમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકી નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોટ્ટિલ નામે આચાર્ય પાસે દીક્ષા લઇ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી, અંતે કાળ કરીને (૨૪) ચોવીશમે ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૨૫) ત્યાંથી થ્રેવીને પચીશમે ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. તેણે ઘણા વરસ રાજ્ય ભોગવી, અનુક્રમે જન્મથી ચોવીસ લાખ વરસ વ્યતિક્રમાવી, રાજ્યનો ત્યાગ કરી, પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જિંદગી પર્યત માસખમણો કરીને વિશસ્થાનકનું આરાધન કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, અંતે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરીને. (૨૬) છવીશમે ભવે પ્રાણત નામના દેવલોકમાં પુષ્પોત્તરાવસંતક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૨૭) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી, સત્યાવીશમે ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો. આવી રીતે નીચ ગોત્રકર્મના ઉદયથી તીર્થકર શ્રી વીરપ્રભુનો જીવ નીચ કુળમાં આવ્યો, તેથી સૌધર્મેન્દ્ર વિચાર કરે છે કે जंणं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ-दरिद्दभिक्खाग-किवण-माहणकुलेसु वा, आयाइंसु वा आयाइन्ति वा; आयाइस्सन्ति वा, कुच्छिंसि गम्भात्ताए वक्कमिंसु वा वक्कमन्ति वा वक्कमिस्सन्ति वा। | (vi áતા વા વવવવ વા વા વા) નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા રૂપે બને છે કે- તીર્થકરોં ચક્રવર્તીઓ બલદેવો અને વાસુદેવો (બંતવુસુ વા) શૂદ્ર કુળોમાં (પંતને વા) અધમ કુળોમાં (-૬-fમવરવા I-વિવI-માહUને વા) તુચ્છ કુળોમાં દરિદ્ર કુળોમાં, ભિલુકકુળમાં, તથા બ્રાહ્મણ કુળોમાં (બાવાડું વા) આવ્યા હતા. (બાયાન્તવા) અને આવશે. વરિષ્ઠ Page #46 -------------------------------------------------------------------------- ________________ ***********************श्रीकल्प सूत्रम् ************IES गब्भात्ताए वक्कमिंसु वा ) नायगोत्रमा क्षिने विषे ५ उत्पन्न या त ( वक्कमन्ति वा) उत्पन्न थाय छ (वक्वमिस्सन्ति वा) भने थशे. नो चेव णं जोणीजम्मणनिक्खणेणं निक्खमिंसु वा निक्खमन्ति वा निक्खमिस्सन्ति वा ॥२।४।१९॥ (नो चेवणं जोणीजम्मणनिक्रवणेणं निक्रवमिंसु वा) ५२न्तु नीयमा योनिमार्गयी ४न्मने माटे ओ७ ५९॥ वत नाण्या नथी (निक्रवमन्ति वा) नीता नथी (निक्रवमिस्सन्ति वा )सने नशे ५ नहि. भेटले - કદાચિત્ કર્મના ઉદયથી તીર્થંકર વિગેરે તુચ્છાદિ કુળોમાં ગર્ભપણે આવે, એવું અચ્છેરારૂપ બને, પરન્તુ જન્મ તો કોઈ પણ વખત થયો નથી, તેમ થશે પણ નહિ. अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वकंते ॥ २०॥ __ (अयं चणं समणे भगवं महावीरे) मा श्रम। भगवान महावीर (जंबुद्दीवे दीवे) बुद्वीप नामनातीपने विधे ( भारहे वासे) भरतक्षेत्रमा ( माहणकुडग्गामे नगरे) ब्रा ग्राम नाम (उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुछिंसि) ओडालगोत्रना *पमहत्त नमन। प्रामानी मार्या, ५२ गोत्रनी हेवानंहानामे ब्रामीनी भने विषे (गब्भत्ताए वक्तंते ) गर्भपो उत्पन्न यया छ.२०. ___ तंजीअमेअंतीअ-पचुप्पन्न-मणागयाणं सक्काणं देविंदाणं देवराईणं, अरिहंते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो वा पंत-तुच्छ-दरिद्द-भिक्खाग-किवणकुलेहिंतो वा माहणकु लेहिंतो वा, तहप्पगारेसु उग्गकुलेसु वा भोगकुलेसुवा रायन्न-इक्खाग-नाय-खत्तिय-हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइ-कुलवंसेसुं वा। (तं जीअमे अंतीअ-पच्चुप्पन्न-मणागटाणं सक्काणं देविंदाणं देवराईणं) तेथी हेयोन। इन्द्र भने हेवोना રાજા એવા શકો, કે જે શક્રો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાન કાળમાં વિદ્યામાન છે, અને ભવિષ્યકાળમાં થશે, તેઓને मेवो मायार छ :-(अरिहंते भगवंते ) भगवान् मरिहतीने ( तहप्पगारेहिंतो अंतकुलेहितो वा ) पूर्व डेयरी १३५वा शुद्र मुणोमा (पते -तुच्छ-दरिद्द-भिक्रवाग-किवणकुलेहिंतो वा) अधमणो, तु५७, हरिद्र, भिक्षुमने पणो थी (माहणकुलेहिंतो वा) तथा प्राए। जो थी (तहप्पगारेसु उग्णकुलेसुवा) पूर्वेला स्व३५वा। अशोमा (भोगकुलेसुवा) भोग गोमा (रायन्न-इक्रवाग-नाय-रवत्तिय-हरिवंसकुलेसुवा) ॥४न्य, वाई, જ્ઞાત કુળોમાં એટલે શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિયોના કુળોમાં, ક્ષત્રિયકુળોમાં, હરિવંશકુળોમાં (4 अन्जटरेसु वा तहप्पगारेसु विसुद्धजाइ-कुलवंसेसुं वा) तथा श्री ५ तेव। २न। शुद्ध तिवाणा, मने શુદ્ધ કુળવાળા વંશોમાં जाव रज्जसिरिं कारेमाणेसु पालेमाणेसु साहरावित्तए तं सेयं खलु मम वि समणं भगवं महावीरं चरमतित्थयरं पुवतित्थयरनिद्दिष्टुं माहणकुडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ, खत्तिय कुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए Page #47 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् (जाव रज्जसिरिं कारेमाणेसु पालेमाणेसु) यावत् राभ्य डरता होय, राभ्यलक्ष्मी लोगवता होय जेवा गुणोमां (साहरावित्तए) भूझ्वा भेर्धखे. ( तं सेयं खलु मम वि ) तेथी भारे या खेम र युक्त छे } - (समणं भगवं महावीरं चरमतित्थयरं पुव्वतित्थयरनिद्दिहं ) श्री ऋषभदेव विगेरे पूर्व तीर्थं रोखे उहेला छेटला तीर्थं२ श्रमा भगवान् महावीरने (माहणकुडग्गामाओ नाराओ) श्राह्मएाडुंडग्राम नगर थडी (उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए कुच्छीओ) झेडासगोत्रना ऋषभत्त ब्राह्मशीनी लार्या, भसंघर गोत्रनी हेवानंहा नामे ब्राह्मशीनी सुषमांथी (वत्तिय कुंडग्गामे नारे) क्षत्रियकुंडग्राम नगरमा (नायाणं खत्तियाणं) श्री ऋषभदेवना वंशमां थयेला ज्ञात नामे क्षत्रिय विशेषोनी मध्यममां थयेला (सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए ) १९४४ वासिसगुत्ता कुच्छिंसि गब्भा त्ताए साहरावित्तए । जे वि य णं से तिसलाए खत्तियाणीए गब्भे तंपि यणं देवानंदा माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गन्भत्ताए साहरावित्तए त्ति कट्टु एवं संपेहेइ । एवं संपेहित्ता हरिणेगसिं पायत्ताणियाहिवरं देवं सद्दावित्ता एवं वयासी - ॥ २ । ६ ॥२१॥ (खत्तियाणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि) अश्यप गोत्रना सिद्धार्थ नामना क्षत्रियनी भार्या, वासिष्ठ गोत्रनी त्रिशसा नामे क्षत्रियाशीनी डूजने विषे (गब्भात्ताए साहरावित्तए) गर्भो भूङवा भेजे. (जे वि य णं) वजी (से तिसलाए रखत्तियाणी ए गब्मे ) त्रिशसा क्षत्रियासीनी पुत्री ३पे गर्भ छे (तंपि यणं) तेने पए। (देवाणंदाए माहणी जालंधरसगुत्ताए कुच्छिंसि) भसंघर गोत्रना हेवानंा ब्राह्मणीनी मुखमां (गब्भत्ताए साहरावित्तए त्ति कट्टु ) गर्भप भूवो भेजे. (एवं संपेहेइ) ख प्रमाणे राजेन्द्र विचार उरे छे. ( एवं संपेहित्ता) या प्रमाणे विचार उरीने (हरिणेगमेसिं पायत्ताणियाहिवरं देवं ) पधाति खेटले पगे यासनारा सैन्यना अधिपति हरिोगभेषी नामना हेवने (सद्दावेइ) जोसावे छे. (सद्दावित्ता) जोसावीने तेने शडेन्द्र ( एवं वयासी) या प्रमाणे ऽह्युंडे- २१. एव खलु देवाणुप्पिया! न एअं मूअं न एअं भव्वं, न एअं भविस्सं, जं णं अरिहंता वा चक्क -बलवासुदेवा वा, अंत-पंत-किवण - दरिद्द - तुच्छ – भिक्खाग-माहणकुलेसु वा, आया इंसु वा आयाइन्ति वा आयाइसन्ति वा एवं खलु अरिहंता वा चक्क - बल - वासुदेवा वा उग्गकुलेसु वा भोग - रायन्न - नाय - खत्तियः इक्खाग - हरिवंसकुलेसु वा अन्नयरेसु तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु, आयाइंसु वा आयाइन्ति आयाइसन्ति वा ॥ २॥ ७॥२२॥ (एव खलु देवाणुप्पिया ! ) हे हेवानुप्रिय ! परेजर (न एअं मूअं ) खेवं थयुं नथी, (न एअं भव्वं ) खेतुं यतुं नथी (न एअं भविस्स जं णं) अने खेवुं थशे पए। नहि डे - ( जं णं अरिहंता वा चक्क - बल - वासुदेवा वा ) अरिहंतो, यनुवर्तीओो जणहेवो तथा वासुदेवो (अंत-पंत-किवण-दरिद्द - तुच्छ-भिक्रवाग-माहणकुलेसु वा) शुद्रङ्गुणोमां, अधम डुणोमां, डृष्णङ्गुणोमां, हरिद्रडुणोमां, तुछड्डुणोमां, भिक्षुडुङ्गुणोमां तथा ब्राह्मणोमा ( आयाइंसु वा ) खाव्या होय ( आयाइन्ति वा ) भावता होय ( आयाइस्सन्ति वा) तथा भविष्याणे भाववाना होय. ( एवं खलु अरिहंता वा चक्क -बल-वासुदेवा वा) भरेर, तीर्थंडरो, यवतीखो जणहेवो तथा वासुदेवो (उग्गकुलेसु वा ) उग्रडुणोने विषे ( भोग-रायन्न-नाय-रखत्तियः इक्रवाग हरिवंसकुलेसु वा ) लोगडुणोमां राष्ठयन्यङ्गुणोमां, क्षत्रियङ्गुणोमां इक्ष्वा णोमां, हरिवंशडुणोमां (अन्नयरेसु तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु) अथवा तेवा प्रारना जीभ पाए। 38 Page #48 -------------------------------------------------------------------------- ________________ PHHHHHHHHHHHHHH(श्रीकल्पसूत्रम्-RE-PHHHHHHH विशुद्ध dिain शोमi ( आयाइसु वा) भाव्या हता, ( आयाइन्ति वा) आवे छे ( आयाइस्सन्ति वा ) भने मावशे.२२. अत्थि पुण एसे वि भावेलोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं वइक्कंताहिं समुप्पाइ, नामगुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजिण्णस्स उदएणं, जंणं अरिहंता वा चक्क-बलवासुदेवा वा, अंतकुलेसु वा पंत-तुच्छ-दरिद्द-भिक्खाग-किवण-माहणकुलेसु वा, आयाइंसु वा, आयाइन्ति वा आयाइस्सन्ति वा। कुच्छिंसि गब्भत्ताए वक्कमिंसु वा, वक्कमन्ति वा, वक्कमिस्सन्ति वा। नो चेव णं जोणीजम्मनिक्खमणेणं निक्खमिंसु वा, निक्खमन्ति वा, निक्खमिस्सन्ति वा ॥२।८।२३॥ (अस्थि पुण एसे वि भावेलोगछेरयभूए) परन्तु सोओने विधे स२६३५ मेवो ५ मा छे, भाव (अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं वइक्कंताहि समुप्पज्जइ) अनंती उत्सपिए अने अवसर्पिी गया माह उत्पन्न थायछे. श्रीवा२प्रभु ते ४२॥ ३५ ग्रामदुमा गर्भपो व्याछ. ॥२९॥ 3- (नामगुत्तस्स वा कम्मस्स अक्रवीणस्स अवेइयस्स अणिज्जिण्णस्स उदएणं) हेनी स्थिति क्षी। थईनथी, ना २सनो परिभो। थयो नथी, तथा ४ मात्मप्रदेश यी २ गया नथी, मेवानीय गोत्रनायव (जंणं अरिहंता वा चक्क-बल-वासुदेवा वा) तीर्थंरो, यवतमओपहेपो तथा वासुदे॒वो (अंतकुलेसुवा) अंतणीने विषे (पंत-तुच्छ-दरिद्द-भिवरवागकिवण-माहणकुलेसु वा) प्रान्तोने विषे, तुणोमi, रिद्रणोमi, भिक्षुणीभां, गोमi, तथा प्रामणोमा (आयाइंसु वा) माव्याता, (आयाइन्ति वा) भावे छ (आयाइस्सन्ति वा) तथा मावशे.. (कुच्छिंसि गब्भत्ताए वक्कमिंसु वा) ते नीय गोमा इक्षिने विधे गर्भपयो माव्या उता, (वक्कमन्ति वा) भाव छ (वक्कमिस्सन्ति वा) भने मावशे. (नो चेव णं जोणीजम्मनिक्रवमणेणं निक्रवमिंसु वा ) ___ ५२न्तु 15 ५९l quत योनि ॥२॥ ४न्म ३५ नया नथी (निक्रवमन्ति वा.) नlsnत नथी (निक्रवमिस्सन्ति वा) तेम नीशे ५९॥ न .२3. ___ अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्कंते ॥२।९।२४॥ (अयं च णं समणे भगवं महावीरे) मा श्रम भगवान महावीर (जंबुद्दीवे दीवे ) पुती५ नमाना द्वीपमा (भारहे वासे ) मरतक्षेत्रने विषे (माहणकुंडग्गामे नारे ) प्राम। दुग्राम नाम नाम (उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए) ओडा गोत्रन *महत्त नामान प्रापानी भार्या, ( देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुछिंसि) ५२ गोत्रानी हेवानन्हा नामनी ग्रामीनी क्षिने विषे ( गब्भत्ताए वक्कंते) ગર્ભપણે આવ્યા છે. ૨૪ तंजीअमेअंतीअ-पचुप्पन्न-मणागयाणंसक्काणंदेविंदाणंदेवराईणं, अरिहतेभगवंतेतहप्पगारेहितो अंत-पंततुच्छ-किवण-दरिद-वणीमग० जाव माहणकुलेहितो, तहप्पगारेसु उग्गभोग-रायन्न-नाय-खत्तिय-इक्कागहरिवंसकुलेसु वा, अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु साहराक्तिए ॥२।१०।२५॥ (तं जीअमेअंतीअ-पच्चप्पन्न-मणागठाणं सक्काणं देविंदाणं देवराइणं) तेथी हेवोना न्द्र भने हेवोन Page #49 -------------------------------------------------------------------------- ________________ -१११ श्रीकल्पसूत्रम् १९४४४४ राम सेवा अतीत, वर्तमान अने अनागत शोनो मेवो जायार छे - ( अरिहंते भगवंते) भगवान अरिहंतोने (तहप्पगारेहिंतो ) तेवा अझरना ( अंत-पंत-तुच्छ-किवण-दरिद्द-वणीमग, जाव माहणकुलेहिंतो) अंतडुण, आन्तडुण, तुरछड्डुण, यएराण, हरिद्रडुण, लिक्षुद्रुडुन, यावत् ब्राह्मणो थडी ( तहप्पगारेसु ) तेवा प्रारना (उग्गभोग - रायन्न-नाय-रवत्तिय इक्काग हरिवंसकुलेसु वा ) उग्रडुण, भोगडुण, ज्ञातडुण, विशुद्ध भति भने विशुद्ध गुणवाणा वंशोभां ( साहरावित्तए) संभाववा भेजे. तं गच्छतुमं देवाप्पिया! समणे भगवं महावीरं माहणकुंडग्गामाओ नयराओ उस भदत्तस्स माहणस्स डालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि भत्ता साहराहि । जेवि य णं से तिसलाए खत्तियाणीए गब्भे तंपि य णं देवाणंदाए माहणीए जालंधरगुत्ताए कुच्छिंसि भत्ता साहराहि । साहरित्ता मम एयमाणत्तिअं खिप्पामेव पच्चप्पिणाहि ॥ २ । ११।२६॥ (तं गच्छ णं तुमं देवाणुप्पिया!) तेथी हे हेवानुप्रिय ! तुं भ, जने (समणे भगवं महावीरं ) श्रमा भगवान् महावीरने (माहणं कुंडग्गामाओ नाराओ) ब्राह्मण डुंडग्राम नगर थडी (उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए ) झेडास गोत्रना ऋषभत्त ब्राह्मएानी भार्या (देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ) भसंघर गोत्रनी हेवानंहा ब्राह्मशीनी डूषमांथी (खत्तियकुंडग्गामे नारे) क्षत्रियडुरंग्राम नगरमा ( नायाणं खत्तियाणं) ज्ञातङ्गुणना क्षत्रियोनी मध्यमां (सिद्धत्थस्स रवत्तियस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि) वासिष्ठ गोत्रनी त्रिशला नामनी क्षत्रियाशीनी जने विषे ( गब्भत्ताए साहराहि) गर्भपणे संभाव (जेवि य णं ) भने ४ ( से तिसलाए खत्तियाणीए गब्भे ) ते त्रिशला क्षत्रियाशीनो गर्भ छे. ( तंपि य णं) तेने पए। (देवाणंदाए माहणीए जालंधरगुत्ताए कुच्छिंसि) भसंघर गोत्रनी हेवानंा ब्राह्मणीनी जमां (गब्भत्ताए साहराहि) गर्भपत्रे संभाव. (साहरित्ता) संभावीने ( मम एयमाणत्तिअं विप्पामेव पच्चप्पिणाहि) भारी जा आज्ञाने ४ही પાછી આપ, એટલે કે-મારી આજ્ઞા મુજબ કરીને પાછો આવી જલ્દી નિવેદન ક૨.૨૬. तणं से हरिणेगमेसी पायत्ताणीयाहिवई देवे सक्केणं देविंदेणं देवरण्णा एवं वृत्ते समाणे हट्टे जाव हियए करयल जावत्ति कट्टु 'जं देवो आणवइ' त्ति आणाएं विणएणं वयणं पडिसुणेइ । पडि सुणित्ता उत्तरपुरिच्छमं दिसीभागं अवक्कमइ । अवक्कमित्ता व उव्वि असमुग्धाएणं समोहणइ । समोहणित्ता संखिजाई जोअणाई दंड निसिरइ । तं जहा - रयणाणं वयराणं वेरुलिआणं लोहिअक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं जोईरसाणं अंजणाणं अंजणपुलयाणं जायरूवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पुग्गले परिसाडेइ । परिसाडित्ता अहासुहुमे पुग्गले परियाएइ ॥ २।१२।२७॥ (तए णं) त्यार पछी ( से हरिणेगमेसी पायत्ताणीयाहिवई देवे) पधाति सैन्यना अधिपति सेवा ते हरिोगमेषी हेवने (सक्केणं देविंदेणं देवरण्णा) हेवोना छेन्द्र खने हेवोना राम सेवा शडे ( एवं वृत्ते समाणे) પ્રમાણે કહ્યું छतi (हट्ठे जाव हियए) ते हरिरोगभेषी हेव हर्षित थयो, यावत् अङ्गुल्लित हृध्यवाणो थर्धने (करयल जावत्ति 1000040 Page #50 -------------------------------------------------------------------------- ________________ અકમઅક્રસ્ટમ( શ્રીવટપૂરનૂન અઅઅઅઅઅઅઅઅઅરે ૮) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (કં તેવો ગાવિ ત્તિ) “જે આપ દેવ આજ્ઞા કરો છો તે મુજબ કરીશ' એ પ્રમાણે (IUITUવિUIPUવાઈigfસુને) શકની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. (ડિસુfTI) સ્વીકારીને (ત્તરપુરિમં વિમ) ઈશાન ખૂણા તરફ (કવવમી જાય છે. (ઝવવવ (મસા) જઇને (વેવિડસમુઘાણT) વૈક્રીએ સમુઘાત વડે (સમો[3) વૈક્રીય શરીર કરવા માટે પ્રયત્ન વિશેષ કરે છે. (સંમોહfળતા) તે પ્રયત્નવિશેષ કરીને (વિઝાડું ગોરડું ઠંડું ) સંખ્યાતા યોજના પ્રમાણવાળો, ઉંચે અને નીચે દંડને આકારે લાંબો, અને શરીરના જેવો જાડો જે જીવપ્રદેશો અને કર્મપુદ્ગલોનો સમૂહ, તેને (નિતિ) શરીર થકી બહાર કાઢે છે. બહાર કાઢીને આવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, (તં નહીં) તે આ રીતે-(વUIICT) કર્કતનાદિ રત્નો જેવાં (વારા) વજ એટલે હીરા જેવાં (વેff) વૈડૂર્ય રત્ન જેવા (નોવિવા) લોહિતાક્ષ રત્ન જેવાં (મHIR7IT) મારગલ નામના રત્ન જેવાં (કંસ-ગભાઈ) હંસગર્ભ રત્ન જેવાં (પુલવાઈi) પુલક રત્ન જેવાં (સોrifધવા) સૌગંધિક રત્ન જેવાં (કોરસાઈi) જ્યોતિરસ રત્ન જેવાં (MIUI) અંજન રત્ન જેવાં (બંગાપુનવા) અંજણપુલક રત્ન જેવાં (નાવવા) જાત રત્ન જેવાં (સુમTT) સુભગ રત્નજેવાં (બંpii) અંક રત્ન જેવાં (ભિIUI) સ્ફટિક રત્ન જેવાં ( RU) અને રિષ્ટ જાતિના રત્ન જેવાં. એવી રીતે સોળપ્રકારનાં રત્નો જેવાં વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમાંથી (બાવરેપુછાને પરમાડે) અસાર પુદ્ગલોને ત્યજી દે છે. (પરિસાડા) અસાર પુલોનો ત્યાગ કરીને (બાસુને પરિવાર) સારભૂત પુગલોને ગ્રહણ કરે છે. ૨૭. परियाइत्ता दुचंपि वेउव्विअसमुग्धाएणं समोहणइ।समोहणित्ता उत्तरवेउविरूवं विउव्वइ । विउव्वित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए जयणाए । (પિવાડ્રા) તે સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરીને (પુવૅપિ) બીજીવાર પણ (વેલ્વિસમુઘાણ) વૈક્રિય સમુદ્દાત વડે (મોહ) પૂર્વની પેઠે પ્રયત્ન વિશેષ કરે છે. (સમોfજ્ઞા) તે પ્રયત્ન વિશેષ કરીને ( તરવેલ્વિ વં) ઉત્તર વૈક્રિય રૂપને, એટલે ભવધારણીય જે મૂળ રૂપ તેની અપેક્ષાએ બીજા રૂપને (વિડG૬) કરે છે. (વિકલ્લિતા) બીજું રૂપ કરીને તે હરિભેગમેષી દેવ દેવગતિથી ચાલ્યો, તે કેવી દેવગતિથી ચાલ્યો? તે કહે છે (તાર વિક્ટર) તે ઉત્કૃષ્ટ, એટલે દેવોને વિષે પ્રતીત એવી, અને બીજી ગતિઓ કરતાં મનોહર, (તુરિયાઓ) ચિત્તની ઉત્સુકતાવાળી, (વવતાર) કાયની ચપળતાવાળી, (વંડા) તીવ્ર, (નવUTI) બીજી સઘળી ગતિઓને જીતનારી, उधुआए सिग्घाए दिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे तिरियमसंखेजाणं दीवसमुदाणं मझं मझेणं जेणेव जंबुद्दीवे दीवे भारहे वासे, जेणेव माहणकुंडग्गामे नयरे, जेणेव उसभदत्तस्स माहणस्स गिहे, जेणेव देवाणंदा महाणी तेणेव उवागच्छइ । उवागच्छित्ता आलोए समणस्स भगवओमहावीरस्स पणामं करेइ, पणामं करित्ता। (વ્હુઝાણ)પ્રચંડપવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી-શરીરના સમગ્ર અવયવોને કંપાવનારી, (સિપાઈ) ઉતાવળથી દોડતો દોડતો તે હરિભેગમેષી દેવ (વિમiઝાઈ વીવમુવા) તીરછા અસંખ્યાતા દીપ સમુદ્રોના (માં મોr) મધ્ય ભાગમાં (નેગેવનંદી તીવે) જ્યાં જંબુદ્વીપ નામે દ્વીપ છે, (માહે વારે) ભરતક્ષેત્ર છે, (નેગેવ માહાછંડામે નારે) જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, (નેગેવ હમવત માહa Pre) જયાં Page #51 -------------------------------------------------------------------------- ________________ FFFFFERHश्रीकल्पसूत्रम् H EARHAR *पमहत्व प्रामानुं घर छ ( जेणेव देवाणंदा महाणी) भने ४i हेवानहाए छ, (तेणेव उवागच्छइ) त्यां भावे छे. (उवागच्छित्ता) भावीने (आलोए) भगवंतनुं र्शन थतi ४ ( समणस्स भगवओ महावीरस्स) श्रम। भगवान् मडावीरने (पणामं करेइ) प्रम. छ. (पणाम करित्ता) प्रम. रीने (देवणंदाए माहणीए सपरिजणाए) परिवार सहित देवाणंदाए महाणीए सपिरजणाए ओसोवणिं दलइ । दलित्ता असुभे पुग्गले अवहरइ। अवहरित्ता सुभे पुग्गले पक्खिवइ। पक्खिवित्ता 'अणजाणउ मे भयवं' ति कट्ठ समणं भगवं महावीरं अव्याबाहं अव्वाबाहेणं दिव्वेणं पहावेणं करयलसंपुडेणं गिण्हइ।गिहिण्ता जेणेव खत्तियकुंडग्गामे नयरे, जेणेव सिद्धत्थस्स खत्तियस्स गिहे। हैवान ब्राणाने (ओसोवणिं दलइ) अपस्वापिनी निद्रामापे छे. (दलित्ता) अपस्वापिनी निद्रा मापाने (असुभे पुग्गले ) हेवानहाना शरीरमांथी अशुथि पुट्सलोने (अवहरइ) ६२ ४२ छे. (अवहरित्ता) ६२ ४शने (सुभे पुग्गले) शुभ पुगताने (परिववइ)स्थापन ४२७. (परिववित्ता) स्थापन रीने (अणजाणउमेभावं तिकट्ठ) हे भगवन! आप भने अनुशासापो, मे प्रभारी डीने (समणं भगवं महावीरं) श्रम। भगवान महावीरने (अव्वाबाहं ) प्रभुने बिल पाया न पाये ते (अव्वाबाहेणं) सुपपूर्व (दिव्वेणं) पोताना दिव्य प्रभाव 43 (पहावेणं करटलसंपुडेणं गिण्हइ) स्ततसना संपुटभ । ७३ छ. (गिहिण्ता) अहए। इसने (जेणेव रवत्तियकुंडग्गामे नारे) ४यां क्षत्रिय याम न छे. (जेणेव सिद्धत्यस्स रवत्तियस्स गिहे) यां सिद्धार्थ क्षत्रियन घर छे. जेणेव तिसला खत्तियाणी तेणेव उवागच्छइ, उवागिच्छित्ता तिसलाए खित्तयाणीए सपिरजणाए ओसोवणिं दलइ।दलित्ता असुभे पुग्गले अवहरइ।अवहरित्ता सुभे पुग्गले पक्खिंवइ, पक्खिवित्ता समणं भगवं महावीरं अव्वाबाहं अव्वाबाहेणं दिव्येणं पहावेणं तिसलाए खत्तियाणीए कुच्छिंसि गब्भत्ताए साहरइ। (जेणेव तिसला रवत्तियाणी) या त्रिशला क्षत्रिय छ. (तेणेव उवागच्छइ) त्यां मापे. (उवागिळित्ता) सावीने (तिसलाए रिवत्तयाणीए सपिरजणाए) परिवार सहित शिक्षा क्षत्रियीने (ओसोवणिं दलइ) अवस्वापिनी निद्रा आपे छ. (दलित्ता ) निद्रामापीने (असुभे पुग्गले अवहरइ) त्रिशला भाताना शरीरमांथी अपवित्र पुगताने २ ४३ . ( अवहरित्ता) ६२ रीने (सुभे पुग्गले पक्रिवंवइ) पवित्र पुरुसोने स्थापन रे छ. (पविरववित्ता) स्थापन रीने (समणं भगवं महावीरं) श्रम मापन महावीरने (अव्या बाहं ) प्रभुने लिखाण पायान पोंये तेम (अव्वा बाहेणं) सुपपूर्व (दिव्वेणं पहावेणं) पोताना दिव्य भाव 43 (तिसलाए रवत्तियाणीए कुछिसि ) शिस क्षत्रियानी कुपने विषे (गब्भत्ताए साहरइ ) fuel संभावे छ. ते भने देवानहानी કુખમાંથી યોનિમાર્ગે ગ્રહણ કરીને ત્રિશલા માતાની કૂખમાં ગર્ભાશય દ્વારા સંક્રમાવ્યો. जेवि य णं से तिसलाए खत्तियाणीए गन्भे तंपि यएणं देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहरइ। साहरित्ता जामेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए ॥ २।१३।२८॥ (जेवि ाणं) वणी (से तिसलाए रवत्तियाणीए गब्भे) ते शिक्षा क्षत्रियानी पुत्री३पे गर्मछे (तंपियं णं) ते गलन (देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुछिंसि) ni५२ गोत्रनी हेवानंहा प्रामीनी मां Page #52 -------------------------------------------------------------------------- ________________ ४४४४४४४ श्रीकल्पसूत्रम् ४ (गब्भत्ताए साहरइ) गर्भ संभावीने ( जामेव दिसिं पाउब्भूए) ते हरिोगमेषी हेव के विशामांधी खाव्यो हतो (तामेव दिसिं पडिए) ते ४ हिशा तर पाछो यात्यो गयो. २८. ता उक्किट्ठा तुरियाए चवलाए चंडाए जयणाए उध्धुआए सिग्धाए दिव्वाए देवगईए, तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मज्झं मज्झेणं जोअणसयसाहस्सिएहिं विग्गहेहिं उप्पयमाणे उप्पयमाणे, जेणामेव कप्पे, सोहम्मवर्डिस विमाणे, सक्कंसि सीहासणंसि सक्के देविंदे देवराया, तेणामेव उवागच्छइ । उवागच्छित्ता सक्कस्स देविंदस्स देवरणो एयमाणत्तिअं खिप्पामेव पच्चिप्पिणइ ॥ २ । १४ । २९ H हरिोगभेषी हेवडेवी गतिथी यासीने सौधर्मेन्द्र पासे गयो ? ते उहे छे - (ताए उक्किट्ठाए) ते उत्कृष्ट खेटले हेवोन विषे प्रतीत खेवी, तथा जीक गतिखो डरतां मनोहर, (तुरियाए ) यित्तनी उत्सुङतावाणी, ( चवलाए ) अयानी यपणतावाणी, (चंडाए) तीव्र, (जयणाए ) जी सघणी गतिखोने छतनारी, ( उध्धुआए) प्रचंड पवनथी उछणता धूमाडानी गति ठेवी, (सिग्धाए) उतावणी-वेगवाणी ( दिव्वाए) ने हेवोने योग्य (देवगईए) खावा अारनी हेवगति वडे ( तिरियमसंरवेज्जाणं दीवसमुद्दाणं) तीरछा असंख्यात द्वीपसमुद्रोना (मज्झं मज्ज्ञेणं) मध्यभागमां (जो अणसयसाहस्सिएहिं विग्गहेर्हि) साज यो४नना प्रमाशवाणी गतिथी (उप्पयमाणे उप्पयमाणे) छोडतो छोडतो (जेणामेव कप्पे) भ्यां सौधर्म हेवलोड छे, ( सोहम्मवडिंसए विमाणे) सौधर्मवसंत नामनुं विमान छे (सक्कंसि सीहासांसि जनेश नामना सिंहासन उप२ (सक्के देविंदे देवराया) हेवना ईन्द्र खने हेवोनो राम खेवो श जेठो छे (तेणामेव उवागच्छइ) त्यां आवे छे. ( उवागच्छित्ता) खावीने (सक्कस्स देविंदरस देवरण्णो) हेवोनो इन्द्र जने हेवोना राभ सेवा ते शहुने (एयमाणत्तिअं रिवप्पामेव पच्चिप्पिणइ) ते पूर्वे अहेली खाज्ञाने ४ही पाछी खाये છે, એટલે-‘આપની આજ્ઞાનુસાર મેં કામ કર્યું' એ પ્રમાણે નિવેદન કરે છે.૨૯. ते काणं तेणं समएणं समणे भगवं महावीरे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे - आसोअ बहुल, तस्स णं आसो अबहुलस्स तेरसीपक्खे णं बासीइ राईदिएहिं वइक्कंतेहिं, तेसीइमस्सराइदिअस्स अन्तरा वट्टमाणे, हिआणुकंपणं देवेणं हरिणे गमेसिणा सक्कवयणसं - दिट्टेणं, माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भरियाए देवानंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ, खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिट्ठरसगुत्ताए मुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वबाहं अव्वाबाहेणं कुच्छिंसि गब्भत्ताए साहरिए ॥ २ ॥ १५ ॥ ३० ॥ (तेणं कालेणं तेणं समएणं) ते आणे जने ते समये ( समणे भगवं महावीरे ) श्रमा भगवान् महावीरने (जे से वासाणं तच्चे मासे ) े ते वर्षाअणनो त्रीभे मास (पंचमे पक्रवे) पांयभुं पजवाडियुं (आसोअ बहुले) खेटले खासो मासनुं (गुठराती-लाहरवा भासनुं) ष्ा पजवाडियुं (तस्स णं आसो अबहुलस्स तेरसीपवरवे णं ) ते खासो भासना द्रृष्ण पजवाडियानी तेरशनी रात्रिने विशे (बासीइ राईदिएहिं वक्कंतेहिं) प्याशी रात्रि-हिवस गया बाह ( तेसीइमस्सराइंदिअस्स अन्तरा वट्टमाणे) त्याशीमा रात्रि - हिवसनी वय्येनो अण सेटले रात्रि वर्ते छतां (हिआणुकंपणं देवेणं हरिणे गमेसिणा सक्कवयणसं दिट्ठेणं) पोतानुं खने शनुं हित डरनारा, प्रत्यु उपर १११-६६१३१६४४ 43 ३६३-६३६३-६३ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ વાળા, અને શક્રના વચનથી આજ્ઞા પામેલા એવા હરિભેગમેલી દેવે (, માતUPવું SIHIો નવસાવો) બ્રાહ્મણકુંડગ્રામનગર થકી (મહ#માહUTHોડાસગુત્તરસમરિવાહ) કોડાલ ગોત્રના ઋષભદત્ત બાહ્મણની ભાર્યા (વેવાનંવામઠની નાનંઘRTI Sીખો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી. (સ્વત્તિવવુંsJITને નવરે ) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નીવા વવિIT) જ્ઞાતકુળના ક્ષત્રિયોની મધ્યમાં (fસદ્ઘત્ય સ્વરિય વાસવાણુ મારિયા,) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (તિHTI વરિયાળી વદિસપુરાણ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખને વિષે (પુલ્વર વરવાનસમવંતિ) મધ્યરાત્રિમાં(ત્યુત્ત{Ifહં નવવ7i) ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે (ગોળમુવIT) ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (અવ્વવાé) પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ (અબ્બાવા) સુખપૂર્વક (pdfસગડમાણસાહરિપ) તે ત્રિશલા માતાની કૂખને વિષે ગર્ભપણે સંક્રમાવ્યા. ૩૦. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था। साहिरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, सोहरिए मि त्ति जोणइ।जं रयणिं च न समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ तिसलाए खत्तियाणीए वासिट्ठ सगुत्ताए कुच्छिंसि गन्भत्ताए साहरिए तं रयणिं च ण सा देवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवो उराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चउद्दस महासुमिणे तिसलाए खत्तियाणीए हडे पासित्ता ण पडिबुद्धा ।तं जहाનવસર'રાધા રૂ9 | (તેvi હાને તેનું સમer) તે કાળે અને તે સમયે (સમને માવે મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (તિનોવાણ 3વિકોત્પા) મતિ શ્રત અને અવધિ, એ ત્રણ જ્ઞાન સહિત હતા. | (ifeffMHITAત્તિ નાણ3) જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે હું સંહરાઇશ' એ પ્રમાણે પ્રભુ જાણે છે.(સામાનો ઝાડું) જ્યારે હરિભેગમેથી દેવ દેવાનન્દાની કુખમાંથી લઇને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે. ત્યારે તે સંહરણ કાળ વખતે હું સંહરાઉં છું’ એ પ્રમાણે જાણતા નથી. અહીં કોઈ શંકા કરે કે-“સંહરણ થતી વખતે હું સંહરાઉં ' એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું? કારણ કે સંહરણનો કાળ અસંખ્ય સમયનો છે. એટલે કે સંહરણ કરતાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન્ ન જાણે એ કેમ સંભવે?વળી સંહરણ કરવાવાળા હરિભેગમેલી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સંહરણ થતી વખતે હું સંહરાઉં છું એમ પ્રભુને જ્ઞાન હોવું જ જોઈએ”. તેના ઉત્તરમાં જણાવવાનું કે સંહરણ ક્રિયાનો કાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉં છું’ એ પ્રમાણે ભગવાન જાણે છે ખરા. પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશળતા જણાવનારું છે. હરિભેગમેલી દેવે તે ગર્ભનું એવી કુશળતાથી સહરણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, અને તેથી પ્રભુ એ જાણવાં છતાં જાણે જાણ્યું જ નહિ. જેમ કોઈ માણસના પગમાં કાંટો ભાંગ્યો હોય, બીજા માણસે તે કાંટાને એવી કુશળતાથી કાઢ્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહીં. તે વખતે તે માણસ બોલે છે કે- “તેં એવી રીતે કાંટો કાઢ્યો કે મને ખબર પડી નહિ.' જો કે અહીં કાંટો કાઢતા તે સામા માણસને જ્ઞાન તો થાય જ છે, છતાં પીડા ન થવાથી કાંટો કાઢનારીની કુશળતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. વળી સુખમગ્ન થયેલો માણસ બોલે છે કે- આજનો આખો દિવસ ગયો, પરંતુ Page #54 -------------------------------------------------------------------------- ________________ RHHHHHHHHHHHHश्रीकल्पसूत्रम् ARTHRITIHASHREE મને ખબર પણ પડી નહીં, અહીં પણ જો કે તે વ્યતીત થયેલા દિવસને જાણે છે, છતાં અતિશય સુખ જણાવવાને આવો વ્યવહાર થાય છે. તેવી રીતે હરિભેગમેષ દેવે એવી કુશળતાથી ગર્ભનું સંહરણ કર્યું, કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ એમ જણાવવાને ‘હું સંહરાઉં છું એ પ્રમાણે જો કે પ્રભુ જાણે છે છતાં જાણતા નથી એમ કહ્યું છે: (सोहरिए मित्ति जोणइ) यारे ४२ रामेषी वे निशा मातानी दुषमा गर्भन संभ यु, त्यारे 'ई संयो ' में प्रभाए। प्रभु एो छ. (जं राणिंचणं) ४२॥त्रिमi (समणे भगवं महावीरे) श्रभए। भगवान महावीरने ( देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ) सं५२ गोत्रनी हैवानंहा प्राणीनी आमाथी (तिसलाए रवत्तियाणीए वासि? सगुत्ताएकुच्छिंसि) वासिष्ट गोत्रनी त्रिशला क्षत्रियासीनी मां (गब्भत्ताए साहरिए) गर्भप संभाव्य (तं रयणिं च णं) ते रात्रिमा (सा देवाणंदा माहणी) ते हेवानं हा ब्राही (सयणिज्जसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी) शय्याने विषे 15 ती मने ibnती, असे सस्प निद्रा ४२ती छतi (इमेयारूवे) मागणवाशे मेवा १३५न। (उराले कल्लाणे) प्रशस्त, स्याना हेतु३५ (सिवे धन्ने ) उपद्रवोने ४२।२।, घनना हेतु३५ (मंगल्ले सस्सिरीए) भंगण ४२ना। अने शोमा सहित (चउद्दस महासुमिणे) यौह महास्वप्नीने (तिसलाए रवत्तियाणीए हडे पासित्ता ण) शिक्षा क्षत्रियासी 43 ७२९॥ ४२॥2॥ोने (पडिबुद्धा) nol. (तं जहा) ते ४वी शत- (गद्यावसह) ४ वृषम विगेरे यौह भस्वप्न ४२९५ ४२रायेा ने सी. 3१. जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गम्भत्ताए साहरिए, तं रयणिं च ण सा तिसला खत्तियाणी तंसि तारिसगंसि वासघरंसि, अभिंतरओ सचित्तकम्मे, बाहिरओ दूमिअघट्टमटे, विचित्तउल्लोअचिलियतले, मणिरयणपणासिअंधयारे, बहुसमसुविभत्तभूमिभागे पंचवण्णसरससुरहिमुक्कपुफ्फपुंजोवयारकलिए, कालागरुपवरकुंदुरुक्क तुरुक्कडज्झन्त-धूवमघमत गंधुध्धुआभिरामे, सुगंधवरगंधिए, गंधवट्ठिभूए, तंसि तारिसगंसि सयणिज्जंसि, सालिंगणट्टिए उभओ बिब्बोअणे, उभओ उन्नए मज्झे नयगंभीरे, गंगापुलिणवालुआउद्दालसालिसए, उअविअखोमिअदुगुल्लपट्टपडिच्छन्ने, सुविरइयरयत्ताणे रत्तंसुअसंवुडे, सुरम्मे, आईणगरूअबूर-नवणीअ-तूलतुल फासे, सुगंधवरकुसुम-चुण्णसयणोवयारकलिए पुवरत्तावरत्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे उराले जाव चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुद्धा।तं जहा गय'-वसह-सीह-अभिसे-दाम-ससि-दिणयरं -झयं -कुंभ। पउमसर १० सागर विमाण १ भवण १२ रयणुच्चय'३ सिहि १४ च (॥११॥ २।१७।३२॥ (जं रयणिं च णं) रात्रिने विषे (समणे भगवं महावीरे) श्रम मगवान महावीर ( देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुछीओ) ५२ गोत्रनी हेवानंहावामीनी पथही (तिसलाए रवत्तियाणीएवासिट्ठसगुत्ताार कुछिंसि) वासिष्ठ गोत्रनी शिक्षा क्षत्रियानी दुमने विषे (गब्भत्ताए साहरिए) गर्मपणे संशया, (तं रयाणिं चण) ते रात्रिने विषे (सा तिसला रवत्तियाणी) ते शिक्षा क्षत्रिया (तंसि तारिसगंसि वासघरंसि) ते तेव।२ना શયનમંદિરને વિષે, એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી દેખ્યું હોય તો જ જાણી શકાય એવા અવર્ણનીય તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવા શયનમંદિરમાં. વળી તે શયનમંદિર કેવું છે? RESTHESEHREEPERHI45DHEHREFEREHEREkti Page #55 -------------------------------------------------------------------------- ________________ વનમાં શ્રીવલ્પસૂત્રમ્ તે કહે છે- (અભિંતો સવિત્તમ્ભે) તેની અંદરના ભાગમાં સર્વ ભીંત વિવિધ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું (વાોિમ્યૂનિત્રયદમન્ને) બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી ચાંદની જેવું સફેદ છે, વળી કોમલ અને ચીકણા પાષણાદિથી ઘંટેલું હોવાથી સુંવાળું અને ચકચકિત છે. ( વિચિત્તોબપિત્તિયતને) તે શયનમંદિરનો ઉપરનો ભાગવિવિધ પ્રકારના ચિત્રોવાળો છે, અને તળિયું દેદીપ્યમાન છે, (મગિરાળપનાસિબંઘવારે) જેની ચારે તરફ મણિઓ અને રત્નો જડેલાં હોવાથી અંધકાર નાશ પામ્યો છે, એવું (વસમસુવિમત્તભૂમિમાને) તે શયનમંદિરનું આંગણું જરા પણ ઊંચ-નીચું નથી બરાબર સપાટ છે, વળી પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલું હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનોહર છે. ( પંચવળતરસમુહિમુ પુપપપ્પુનોવવાતિ) રસ સહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત છે, (ગાવવga Bઽાન્તપૂવમયમતાંઘુઘુમિત્રાને) કાળો અગરુ ઊંચી જાતનો હિંદુ, સેલારસ અને વળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોની બહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઇ રહેલી જે સુગંધ; તે વડે રમણીય ( સુગંધવરગંધિē).ઉત્તમ ગંધવાળા જે ઊંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત છે. (ગંધવદિમૂ) સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સદેશ અતિશય સુગંધી છે. આવા પ્રકારના શયન મંદિરને વિશે ત્રિશલા ક્ષત્રિયાણી શય્યામાં એટલે પલંગમાં સૂતી હતી, તે શય્યાનું વર્ણન કરે છે-( તાપ્તિ તારિસમાંસિ સદ્યપ્નિાંપ્તિ) તે તેવા પ્રકારની શય્યામાં, એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શય્યામાં. વળી તે શય્યા કેવી છે?- (સાiિટ્ટિ) શરીર પ્રમાણે દીર્ઘ ગાદલાવાળી, (૩મો વિધ્ધોઅને) જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને જ્યાં પગ રહે ત્યાં ઓશીકાં રાખેલાં છે, (મોન ) મસ્તક અને પગને સ્થાને ઓશીકાં રાખવાથી તે બન્ને બાજુએ ઊંચી છે, (મો નળમીરે ) બન્ને બાજુએ ઊંચી હોવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગંભીર છે (ગંગાપુસ્તિળવાળુબાડદાલસાહિH) જેમ ગંગાને કાંઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઊંડો ચાલ્યો જાય છે, તેમ આ શય્યમાં પણ પગ મૂકતાં પગ ઊંડો ચાલ્યો જાય એવી અતિશય કોમળ છે, (વિવોમિત્રવરJપટ્ટપઙિઋન્ને) તે શય્યા ઉપર ઉત્તમ કારીગરવાળો રેશમી ઓછાડ પાથર્યો છે, (સુવિફરવત્તાળું) તે શય્યા જે વખતે સૂવા-બેસાવાના ઉપયોગમાં આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસ્ત્રથી ઢાંકેલી રહે છે, ( તંતુબસંવડે) વળી તે શય્યા ઉપર લાલરંગની મચ્છરદાની લગાવેલી છે. (સુરમ્યું) તે શય્યા અતિશય મનોહ૨ છે, (બળા બવૂર-નવળીન-તૂતતુ મે) સંસ્કારિત કરેલું ચામડું રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, અને આકડાનું રૂ, એટલી સુકોમળ વસ્તુઓના જેવા કોમળ સ્પર્શવાળી, (સુગંધવનુમ-ઘુળસદ્યળોવદ્યાતિ) સુગંધી ઉત્તમ જાતનાં પુષ્પો અને ચૂર્ણો વડે કરેલા સંસ્કાર વાળી, આવા પ્રકારની શય્યામાં, ( પુળ્વરત્તાવરત્તગામમાંસિ ) મધ્ય રાત્રિને વિષે (સુત્તનાR બોહ્રીમાળી બોક્ષીરમાળી) કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતાં (મેઘાવે ) આગળ કહેવાશે એવા સ્વરૂપના (રાતે નાવ ઘડદસ મહાનુમિને) પ્રશસ્ત યાવત્ ચૌદ મહાસ્વપ્ન (પાસિત્તા નું પડિવુદ્ધા) દેખીને જાગી. (તા નહીં-) તે આ રીતે (ગદ્ય'-વH-સી-) હાથી, વૃષભ, સિંહ, (મિસેઝ-) લક્ષ્મી, (વામ-મસિ-વિળવí -) પુષ્પની માળા, ચન્દ્ર, સૂર્ય, (જ્ઞĞ-મધ્વજા, કળશ, (પઠમસર 'સાર) પદ્મસરોવર, સમુદ્ર, ( વિમાળ' મવળ) દેવવિમાન અથવા ભવન, (તળુવ્વા 'સિપ્તિ '' 7 ) ચ રત્નનો રાશિ અને નિર્ધમ અગ્નિ. ૩૨. 46 Page #56 -------------------------------------------------------------------------- ________________ तएणंसा तिसला खत्तियाणीतप्पढमयाएचउदंतं, ऊ सिअ-गलियविपुलजलहर-हारनिकरखीरसागरसंसककिरण-दगरय-रययमहासेलपंडुतरतरं, समागयमहुयरसुगंधदाणवासिअकवोलमूलं, देवराज कुंजरवरप्पमाणं पिच्छइ सजलघणविपुलजलहरगजियगंभीरचारुघोसं इभं, सुभं सव्व लक्खणकयंबिअं, વરો (૧) | ૨ા ૨૮ રૂરૂ I ચોદસ્વપ્ન ) ૧. ઐરાવતહાથી (તef HIતિક્ષના વરિયાળી તપૂઢમયા) તે ચૌદ મહાસ્વપ્નમાં પહેલે સ્વપ્ન તે ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી જોયો. જો કે શ્રી ઋષભદેવ પ્રભુની માતાએ પહેલે સ્વપ્ન વૃષભ જોયો હતો, અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપ્ન સિંહ જોયો હતો પરંતુ ઘણા જિનેશ્વરોની માતાઓએ પહેલું સ્વપ્ન હાથી જોયો હતો, માટે એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ-બહુપાઠના રક્ષણ માટે અહીં પણ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપ્ન હાથી જોયો એ પ્રમાણે કહ્યું છે. તે હાથી કેવો છે? તે કહે છે- (દંત) ચાર દંતશૂળવાળી, કોઈ ઠેકાણે “તંગો વતંત' એવો પાઠ છે, તેનો અર્થ આ પ્રમાણે-તતૌજસ એટલે મહા બલવાનું ચાર દંતશૂળવાળો, (SRM-ગવિવિપુલનનERહાનિવERવી -સંવરિ-વ-વચમહાલjડુતરત૬) વરસાદ વરસી રહ્યા બાદ ગયેલા વિશાળ મેઘ જેવો અતિ સફેદ છે, વળી એકઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણિયા, અને રૂપાનો જે મહાશૈલ એટલે વૈતાઢ્ય પર્વત; તેઓના જેવો અતિશય સફેદ છે. (માતમહુરસુiધવા વરિHબpવોનમૂર્વ) ગંધમાં લુબ્ધ બની એકઠા થયેલા ભમરાવાળું ખુશબૂદાર મદજળ, તે મદજળ વડે સુગંધમય બન્ને કુંભસ્થળોવાળો, (હેવીગડું વપૂમા) શકેન્દ્રના ઐરાવણ હાથી જેવા શાસ્ત્રોક્ત શરીર પ્રમાણેવાળો, (fપS સંગલ વિપુલ્તનતહાMિવમી વરૂપોનંન્ન) જળથી ભરેલો જે ઘટાટોપ થયેલો અને ચોતરફ પથરાએલો મેઘ, તે મેઘની ગર્જના જેવી ગંભીર અને મનોહર ગર્જનાવાળા હાથીને દેખે છે. વળી તે હાથી કેવો છે?- (અમ) શુભ કરનારો, (+qતવરવMpવવિગં) સર્વશુભલક્ષણોના સમૂહવાળો, (વરો) સર્વ હાથીઓમાં ઉત્તમ અને વિશાળ, આવા પ્રકારના હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલે સ્વપ્ન દેખે છે. (.૧.૩૩.) ૨. વૃષભ तओ पुणो धवलकमलपत्तपयराइरेगरूवप्पभं, पहासमुदआवहारेहिं सवओ चेव दीवयंतं, अइसिरिभर पिल्लणाविसप्पंत-कंत-सोहंत चारुककुहं, तणु सुद्ध-सुकुमारललोमनिद्धच्छविं थिर-सुबद्ध-मंसलो વન––સુવિમત્તસુરપિચ્છ, ઘ-વ-કવિહૃ-તુલા-તિવર્વસિં, દંત, સિવું, સમાન– સોહંત–સુદ્ધવંત વસદં મખામંડાતમુહૂં (ાર ) / ૨ા ૧૧ રૂ૪ (તકો પુણો ધવર્તવમલપત્તપવા ગqui) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બીજે સ્વપ્ન-સફેદ કમળનાં પાંદડાઓનો જે સમૂહ તેના કરતાં પણ અધિક રૂપની કાન્તિવાળા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે?-', પEIRનુભાવહિં _ઝો વેવ તીવવંત) પોતાની પ્રજાના ફેલાવવા વડે દસે દિશાઓને ઉદ્યોતિત કરતો, ( અ મરપવિÍતં) ઉત્કૃષ્ટ શોભાસમૂહની પ્રેરણા વડેજ જાણે ઊંચી થયેલી હોયની! એવી, Page #57 -------------------------------------------------------------------------- ________________ ર જરૂર શીવપરન્ત્ર-ચક્ર અસર કરશે દીપ્તીવાળી, દેખાવડી, અને રમણીય ખુંદવાળી, (તy -સુ9મીનોમનછવિં) સૂક્ષ્મ નિર્મલ અને કોમલ રોમોની ચીકાશયુક્ત કાંતિવાળો, (fજ-સુદ્ધ-મંતો-વવિઝ-ન-સુવિમસુન્દરંગ fu૭૬) મજબૂત, સારા બાંધાવાળું માંસયુક્ત, પુષ્ટ, મનોહર અને યથાસ્થિત સર્વ અવયવવાળું છે સુંદર શરીર જેનું એવા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે?-(ઘ-વફ્ટ-હ્નકવિ-તુLD-તિવવI) મજબૂત, ગોળ આકારના, અતિશય ઉત્તમ, અગાડીની ભાગમાં તેલથી ચોપડેલા, અને તીક્ષ્ણ છે બે શીંગડાં જેનાં એવો, (વંત) ક્રૂરતારહિત, (વિ) ઉપદ્રવોને હરનાર, (BHIM-સોહંત-સુદ્ધવંત વસé fમડમંગનમુ é) બરાબર સરખા, શોભતા, અને સફેદ છે દાંત જેના એવો; વળી માપ વિનાના ગુણોની છે પ્રાપ્તિ જેઓથી એવાં જે મંગળ, તે મંગળને આવવાના કારણરૂપદ્વાર સરખો; એવા પ્રકારના વૃષભને બીજા સ્વપ્નને વિષે દેખે છે (.૨.) ૩૪ ૩. સિંહ तओपुणोहारनिकर-खीरसागर-ससंककिरण-दगरय-रययमहासेलपंडुरतरं रमणिज्ज-पिच्छणिजं थिरलट्ठपउट्ठ वट्ट-पीवर-सुसिलिट्ठ-विसिट्ठ-तिक्खदादाविडंबिअमुहं, परिकम्मिअजच्चकम-लकोमलपमाणसोहंतलट्ठ उट्ठ, रत्तप्पलपत्तउयसुकुमालतालु-निल्लालिअग्गजीहं, मूसागयपवरकणगता वियआवत्तायंतवट्ट-तडिअविमलसरिसनयणं, विसालपीवखरोरुं, पडिपुण्णवि मलखंधं, मिउ-विसयसुहुम-लक्खणपसत्थ वित्थिण्णकेसरावडोवसोहिअं ऊ सिअसुनिम्मिअ-सुजाय-अप्फोडिअलंगूलं सोमं सोमागारं लीलायंतं नहयलाओ ओवयमाणं नियगवयणम इवयंतं पिच्छइ सा गाढतिक्खग्गनहं सीहंवयण સિરીપર્ણવત્તવાનીદં ( ૩ ) I ૨ા ૨૦ રૂપ છે (તણો પુછે) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ન સિંહ દેખે છે. તે સિંહ કેવો છે? – (નિઝરવીરHUR-સમંUિT-RU-Rવામઠાસેjડુતરું) એકઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણિયા, અને રૂપાનો જે મહાપર્વત, તેઓના જેવો અતિશય સફેદ છે. (મગન-પિછford) રમણીય અને દેખાવડો છે. (fકર૦૫૭é) મજબૂત અને મનોહર બે પંજા વાળો, (વદ-ધવા-સુતિ-વિમિટ્ટતિવવાદ્ભાવિનંવિમુઠ) ગોળ આકારવાળી, પુષ્ટ, સુસંબદ્ધપોલાણરહિત, પ્રધાન, અને તીક્ષ્ણ દાઢાઓ વડે શોભતા મુખવાળો, (વિમિનવવન-ત્સવોમત-૫માણસોહંતલઠ્ઠ) સંસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમળ જેવા સુકુમાર, તથા યથાસ્થિત પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠવાળો, (ઉત્તપૂલપત્તીવવું માનતાલુ-) લાલ કમળના પાંદડા જેવું મૃદુ અને સુકોમળ લાલ તાળવાવાળો, (નિચ્છાનિક નીé) લપલપાયમાન થતી મનોહર જીભવાળો, (મૂપિવરવDUતા વિવાવાયંતવદૃ-તડિવિનિસિનવ) સુવર્ણ ગાળવાની માટીની કુલડીમાં ગાળેલા અને ફુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોળ, તથા સ્વચ્છ વીજળી જેવા ચકચકિત અને ચપળ બે નેત્રોવાળો, (વિનાનીવરવસો) વિશાળ અને પુષ્ટ ઉત્તમ સાથળવાળો, (ડિquorવિમરવંધ) પરિપૂર્ણ અને નિર્મળ સ્કંધ વાળો, (મિડ-વિવ-સુહમ-RવવUાપત્ય વિસ્થિત વડોવોfki) સુકોમળ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાળા, અને લાંબા કેસરાઓના દબદબા વડે શોભતો, (Hિસુનિશ્મિM-સુની -3pોડિઝ પૂi) ઊંચું કરીને કુંડળાકારે વાળેલું અને શોભાસહિત અફળાવેલું છે પૂછડું જેણે એવો, અર્થાત્ તેણે પોતાનું પૂછડું જમીન સાથે અફળાવીને પછી ઊંચું કરી કુંડળાકારે વાળ્યું છે, (સોમ) મન વડે ક્રૂરતારહિત (માગF) સુંદર આકૃતિવાળો, ક રે રે ? * ** * ** 48)24** ~ ***** * Page #58 -------------------------------------------------------------------------- ________________ FF-A3-45-45-6-HHHHHHHHश्रीकल्प सूत्रम् SERIES-H-HIKSHREE (लीलायंत) विलासहित मंद मंहतिवाणो, (नहटलाओ ओवद्यमाणं नियगवाणम इवयंतं पिच्छइसा) माश થકી ઉતરતો અને ત્યાર પછી પોતાના મુખમાં પેસતો, આવા પ્રકારના સિંહને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી तसिंह वो छ? (गाढतिक्रवग्गनहं सीहं वाणसिरीपल्लवपत्तचारुजीहं ) अत्यंत ती अमावाछे नमो ना, तथा મુખની શોભા માટે પલ્લવપત્ર સરખી રમણીય જીભ ફેલાવેલી છે જેણે, એવા સિંહને ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ન हे . (.3..3५.) ४. सभी तओपुणो पुण्णचंदवयणा उच्चाऽगयट्ठाणलहसंठिअंपसत्थरूवं सुपइट्ठिअकणगकुम्मसरिसोवमाणचलणं अच्चुन्नयपीण-रइय मंसल-उन्नय-तणु-तंबनिद्धनहं कमलपलाससुकुमालकरचरण कोमलवरंगुलिं कुरुविंदावत्तवट्टाणुपुबजघं । निगूढजाणुं गयवरकरसरिसपीवरोरुं चामीकररइमेहलाजुत्त-कंत-वित्थिण्णसोणिचक्कं जचं जणभमरजलयपयर-उजुअ-सम-अंहिअ-तुणअ-आइन-लडह-सुकुमालमउअ रमणिनरो मराई नाभीमंडलसुन्दर विसाल पसत्थजघणं करयलमाइअ पसत्थतिवलियमज्झं। नाणामणि-कणग रयणविमलमहातवणिजभरण भूसणविराइअमंगुवंगिं हारविरायंत कुंदमालप रिणद्ध जलजलिंतथणजुअलविमलकलसं आइयपत्तिअविभूसिएणं सुभगजालुञ्जलेणं मुत्ताकलावएणं उरत्थदीणारमालविरअएणं कंठमणिसुत्तएण य । कुंडलजुअलुल्लसंतअंसोवसत्तसोभंतसप्पभेणं सोभागुणसमुदएणं आणणकुटुंबिएणं कमलामलविसालरमणिजलोअणं कमलपज्जलंतकरगहिअमुक्कतोयं लीलावायकयपक्खएणं । सुविसद-किसण-घण सण्ह-लंबतकेसहत्थं पउमद्दहकमलवासिणिं सिरिं भगवई पिच्छइ हिमवं तसेलसहिरे दिसागइंदोरु-पीवरकराभिसिच्चमाणिं (। ४) ॥२।२१।३६॥ (तओ पुणो पुण्णचंदवाणा) त्या२ पछी संपूर्ण यन्द्रमा है। मुमवाणी त्रिशला क्षत्रिय योथा स्थानमा सक्ष्मीदेवीने हेणे. ते लक्ष्मीदेवी पीछ? (उच्चाऽगटाणलट्ठसंठि) यो भिवान पर्वत,तेने विषे उत्पन्न થયેલું જે કમળરૂપી મનોહર સ્થાન, તેના ઉપર બેઠેલી. તે કમળરૂપી સ્થાનનું વર્ણન આ પ્રમાણે જાણવું સો યોજન ઊંચો, એક હજાર બાવન યોજન અને બાર કળા પહોળો, એવો સુવર્ણમય હિમવાન પર્વત છે. તે પર્વત ઉપર દસ યોજન ઊંડો, પાંચસો યોજન પહોળો, અને હજાર યોજન લાંબો વજના તળિયાવાળો પદ્મદ્દદ નામે હદ એટલે સરોવર છે. તેના મધ્યભાગમાં પાણીથી બે કોશ ઊંચું એક યોજન પહોળું, એક યોજન લાંબું, નીલરત્નમય દસ યોજનનું છે નાળવું જેનું, વજમય છે શૂળ જેનું, રિઝરત્નમય છે કંદ જેનો, લાલ સુવર્ણમય છે બહારનાં પાંદડાં જેનાં, અને સુવર્ણમય છે અંદરના પાંદડાં જેનાં, એવી રીતે એક કમળ છે તે કમળની અંદર બે કોસ પહોળી, બે કોસ લાંબી, એક કોસ ઊંચી, લાલ સુવર્ણમય કેસરીઓથી શોભતી, એવા પ્રકારની સુવર્ણમય કર્ણિકા છે એટલે કમળનો બીજકોષડોડે છે. તેના મધ્યભાગમાં અરધો કોસ પહોળું. એક કોસ લાંબુ, એક કોસમાં કાંઈક ન્યૂન ઊંચુ એવું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરને પાંચ સો ધનુષ્ય ઊંચા, અઢી સો મનુષ્ય પહોળા, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા Page #59 -------------------------------------------------------------------------- ________________ મમમમ શ્રીવલ્પસૂત્ર રહેલા છે. તે મંદિરના મધ્યમાગમાં અઢી સો ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય શય્યા છે. હવે તે મુખ્ય કમળની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આકારવાળા, લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમળના પ્રમાણથી અરધા લાંબા પહોળા અને ઉંચા, એવા એક સો આઠ કમળ છે. એવી રીતે સઘળા વલયોમાં અનુક્રમે અરધું અરધું પ્રમાણ સમજવું ૧. હવે બીજા વલયમાં વાયવ્ય ઈશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમળ છે, પૂર્વ દિશામાં ચાર મહર્દિક દેવીઓનાં ચાર કમળ છે. આગ્નેયી દિશામાં અત્યંતર પર્ષદાનાં ગુરુ સ્થાનીય દેવોનાં આઠ હજાર કમળ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમળ છે. નૈઋત્ય દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેવાના બાર હજાર કમળ છે અને પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાળા, પાડા, ગંધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકોના સાત કમળ છે ૨. ત્યાર પછી ત્રિજા વલયમાં સોળહજાર અંગરક્ષક દેવોને વસવાનાં સોળ હજાર કમળ છે ૩. ચોથા વલયમાં બત્રીશ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાનાં બન્નીશ લાખ કમળ છે ૪. પાંચમા વલયમાં ચાલીશ લાખ મધ્યમ આભિયોગિક દેવોને વસવાનાં ચાળીસ લાખ કમળ છે પ. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમળ છે ૬. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણતાં સઘળાં મળીને-એક કરોડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમળ થયા. આવા પ્રકારના કમળો વડે પરિવરેલું જે મૂળ કમળરૂપી મનોહર સ્થાન તે ઉ૫૨ લક્ષ્મીદેવી રહેલી છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે?-(પસત્યવં) મનને રમણીય લાગે એવા સ્વરૂપ વાળી, (સુપદ્ધિબળા રુમ્મસરિસોવમાળવતળ) સમ્યક્ પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય બે કાચબા સદેશ ઉપભાવવાળા છે બે પગ જેના એવી, ( બઘુન્નાપીબ-ડ્વ મંસત-નય-તળુ-તંવનિદ્ધનö) અતિશય ઉંચા, બારીક, લાલ રંગના, અને ચીકાશયુક્ત નખવાળી, ( મલપતાસનુમાન પણ ગેમનવગુલ્લિં) કમળનાં પાદડાં જેવા સુકોમલ હાથ અને પગવાળી, તથા સુકોમલ અને શ્રેષ્ઠ આંગળીઓ વાળી, (વિંવાવવદાળુપુળ્વનü) કુરુવિંદાવર્ત નામનું આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ, તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુક્રમે પહેલાં પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓવાળી, (નિગૂઢ નાણુ) ગુપ્ત ઢીંચણવાળી, (ગદ્યવરfનુંપીવો ) ઉત્તમ હાથીની સૂઢ જેવી પુષ્ટ સાથળવાળી, (વામી મેનાનુત્ત-ત-વિદ્યિળસોબિવક) સુવર્ણમય કંદોરાયુક્ત છે રમણીય અને વિસ્તીર્ણ કમ્મરનો ભાગ જેનો એવી, (નાં નળમમનભાવવ-૭-મમ · અંહિ૬-તુનબ-ફl-GSF-સુમાતમઽબમળિયોમાર્ં) ઘૂંટેલું અંજન, ભમરા અને ઘટાટોપ બનેલા મેઘ જેવી શ્યામ, સીધી, સપાટ, આંતરા રહિત, બારીક, સુન્દર, વિલાસે કરી મનોરમ, શિરીષ પુષ્પ વિગેરે સુકોમળ પદાર્થો કરતાં પણ વધારે સુકોમલ, અને રમણીય છે રોમની પંક્તિ જેની એવી, (નામીમંડળમુન્વત વિસાત પક્ષત્યનવળ) નાભીમંડલ વડે સુન્દ૨, વિશાળ અને સારા લક્ષણોયુક્ત છે જઘન એટલે કમ્મરની નીચેનો અગાડીનો ભાગ જેનો એવી, (વદ્યત્તમાડુબ પસત્યતિવત્તિયમાં) મુઠીમાં આવી જાય એવું અને ૨મણીય ત્રિવલિયુક્ત છે ઉદર જેનું એવી, (નાળામળિ-વળા વળવિમલમાતવગિઝમાળ મૂસળવિાગમનુવંîિ) ચંદ્રકાંતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈડૂર્યાદિ ભિન્ન-ભિન્ન જાતનાં રત્નો, તથા નિર્મલ અને ઊંચી જાતનું લાલ સુવર્ણ, તેઓના આભરણો અને આભૂષણો. તે આભરણો અને આભૂષણો વડે શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અંગો અને અંગુલિ ૧. મસ્તક, કંઠ, હાથ વિગેરે અંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભરણ કહે છે. ૨. આંગળો વિગેરે ઉપાંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભૂષણ કહે છે. 50 Page #60 -------------------------------------------------------------------------- ________________ એક ફ્રી ફ્રી ટાટૂન જીર અકસ્મરણ કરી પ્રમુખ ઉપાંગો જેના એવી; (8ા વિસાવંતpવમાનપરિબદ્ધ નનનહિંતાનુબમિતતi) મોતી વિગેરેના હાર વડે મનોહર, મચકુંદ વિગેરે પુષ્પોની માળાઓ વડે વ્યાસ, દેદીપ્યમાન, તથા સુવર્ણના કળશ જેવા કઠણ પુષ્ટ અને ગોળાકાર છે બે સ્તન જેના એવી, ( રૂપત્તિ વિભૂતિeri સુમાબાનુને મુત્તાવાવણ) યથાસ્થાને સ્થાપેલા મરકતના પાના વડે શોભાયુક્ત, અને દૃષ્ટિને આનંદકારી મોતીઓના ગુચ્છા વડે ઉજ્જવળ, એવા પ્રકારનો જે મોતીનો હાર, તે વડે શોભી રહેલી, (સત્યવસમાવિણ માસુ વ) હૃદય ઉપર પહેરેલી સોનૈયાની માળા વડે શોભતો એવો ને કંઠને વિષે પહેરેલો રત્નમય દોરો, તે વડે શોભતી. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? (637718સંતમંતોવસત્તસામંતસપ્તમેvi સોમાજીસમુદ્રણU MUMB$વિBUT) બન્ને ખભાઓ ઉપર લટતો એવા બે કુંડળોની ઉલ્લાસાયમાન શોભાયુક્ત અને સમીચીન છે કાંતિ જેમાં એવા પ્રકારના દીપ્તિ સ્વરૂપ ગુણસમૂહ વડે શોભતી, તથા રાજ જેમ સેવકોના સમૂહ વડે શોભે છે તેમ મુખરૂપ'રાજાનો જાણે સેવક સમૂહ હોયની! એવા પ્રકારની દીપ્તિ લક્ષણ ગુણસમૂહ વડે શોભતી, (મલાનેવિલિન-રમઝતોગ) કમળના જેવાં નિર્મળ, વિશાળ, અને રમણીય છે લોચન જોના એવી, (મન્નપઝલંત વિમુકતાનં) જેણીય દેદીપ્યમાન એવા બન્ને હાથમાં ગ્રહણ કરેલા જે બે કમળ, તેઓમાંથી મકરંદ રૂપી જળ ટપકી રહ્યું છે એવી, અર્થાત્ લક્ષ્મીદેવીએ બે હાથમાં બે કમળ ગ્રહણ કર્યા છે તે કમળમાંથી મકરંદના બિન્દુઓટપકે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે?- (ત્રીભાવવવવવવUT) દેવતાને પરસેવો હોતો નથી, ફક્ત ક્રીડા માટે જ પવન લેવા કંપાવેલો-ફરકાવેલો જે વીંજણો, તે વડે શોભતી; (સુવિ-વિસM-Bળ સU-તંવંત હત્ય) સમ્યક્ પ્રકારે છૂટા-છૂટા પ્રકારે છુટા છુટા વાળવાળો, શ્યામ વર્ણવાળો, સઘન-એટલે આંતરારંહિત, બારીક વાળવાળો, અને લાંબો છે ચોટલો જેનો એવી, (૫૭મહમતવાતિi પS$) પદ્મહદમાં ઉગેલા પૂર્વે કહેલા સ્વરૂપવાળા કમળ ઉપર નિવાસ કરનારી એવી એશ્વર્યાદિ ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે?-(હિમવંતન હિસTો, વરરામિતિ) હિમવાનું પર્વતના શિખર ઉપર દિગ્ગજેન્દ્રોની લાંબી ને પુષ્ટ સૂઢો વડે અભિષેખ કરાતી એવી લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી ચોથે સ્વપ્ન દેખે છે. (૪). ૩૬. | દ્વિતીય ચીરહ્યાનું સમાપ્તમ્ II, * કર ફરી ફરજ 51 કરકર કરે છે Page #61 -------------------------------------------------------------------------- ________________ RAKHTRNAKHIR श्रीकल्पसूत्रम् SHREERHHHH ॥अथ तृतीयं व्याख्यानम् ॥ ૫- પુષ્પમાળા तओ पुणो सरसकुसुममंदारदामरमणिज्जभूअं, चंपगा-ऽसोग-पुन्नाग-नाग-पिअंगु-सिरीसमुग्गरमल्लिआ-जाइ-जूहि-अंकोल्ल-कोन-कोरिंट-पत्तदमणय-नवमालिअ-बउल-तिलय-वासंतिअपउमु-प्पल-पाडल-कुंदा-ऽइमुत्त- सहकारसुरभिगंधि, अणुममणोहरणे गंधेण दस दिसाओ वि वासयंतं, सव्वोउअसुर-भिकुसुममल्ल धवल-विलसंतकंतुबहु वण्णभत्तिचित्तं, छप्पय-महुअरिभमरगणगुमगुमायंतनिलिंतगुंजतदेसभागं दामं पिच्छइ नभंगणतलाओ ओवयंतं ॥५।३।१।३७॥ (तओ पुणो) त्यार पछी त्रिशला क्षत्रिया पायभे स्वप्ने आशथी नीये उतरती मेवी पुष्पोनी भावाने हेछ. ते भावी छ?- (सरसकुसुममंदारदामरमणिज्जभूअं) ४८५वृक्षनात अने. २स-सहित पुष्पोनीटे भाणामी, ते भाणामी वडे व्यास डोपाथी २मायछे. वजी ते पुष्यभागावीछ?-(चंपगा-ऽसोगा-पुन्नाग) यंपाना पुष्य, शोना पुष्प, पुन्नागना पुष्प, (-नाग-पिअंगु-सिरीस) नासरनपुष्प, प्रियंगुना पुष्प, शिरीषसरसन। पुष्य, (मुग्गर-मल्लिआ-जाइ-जूहि-) मोगराना पुष्य, मल्लि उडीन। पुष्य, ना पुष्य, हुन। पुष्प, (अंकोल्ल-कोज्ज-कोरिट-) संडओटाना पुष्प, ओ४ना पुष्प, टिना पुष्य, (पत्तदमणय-) उभ२।ना पान, (नवमालिअ-बउल-तिलय-) नवमसि वेदना पुष्प, साना पुष्प, तिला पुष्प (वासंतिअ-पउमु-प्पल) वासंति वेदान। पुष्य, सूर्यविासी भगना पुष्प, यन्द्रविासी भगना पुष्य, (पाडल-) गुदामना पुष्य, (कुंदा-ऽइमुत्त-) भयना पुष्य, (सहकार) भने आबांनी भ४२री (सुरभिगंधि) ७५२ बतावेसा पुष्पो भने भं४ीनी सुगंधवाणी भाछे. वणी ते भाका पीछ?- (अणुममणोहरणेगंधेण दस दिसाओ वि वासयंत) अनुपम भने मनोड२ सुगंध 43 से हशामीने सुगंधयुक्त ४२ती, वजी ते भावी छ ?-(सव्वोउअसुरभिकुसुममल्लधवल-विलसंतकंतुबहुवण्णभत्तिचित्तं) सर्व तुमओना सुगंधी पुष्पोनी भागामो बडे स३६ छे, वजी દેદીપ્યમાન રમણીય લાલપીળા, વિગેરે ભિન્ન-ભિન્ન રંગના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુંથળી કરેલી હોવાથી જાણે ચિતરેલી હોયની! એવી આશ્ચર્યકારી ભાસે છે. અર્થાત્ તે માળામાં સફેદ વર્ણ અધિક છે, અને અંદર બીજા વર્ણ थोडा थोडा छे. (छप्पय-महुअरि-भमरगणगुमगुमाय॑तनिलिंतगुंजंतदेसभागं) वणी ते भाजानी अतिशय सुगंधाने લીધે અન્ય સ્થળેથી ખેંચાઈને આવેલો ષપદ મધુકરી અને ભ્રમરાઓનો સમૂહ તે માળાની ઉપર નીચે તથા પડખે दीन मनी ने मधुर साग तेवा २०६ ४२तो j१२५ ४२१ २यो छ, ( दामं पिच्छइनभंगणतलाओ ओवयंतं ) भाव। प्रा२नी पुष्यमाणाने २॥शत थी उतरती हे छ (.५.) .3७. ૬-ચંદ્ર ससि गोखीर-फेण-दगरय-रययकलसपंडुरं , सुभं, हि अय-नयणकंतं, पडिपुण्णं. तिमिरनिक रघणगुहिर वितिमिर करं, पमाणपक्खंतरायले हं , कु मुअवणविबोह गं, निसासोहगं,सुपरिमट्ठदप्पणतलोवमं हंसपडुवण्णं, जोइसमुहमंडगं, तमरिपुं, मयणसरापूरं, समुद्ददगपूरगं, Page #62 -------------------------------------------------------------------------- ________________ ક્રમ+અ++&+જ શ્રીવ પરહૂણનું અસરકારક दुम्मणंजणं दइअवञ्जिअंपायएहिं सोसयंतं, पुणो सोमचारुरूवं, पिच्छइ सा गगणमंडणविसालसोमकम्ममाणतिलयं रोहिणिमणहिअयवल्लहं, देवी पुण्णचंदं समुल्लसंतं (६) ॥३।२।३८ ॥ ( ગોવર--રવીવનપંડુઇં) ત્યાર પછી ત્રિશલા દેવી છદ્દે સ્વપ્ન ચન્દ્રને દેખે છે. તે ચન્દ્ર કેવો છે?-ગાયનું દૂધ, ફીણ, પાણીના કણિયા, અને રૂપાના કળશ જેવો સફેદ છે (અમ) શાંતિ આપનારો, (fkનવMવંત) લોકોના હૃદય અને નેત્રોને વહાલો લાગે એવો, (vSgUU) સંપૂર્ણ મંડલ વાળો-સોળ કલાયુક્ત (તિમિનિધ્યરાતિવિનિમિb૨) ઘોર અંધકાર વડે ઘાટી અને ગંભીર જે વનની ઝાડી, તે ઝાડીમાં પણ અંધકારનો નાશ કરનારો, (vમાણપવવંતરાવનેé) માસ વરસ વિગેરેના પ્રમાણને કરનારા જે શુકલ અને કૃષ્ણ એવા બે પખવાડિયા, તે બે પખવાડિયાની મધ્યમાં રહેલી જે પૂર્ણિમા ને વિષે શોભતી કળાઓવાળો, (કુમુઝવવિવો) કુમુદના વનને વિકસિત કરનારો, (નિસાસો) રાત્રિને શોભાવનારો, (સુપરમuતનોમં) રાખ વિગેરેથી સારી રીતે માંજીને ઉજ્જવળ બનાવેલા આરીસા જેવો, (હંસપડુવUT) હંસ જેવા ઉજ્જવળ વર્ણવાળો, (નોક્સમુહમંડગાં) ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે જે જ્યોતિષ તેઓના મુખને શોભાવનારો, અર્થાત્ તેઓમાં અગ્રેસર, (તમરિપુ) અંધકારનો શત્રુ, (મUTIRI[R) કામદેવના ભાથાસમાન જેમ ધનુધારી પુરુષ ભાથાને પ્રાપ્ત કરી, તેમાંથી બાણો લઈ, તે બાણો વડે મૃગાદિ પ્રાણીઓને હણે છે, તેમ કામદેવ પણ ચન્દ્રનો ઉદય પામી લોકોને કામબાણ વડે વ્યાકુળ કરે છે અર્થાત્ ચન્દ્રનો ઉદય થતાં કામદેવ કામીઓને સતાવે છે.વળી તે ચન્દ્ર કેવો છે?- (સમુદ્વીપૂર) સમુદ્રની વેળાને વધારનાર, (ધુમ્મvi MU GAવનિમં વિહિં સોમવંત) પોતાના પ્રાણવલ્લભ ભર્તારના વિયોગથી વ્યગ્ર બનેલી વિરહિણી સ્ત્રીઓને પોતાના કિરણો વડે શોકગ્રસ્ત કરતો,અર્થાત્ વિયોગીઓને ચંદ્ર દેખતાં વિરહદુઃખ વૃદ્ધિ પામે છે. (પુનો સોમવાવ) તે ચન્દ્ર સૌમ્ય અને રમણીય સ્વરૂપ વાળો છે, (fપS HI ITMમંડ વિIIોમવંછમ્મમાાતિન) વળી આકાશ મંડળનું જાણે વિસ્તીર્ણ સૌમ્ય અને ચલન સ્વભાવ તિલક જ હોયની ! એવા ચન્દ્રને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે ચન્દ્ર કેવો છે?-(રોહિfમfkગવવર્જિ6) પોતાની પત્ની જે રોહિણી, તેણીના ચિત્તને હિતકારી ભર્તાર, (કેવીપુJUવંત સમુii) વળી ચાંદની વડે શોભી રહેલા એવા સંપૂર્ણ ચન્દ્રને ત્રિશલાદેવી છટ્ટા સ્વપ્નમાં દેખે છે(.૬.) ..૩૮. ૭. સૂર્ય तओ पुणो तमपडलपरिप्फुडं चेव तेअसा पन्नलंतरूवं रत्तासोग-पगासकिंसुअ-सुअमुह गुजसद्धरागसरिसं, कमलवणालंकरणं अंकणं जोइसस्स, अंबरतलपईवं, हिमपडलगलग्गहं गहगणोरुनायगं रत्तिविणासं उदयत्थमणेसु मुहुत्तं सुहदसणं दुन्निरिक्खरूवं रत्तिमुद्धंतदुप्पयारप्पमद्दणं सीअवेगमहणं पिच्छइ मेरुगिरिसययपरिअट्टयं विसालं सूरं रस्सीसहस्सपयलिअदित्तसोहं (॥७३॥ ३९॥) (તમો પુ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી સાતમે સ્વપ્ન સૂર્યને દેખે છે. તે સૂર્ય કેવો છે ? ૧. યોદ્ધાઓ તથા શિકારીઓ જેમાં તીરો રાખી પાછળ બાંધે છે તેને ભાથું કહે છે. ૨. ભરતી. ૩.જો કે રોહિણી એક નક્ષત્ર છે સિદ્ધાન્તમાં ચન્દ્ર અને નક્ષત્રોનો સંબંધ સ્વામી-સેવકપણે પ્રસિદ્ધ છે, પતિ-પત્ની તરીકેનો સંબંધ નથી; પરન્તુ આ વિશેષણ ગ્રન્થકારે કવિઓના સંકેતની અપેક્ષાએ લોકસઢિથી મૂક્યું છે. ફફરરર ર ર રર 53 ફરે ફેરફ હર હર હર હર કે દ કર ફરે Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४४४ श्रीकल्पसूत्रम् (તમવડપરિપપ્પુš) અંધકારના સમૂહને નાશ કરનાર, (ઘેવ તેબસાપ—ાંતરૂવં) તેજ વડે જ જાજ્વલ્યમાન રૂપ વાળો, જો કે સૂર્યમંડળમાં વર્તતા વાદળ પૃથ્વીકાયિકો સ્વભાવથી તો શીતલ છે, પણ આતપ નામ કર્મના ઉદયથી તેજ વડે જ જાજ્વલ્યમાનસ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે?-(ત્તસોન્ગ-પ વિંખુબ-ખુબનુમુનસRPHRi) લાલ અશોક વૃક્ષ, પ્રફુલ્લિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, અને ચણોઠીના અર્ધભાગ જેવો લાલરંગ વાળો, (મતવાતં∞ાં ) કમળના વનોને વિકાસલક્ષ્મી વડે વિભૂષિત કરનારો, (બંળું ઝોસમ્સ) મેષ વિગે૨ે રાશિમાં સંક્રમણાદિ વડે જ્યોતિષ ચક્રનું લક્ષણ જણાવનારો, (બંવરતપä) આકાશતળને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, (હિમપડગલö) હિમસમૂહને ગળે પકડી મૂકનારો, અર્થાત્ હિમસમૂહનો નાશ કરનારો, (ગાળો નાવમાં) ગ્રહોના સમુદાયનો મહાન્ સ્વામી, (વૃત્તિવિનાસં) રાત્રિનો નાશ કરનાર, (વદ્યત્વમળેનુ મુત્ત મુહવંશનું યુનિવવવં) ઉદય અને અસ્ત સમયે મુહૂર્ત સુધી સુખે જોઇ શકાય એવો, અને તે સિવાય બીજે વખતે દુઃખથી જોઇ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળો (તિનુ ંતતુષ્પદ્યપ્પમદ્દગં) રાત્રિને વિષે ચોરી જારી વિગેરે અન્યાય માટે ભટકનારા જે સ્વેચ્છાચારી ચોર વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, (સીવેગમાં) ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, (પિચ્છડ઼ ડ઼ મેરુિિ સવવવીિબદાં વિસાતં પૂરું રીસહપતિબવિત્તસોર્ટ) પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડળવાળો, અને પોતાના હજા૨ કિરણો વડે ચળકાટ કરતા ચન્દ્ર તારા વિગેરેની શોભાને નાશ કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વપ્ને વિષે દેખે છે. અહીં સૂર્યનાં જે એક હજાર કિરણો કહ્યા, તે ફક્ત લોકરૂઢિથી કહ્યા છે, પણ કાળવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો અધિક પણ હોય છે. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “ૠતુમેવાત્ પુનસ્તસ્યા-ઽતિરિજ્યન્તે રશ્કયઃ । તાનિ દાવ મૌ, ત્રયોનશ તુ માધવે ॥ ? । ઋતુર્દશ પુનર્રેછે, નમો - નમોસ્તયા । પચતચૈત્ર ત્વાષાઢે, ષોડશૈવ તથાઽશ્વિને ॥૨॥ कार्तिके त्वेकादश च शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥ ३॥ पौष एव परं मासि, सहस्रं किरणा रवेः ॥ ૭૪ ૩૬૫ ‘ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણો વૃદ્ધિ પણ પામે છે. જેમકે-ચૈત્ર માસમાં તેના બારસો કિરણો હોય છે, વૈશાખ માસમાં તેરસો કિરણ થાય છે.૧. જેઠ માસમાં ચૌદસો કિરણ થાય છે શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલાજ એટલે ચૌદસો ચૌદસો કિરણો હોય છે. અસાઢ માસમાં પંદરસો કિરણો હોય છે, અને આસો માસમાં સોળસો કિરણો હોય છે. ૨. કાર્તિક માસમાં અગિયારસો કિરણો હોય છે. એવી રીતે, મહા માસમાં પણ તેટલા જ એટલે અગિયારસો કિરણો હોય છે માગસર માસમાં એક હજાર અને પચાસ, રીતે ફાગણ માસમાં પણ એકહજા૨ અને પચાસ કિરણો હોય છે.૩. પોષ માસમાં જ સૂર્યના કિરણો એક હજાર હોય છે.’’ (.૭. .૩૯.) ૮- ધ્વજદંડ = तओ पुणो जच्चकणगलट्ठि पइट्ठिअ समूहनील - रत्त - पीअ - सुक्किल्ल - सुकुमालु-लि अमोरपिच्छकयमुद्धयं धयं अहि असस्सिरीयं, फालिअ - संखं ककुंद - दगरय- रययकलसपंडुरेण मत्थयत्थेण सीण रायमाणेण रायमाणं, भित्तुं गगणतलमंडलं चेव ववसिएणं पिच्छइ, सिवमउअमारु अलयाऽऽहय પનાનું અપ્પમાળ નનવિધિન્નવં (॥ ૮॥ )|| ૩૫૪૬૪૦ | એકમ 54 244 Page #64 -------------------------------------------------------------------------- ________________ ફિકર કરેહ ફરે ફરે કર કર (શ્રવણસ્વલૂઝમકર ર ર ર ર ર ર શ્કરે (તકો પુણો નવ@TIભદિmર્દિi) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી આઠમે સ્વપ્ન ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર રહેલો ધ્વજ દેખે છે. તે ધ્વજ કેવો છે? (સમૂહનીત'–-fખ-સુવિઠ્ઠ-સુમાअमोरपिच्छकयमुद्धयं) ૧કૃષ્ણવર્ણ કથંચિત લીલા વર્ણની સદશ હોય છે, તેથી નીલ શબ્દથી લીલો વર્ણ અને કૃષ્ણ વર્ણ એમ બન્ને અર્થ લીધા છે. લીલા કૃષ્ણ પીળા અને સફેદ વર્ણવાળા હોવાથી રમણીય, સુકોમળ, અને વાયુ વડે આમ તેમ ફરકતા એવા જે જત્થાબંધ મોરપીંછ, તે મોરપીંછ રૂપી જાણે તેના કેશ હોયની! એવા ધ્વજને દેખે છે! અર્થાત્ જેમ મનુષ્યના મસ્તક ઉપર કેશનો ચોટલો શોભે છે, તેમ આ ધ્વજ ઉપર પણ ચોટલાની જગ્યાએ મોરપીંછનો ગુચ્છો શોભે છે. વળી તે જ કેવો છે? (હડપસરસીયું) અતિશય શોભયુક્ત છે, (Dirty-સંવંછવું- Rય-રચયવનસાંડુરેT મત્યવત્યે ની રાવમાછોળ વિના ) તે ધ્વજના ઉપરના ભાગમાં સિંહ ચીતરેલો છે, તે સિંહ સ્ફટિકરત્ન, શંખ, અંતરત્ન, મચકુંદ, પુષ્ય પાણીના કણિયા, અને રૂપાના કળશ જેવો સફેદ છે. આવા પ્રકારના પોતાનાં સૌંદર્ય વડે રમણીય લાગતા સિંહ વડે તે ધ્વજ શોભી રહ્યો છે. (મિત્તે TWITTતમંડલં વેવ વવનિ વિષ) વળી વાયરાના તરંગથી ધ્વજ ફરકે છે, તેથી તેમાં ચીતરેલો સિંહ પણ ઉછળી રહ્યો છે, તેથી અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે-જાણે તે સિંહ આકાશતળને ફોડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોયની! આવા પ્રકારના સિંહયુક્ત ધ્વજને દેખે છે. વળી તે ધ્વજ કેવો છે?-(fસવમડડે માનવISSAદંપમાdi) સુખકારી મંદ મંદ વાયરાને લીધે ચલાયમાન થતો, (અસ્થમા) અતિશય મોટો, (નળfપણMવ) અને મનુષ્યોને દેખવા લાયક મનોહર રૂપવાળા ધ્વજને દેખે છે. (૮. ..૪૦.) ૯-જળકુંભ : तओ पुणो जच्चकंचणुञ्जलंतरूव निम्मलजलपुण्णमुत्तमंदिप्पमाणसोहः कमलकलावपरिरायमाणं पडिपुण्णसव्वमंगलभेयसमागमं पवयररयणपरायंतकमलट्ठियं नयणभूसणकरं पभासमाणं सव्वओ चेव दीवंयंतं सोमलच्छीनिभेलणं सव्वपावपखिजिअं सुभं भासुरं सिरिवरं सव्वोउअसुरभि कुसुमआसत्तमल्लदामं પિચ્છ સા રચયપુછન ( ૧ ) I રૂ. ૧.૪૧ | (તળો પુuો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમે સ્વપ્ન પાણીથી સંપૂર્ણ ભરેલાં કળશને એટલે કુંભને દેખે છે. તે કળશ કેવો છે?- (સ્વતંકવણુણવંતi) ઉત્તમ જાતિના સુવર્ણ જેવું દેદીપ્યમાન છે રૂપ જેનું એવો, એટલે જેમ ઉત્તમ જાતિનું સુવર્ણ અતિનિર્મળ હોય છે તેમ તે કળશનું રૂપ પણ અતિનિર્મળ છે. વળી તે કળશ કેવો છે?(નિમ્મલનપુ0ામુત્તમ) નિર્મળ જળથી ભરેલો, અને તેથી જ કલ્યાણને સૂચવનારો, (હિપ્રમાણસોé) ચળકાટ કરતી છે કાંતિ જેની એવો,(મલવતાવપરિરાવમા) કમળના સમુદાય વડે ચારે તરફથી શોભતો, (vSgUUMG મંગલમેવ મામ) પ્રતિપૂર્ણ જે સર્વ મંગળના પ્રકારો, તેઓનું જાણે સંકેતસ્થાન હોયની! એવો; એટલે જેમ સંકેત કરનારા સંકેતની જગ્યાએ અવશ્ય પ્રાપ્ત થાય છે તેમ આ કળશ દૃષ્ટિગોચર થતાં સર્વ મંગળના પ્રકારો અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી તે કળશ કેવો છે? (વિવરવMURIધંતવમલવિં ) ઉત્તમોત્તમ રત્નો વડે અતિશય શોભતા કમળ ઉપર રહેલો, (નામૂHU{) નેત્રોને આનંદ ઉપજાવનારો, (માસમાપ સવ્વો વેવ વંવંત) અત્યંત દેદીપ્યમાન, અથવા પોતાની પ્રભા વડે નિરૂપમ અને તેથી જ દિશાઓને દીપાવતો, (સોમનછનિમેy) ઉત્તમ રિસ્પર સહી કરી ફી 55 ટકકર કર કર કર કર કમ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૨*૨ + હર (વટવ્ઝમકે કર્મ કરે ને કે રે સંપત્તિનું ઘર, (સવ્વપાવપરિવઝિä સુમ) સર્વ પ્રકારના અમંગળ રહિત, અને તેથી જ શુભ કરનારો, (મા) તેજસ્વી, (વિ) ધર્મ અર્થ અને કામ રૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવનારો હોવાથી એ ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, (સવ્વો સુમસુમીત્તમામ) સર્વ ઋતુઓમાં થતા સુગન્ધી પુષ્પોની માળાને કંઠમાં ધારણ કરનારો, (fપSHIRJUUવનસં) આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. (૯) ૪૧. ૧૦-પઘસરોવર __ तओ पुणो रविकिरणतरुणबोहियसहस्सपत्तसुरभितरपिंजरजलं, जलचरपहकरपरिहत्थगमच्छपरिभुजमाणजलसंचयं, महंतं, जलंतमिव कमल-कुवलय-उप्पल-तामरस पुंडरीओरुसप्पमाण सिरिसमुदएणं, रमणिजरूवसोहं, पमुइअंतभभरगण-मत्तमहुअरिगणुक्करोलिजमाणकमलंकायंबग-बलाहय-चक्ककलहंस-सारसगब्वियसउणगणमिहुणसेवित्रमाणसलिलं, पउमिणि पत्तोवलग्गजलबिंदुनिचयचित्तं, पिच्छइ सा हि अय-नयणकंतं पउमसरं नाम सरं सररुहाभि रामं (॥ १०॥) ॥ ३।६। ४२॥ (તો પુ) ત્યાર પછી દશમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી પધસરોવર દેખે છે. તે પદ્મસરોવર કેવું છે? - (રવિવિUતવિહિયરૂપતસુરમિત પિંગલં) ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના કમળો, તેઓ વડે અત્યંત સુગંધી અને પિંજરું એટલે જરા પીળું અને રતાશ મારતું છે પાણી જેમાં એવું, (નવરંપવગર ત્યT) જળમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થએલું, (મJપરિઝમાળનમંdi) માછલાંઓ વડે વપરાતા પાણીના સમૂહવાળું, (મહંત) મોટું (નવંતમિવ રમત વનવ-ડપ્પન-તામરસ પુંડરીકોપ્પમ સિરિમુવU) સૂર્યવિકાસી કમળ, ચન્દ્રવિકાસી કમળ, લાલ કમળ, અને સફેદ કમળ, એવી રીતે વિવિધ જાતનાં કમળોનો વિશાળ અને ફેલાઇ રહેલો જે કાન્તિઓનો સમૂહ; તે વડે જાણે ચળકાટ મારી રહ્યું હોયની! એવું વળી તે પદ્મસરોવર કેવું છે?-(મણિMવસોé) રમણીય રૂપની શોભાવાળું, (મુગંતમમJI[-મામડુગિgવવDરોનિમાણમાં ) અત્યંત હર્ષિત થયેલા અંત:કરણવાળા, ભમરાઓ અને મદોન્મત્ત ભમરીઓના સમુદાય વડે આસ્વાદન કરાતા કમળોવાળું, (ારંવા-વાવ-વ-વભéસરસાલ્વિય સUTTUમિત્તેવિઝમાગત) આવા સુન્દર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલો છે હંકાર જેઓને એવા જે કલહંસ બગલાં, ચકવા, રાજહંસ અને સારસ વિગેરે પક્ષીઓના સમૂહો, તેઓનાં જોડલાંઓ વડે સેવાતા પાણી વાળું, (પsfમન પોવનJTગલનબિંદુનિવવિ7) કમલિનીઓનાં પાંદડાં ઉપર લાગેલો જે પાણીના બિન્દુઓ, તેઓના સમુદાય વડે જાણે આભૂષણ યુક્ત થયું હોયની! એવું, એટલે કમલિનીઓનાં પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલાં જળનાં બિન્દુઓ મોતી જેવાં છે, તેથી નીલરત્નમાં જાણે મોતી જડ્યાં હોયની! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત તે પાસરોવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પાસરોવર કેવું છે? (fપS I fહવ-નાણતં પડમાં નામ 1 મહામ રામં) હૃદય અને નેત્રોને પ્રેમ ઉપજાવનારું, સરોવરને વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પધસરોવર નામના સરોવરને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (૧૦.) .૪૨.. ફરકી ટકકર કર કર કર ઝુમ 56) ફેરરર ર ર ) રરર રર રે Page #66 -------------------------------------------------------------------------- ________________ (+++ફકર કર શ્રવણત્પન્ન કરી ફરફર કરફ ૧૧-ક્ષીરસમુદ્ર तओ पुणो चंदकिरणरासिसरिसरिवच्छसोहं चउगमणवड्ढमाणजलसंचयं, चवलचचलुचायप्पमाणकल्लोललोलंततोयं, पडुपवणाहयचलियचवलपागडतरंग-रङ्गंतभंग-खोखुब्भमाणसोभंतनिम्मलउक्कडउम्मी सहसंबंधधावमाणोनियत्तभासुरतराभिरामं, महामगरमच्छ-तिमि-तिमिंगल-निरुद्धतिलितिलियाभिधाय कप्पूरफेणपसरं, महानईतुरियवेगमागयभमगंगवत्तगुप्पमाणुच्छलंतचोनि यत्तभममाणलोलसलिलं, पिच्छइ વીરોયસાય સારરયળ સોમવથા (I ૧૧) રૂ. ૭૪રૂ I (તો પુ) ત્યાર પછી અગિયારમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી ક્ષીરસમુદ્રને દેખે છે. તે ક્ષીરસમદ્ર કેવો? (વંછિRURI સિવિનોé) ચન્દ્રમાના કિરણોનો જે સમૂહ, તેના સરખી અતિ ઉજ્જવળપણે મધ્યભાગની શોભાવાળો, (વામUવમાનિતસંai) ચારે દિશાના માર્ગોમાં અતિશય વધતા પાણીના સમૂહવાળા, અર્થાત્ તે સમુદ્રમાં ચારે દિશાએ અગાધ જળપ્રવાહ છે. વળી તે ક્ષીરસમુદ્ર કેવો છે?(વવવવનુdવપ્રમાવિનોનનોલંતતોગં) અતિશય ચંચળ અને ઘણા ઉંચા પ્રમાણના જે કલ્લોલો એટલો મોજાંઓ, તેઓ વડે વારંવાર એકઠું થઈને જુદું પડતું છે પાણી જેનું એવો, (૫ડુપવહીવલિયવનપાડતરંગ) સખ્ત પવનના આઘાતથી ચલાયમાન થયેલા અને તેથી જ ચપળ બનેલા જે પ્રગટ તરંગો, (તમંગ-) આમ તેમ નાચી રહેલા જે ભંગો એટલે તરંગ વિશેષ, (વોરમમાગોમતનિમ્નનBSી ) તથા અતિશય ક્ષોભ પામતી એટલે જાણે ભયાત થયેલી હોયની! તેમ ચારે બાજુએ અથડાતી, અને તેથીજ શોભી રહેલી, સ્વચ્છ અને ઉછાળા મારતી જે ઊર્મિઓ એટલે મોટા મોટા કલ્લોલો અર્થાત્ સમુદ્રના લોઢ, (Aસંવંઘઘવિમા નિયામસુતરાઉમા) આવી રીતના તરંગો ભંગો અને ઊર્મિઓ સાથે જે સંબંધ, તે વડે કાંઠા તરફ દોડતો અને કાંઠાથી પાછો ફરતો થકો અત્યંત દેદીપ્યમાન અને દેખનારાઓને પ્રેમ ઉપજાવનાર, (મામામડ-તિમિ-તિમિંગ-નિરૂદ્ધતિલિતિનિવા fમાવવપૂરપ) મોટા મગરમચ્છ, માંછલાં, તિમિ નામના સાધારણ મચ્છ, તિમિંગિલ નામના મોટા મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલિક, વિગેરે જે જુદી જુદી જાતના જળચર જીવો; તેઓના પૂછાડાઓના આઘાતથી ઉત્પન્ન થયેલો છે કપૂર જેવા સફેદ ફીણનો વિસ્તાર જેમાં એવો, (મહીનતવિવેગમા વિમમાં ) મોટા મોટી નદીઓના જોશભેર દોડી આવતા જે પાણીના પ્રવાહો, તેઓથી ઉત્પન્ન થયેલી પાણીની ભમરીઓવાળો ગંગાવર્ત નામના આવર્ત વિશેષ એટલે ઘૂમરી વિશેષ, (શુપ્રમાણુળવંતપોનિ મમમનોભન) તે ઘૂમરીમાં વ્યાકુળ થતું અને ઘૂમરીમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળી જવાનો અવકાશ નહિ હોવાથી ઊંચે ઉછાળા મારતું, વળી ઊંચે ઉછળીને પાછું તે જ ઘૂમરીમાં પડતું અને તેથી જ ચક્રાકાર ભમી રહેલ ચપલ પાણીવાળો, (fપS$ વીરોવવાં નારીવાસોમવવII) આવા પ્રકારના ક્ષીરસમુદ્રને શરદ ઋતુના ચંદ્રમા જેવા સૌમ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (૧૨.):૪૩. ૧૨-દેવવિમાન तओं पुणो तरुणसूरमंडलसमप्पभं दिप्पमाणसोहं उत्तमकंचण महामणिसमूहपवरतेय अट्ठसहस्स दिपंतनहप्पईवं कणगपयरलंबमाणमुत्तासमुञ्जलं जलंतदिव्वदामं ईहामिगउसभ तुरग-नर-मगर-विहगવાતા–નિર––સરમમા–સંસત્ત–વુંગર–વન–૩મયમત્તિ વિત્ત ધોવન્નમા– અમર દર 57 રક્રિય રસ્પર કરફ Page #67 -------------------------------------------------------------------------- ________________ ************(સીવણપણભ ર ** **** संपुण्णघोसंनिच्चं सजलघणविउलजलहरगजियसद्दाणुणाइणा देवदुंदुहिम हारवेणं सयलमवि जीवलोयं पूरयंत कालागुरु पवरकुन्दुरुक्क-तुरुक्क-डझंतधूव वासंगउत्तम मघमघंतगंधुध्धुयाभिरामंचालोयं सेयं सेयप्पभं सुरवराभिरामं पिच्छइ सा सातोवभोगं वरविमाणपुंडरीयं (॥१२॥) ॥ ३ ८॥४४॥ (તો પુછે) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બારમે સ્વપ્ન વિમાન દેખે છે. તે વિમાન કેવું છે?(તસૂરમંડનમMi) નવા ઉગેલા સૂર્યના બિંબ જેવી કાન્તિવાળું, (વિપ્રમાણસોé) તેજયુક્ત શોભાવાળું, (ત્તમ વન મહામાસમૂહપવરતેય વિખંતનપૂર્વં ) ઉત્તમ જાતિના સુવર્ણ અને ઉંચા પ્રકારના મહામણિઓના સમૂહ વડે મનોહર બનેલા જે એક હજાર અને આઠ સ્તંભો, તે સ્તંભો વડે દેદીપ્યમાન થતું આકાશને પણ દીપાવતું, (DISTUવરલંવમળમુત્તીસગુઝનં) સુવર્ણના પતરાંઓમાં લટકતા મોતીઓ વડે અતિશય તેજસ્વી બનેલું, (ગવંતવિધ્વાનં) જેની અંદર દેવતાઓ સંબંધી લટકી રહેલી પુષ્પમાળાઓ દેદીપ્યમાન થઈ રહી છે એવું. વળી તે વિમાન કેવું છે? (ડૂતમિઈસમ 13I-) વરુઓ, વૃષભ, ઘોડા, (નર-મ-વિAT-) મનુષ્યો, મગરમચ્છો, પંખીઓ, (વાતા-નિર-રૂ-) સર્પો, કિન્નર જાતિના દેવો, રુરુ જાતિના મૃગલાઓ, (નરમ-વર-સંસડુંગર-) અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરા ગાયો, સંસક્ત નામના જંગલી-શિકારી પશુઓ, હાથીઓ, (વUIનવ-T5મનવમસિ વિત્ત) અશોકલતા વિગેરે વનલતાઓ, અને પર્મલતાઓ એટલે કમલિની. એ સર્વેના જે મનોહર ચિત્રો તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનારું, (ગંઘવ્વોપવMમાં સંપુOUTH) મધુર સ્વરે ગવાતા જે ગાયનો અને વજાવાતા જે વાજિંત્રો, તે ગાયન અને વાજિંત્રોના સંપૂર્ણ નાદવાળું, (નિર્વસનનવિર્લગભARI fઝવસાણુI3UT વેવડુંકુહિમ ઠRવે સવમવિ નીવતાં પૂરવંત) જળથી ભરેલો ઘટાટોપ બનેલો અને વિસ્તારવાળો જે મેઘ, તેની ગર્જના સંદેશ દેવદુંદુભિના મોટા શબ્દ વડે નિરંતર સકળ જીવલોકને પૂરતું, અર્થાત્ સંપૂર્ણ જગતને શબ્દવ્યાખ કરતું, (વડાલાગુ પવરવુÇë5-03-ડાંતપૂવ વાસંહિત્તમ મયમાંતigધ્ધવામિરામ) કાળો અગર, ઊંચી જાતનો કિઠુ, સેલારસ, વળી રહેલો દશાંગાદિ ધૂપ, તથા બીજા પણ સુગંધી દ્રવ્યો, એ બધા પદાર્થોની ઉત્તમ, બહેક મારી રહેલી, અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગંધ, તે વડે રમણીય, (ઈનવીનચં) નિરંતર છે પ્રકાશ જેમાં એવું, (સેવં સેવપૂમ) સફેદ રંગનું અને તેથી જ ઉજ્જવળ કાન્તિવાળું, (સુરવરામિરામ) ઉત્તમ દેવતાઓ વડે શોભી રહેલું, (fપS$HI Hોવમો વનવિમUપુંડરવિં) સાતવેદનીય કર્મનો છે ઉપભોગ જેમાં એવું, બીજા ઉત્તમ વિમાનો કરતાં પણ સફેદ કમળ જેવું અતિ ઉત્તમ, એટલે જેમ સફેદ કમળ બીજા કમળો કરતાં અતિ ઉત્તમ છે, તેમ આ વિમાન બીજા ઉત્તમ વિમાનો કરતાં પણ અતિ ઉત્તમ છે, આવા પ્રકારના વિમાનને ત્રિશલા ક્ષત્રિયાણી બારમે સ્વપ્ન દેખે છે. (૧૨.).૪૪ ૧૩-૨નરાશિ तओ पुणो पुलग-वेरिं-दनील-सासग-कक्केयण लोहियक्ख-मरगय-मसारगल्ल-पवाल फलिहसोगंधिय-हंसगभ-अंजण-चंदप्पहवररयणेहिं महियलपइट्ठियं गगणमंडलंतं पभासयंतं, तुंगं मेरुगिरिसनिगासं, पिच्छइ सा रयणनिकररासिं ( ॥१३॥) ॥ ३।९।४५॥ (તો પુછે) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી તેરમે સ્વપ્ન રત્નોનો રાશિ એટલે ઢગલો દેખે છે. તે રત્નોનો રાશિ કેવો છે?- (પુલા-વેરિ વનીત) પુલક રત્ન, વજરત્ન, ઇન્દ્રનીલ રત્ન એટલે લીલમ-પન્ના, (-HIS રૂર રેન્જર ફેર * 58 ર ર ર રે ? Page #68 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् વદ્યા) સસ્યક રત્ન, કર્કેતન રત્ન, (તોયિવવ-) લોહિતાક્ષ રત્ન, (મરગઢ-મસર૦ા-પવાત)મરકત રત્ન, મસારગલ્લ રત્ન, પરવાળા નામના રત્ન, (હિમોનંઘિય-) સ્ફટિક રત્ન, સૌગન્ધિક રત્ન, (હંસાત્મ-બંનળ) હંસગર્ભ રત્ન, શ્યામકાન્તિવાળા અંજન નામના રત્ન, (-ચંપ્પરવળેહિં મલ્વિલપટ્ટિયં નળમંડલંત પમાનવંતા) અને ચન્દ્રકાન્ત મણિ, એ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના ઉત્તમ રત્નો વડે તે રત્નરાશિ પૃથ્વીતળ ઉપર રહ્યો, છતાં પણ આકાશ મંડળના અંત સુધી શોભાવતો એટલે આકાશના શિખરને પણ પોતાની કાન્તિ વડે દીપાવતો, વળી તે રત્નરાશિ કેવો છે?- (gi મેરિસન્નિાસં) મેરુ પર્વત સર્દેશ ઉંચો, (પિચ્છફ સાયનિામિ) આવા પ્રકારના રત્નસમૂહના રાશિને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (..૧૩..) ૪૫.. सिहिं च सा विउलु जलपिंगलमहुघयपरिसिञ्च्चमाण निध्धूम धगधगाइय जलंतजा - लुज्जलाभिरामं, तरतमजोगजुत्तेहिं जालापयरेहिं अन्नुन्नमिव अणुष्पइण्णं, पिच्छइ जालुञ्जलगग अंबरं व कत्थइ पर्यंतं અવેવવનં સિદ્દેિ (॥ ૧૪||) | ૩૫૧૦૨૪૬ ॥ ૧૪-નિર્ધમ અગ્નિ (સિëિ ઘ સા) વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે અગ્નિ દેખે છે. તે અગ્નિ કેવો છે?- વિત્તુ બલપિંગલમહુઘવપિિશ—માળ નિધૂમ ધળઘાવ ગનંતના-લુન્ગલામિયામ) વિસ્તારવાળી, ઉજ્જવળ ઘી વડે અને પીળા મધ વડે સિંચાતી, અને તેથી જ ધુમાડા વગરની, ધગધગતી, જાજ્વલ્યમાન બળી રહેલી, આવા પ્રકારની જે જ્વાળાઓ તે જ્વાળાઓ વડે ઉજ્જવળ અને મનોહર વળી તે અગ્નિ કેવો છે?(તતમનોનુત્તેહિં નાનાપોર્જિં ઊન્નુન્નમિવ અણુપ્પફળ) તરતમયોગ યુક્ત એટલે એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જ્વાળાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રિત થયેલો-સંકળાયેલો હોયની! એવો, અર્થાત્ એક જ્વાળા ઊંચી છે, બીજી જ્વાળા તેનાથી ઊંચી છે, વળી ત્રીજી તેથી પણ ઊંચી છે, એવી રીતે એકબીજીની અપેક્ષા એનાની મોટી સર્વ જ્વાળાઓ જાણે સ્પર્ધા વડે તે અગ્નિની અંદર પ્રવેશ કરી રહી હોયની! એવો, (પિઽ નાનુન્નનળળ બંવત્ વ ત્યજ્ઞ પયંત બવેવંવતં સિäિ ) જ્વાળાઓનું જે ઊંચે બળવું, તે વડે જાણે આકાશને કોઇક પ્રદેશમાં પકાવતો હોયની! એવો, અર્થાત્ તે અગ્નિ જ્વાળાઓ આકાશ સુધી ઊંચી હોવાથી જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચંચળ છે, આવા પ્રકારના અગ્નિને તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન દેખે છે,..૧૪..૦ ૪૬.. इमे एारिसे सुभे सोमे पियदंसणे सुरूवे सुविणे दट्ठूण सयणमज्झे पडिबुद्धा अरविंद लोयणा हरिसपुलइअंगी।‘एए चउदस सुविणे, सव्वा पासेइ तित्थयरमाया । जं रयणिं वक्कमई, कुच्छिंसि महायसा ઞરહા ( ૧ ) ॥ રૂ| ૧૧ | ૪૭ || (મે વારિÀ) આ આવા પ્રકારના (સુમે ) કલ્યાણના હેતુરૂપ (સોને) ઉમા એટલે કીર્તિ, તે સહિત; અર્થાત્ કીર્તિએ કરીને સહિત (પિવયંસì) દર્શનમાત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા (મુગ્વે સુવિઘ્ને વર્દૂ સવળમો) અને સુન્દર રૂપવાળા સ્વપ્નોને નિદ્રામાં જોઇને (પડિબુદ્ધા અરવિંદ્ર જોવળા રસપુનાંની) કમળ જેવા નેત્રવાળી, અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી. જ્યારે જિનેશ્વરો માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોને જિનેશ્વરોની માતાઓ અવશ્ય દેખે ના 59**** Page #69 -------------------------------------------------------------------------- ________________ *HHATHREF-REFAITH श्रीकल्प सूत्रम् Ek************** छ, मे प्रभारी अन्य १२ मा प्रसंगथी ४५॥छ-(एए चठदस सुविणे, सव्वा पासेइ तित्थटारमाया। जं रयणिं वक्कमई,कुछिंसि महाटासा अरहा).१. महायशस्वी तीर्थरो रात्रिने विर्ष मातानी दुपमा माछ, ते रात्रिने तीर्थरोनी सर्व भातामो मा यौह स्वप्नीने हेणे छ (..१.) ..४७. तए णं तिसला खत्तियाणी इमे एयारूवे उराले चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठ-तुट्ठ जाव हियया धाराहयकयंबपुष्फगं पिव समुस्ससिअरोमकूवा सुमिणुग्गहं करेइ।सुमिणुग्गहं करित्ता सयणिजाओ अब्भुढेइ। अभुट्टित्ता पायपीढाओ पचोरु हइ। पञ्चोरुहित्ता अतुरिअमचवलमसंभंताए अविलंबियाए रायहंसरिसीए गईए जेणेव सय णिज्जे जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छइ। उवागच्छित्ता सिद्धत्थं खत्तियं ताहिं इट्ठाहिं कंताहिं पियाहिमणुनाहिं मणामाहिं उरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं हिययगमणिजाहिं हिययपल्हायणिजाहिं मिय-महुर-मंजुलाहिं गिराहिं संलवमाणी संलवमाणी पडिबोहेइ ॥२।१२। ४८॥ (तए णं तिसला रवत्तियाणी) त्यार पछी ते शिक्षा क्षत्रिया (इमे एटारूवे उराले) मावा स्वप्नना प्रशस्त मेवा (चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी) यौह महास्वप्नने जाने oil छतi ( हट्ठ-तुट्ठ जाव हिद्यया) विस्मित थयेटी, संतोष पामेली, यावत् हर्षना वशथी ससित हयवाणी, (धाराहटकांबपुप्फगं पिव समुस्ससिअरोमकूवा) भेधनी धाराथी सिंयामेला बना पुष्पनी ४४ीनी रोभरा विसित मेवी (सुमिणुग्गहं करेइ) स्वप्नामोन स्म२९॥ ४२वा al. (सुमिणुग्णहं करित्ता) स्वप्नामोनु स्म२९। रीने (सयणिज्जाओ अब्भुढेइ) शय्या 281 68 छ. (अभुट्टित्ता पायपीढाओ पच्चोरुहइ) 68ीने पा६५06 481 नीये उतरे छ. ( पच्चोरुहित्ता) उतरीने ( अतुरिअमचवलमसंभंताए) मननी तावण २डित, शरीरनी यपणत। २डित, (अविलंबियाए) मने क्यमाओ४ो विवंबरडित भेवी (रायहंसरिसीए गईए) २।४ स सदृश गति वडे (जेणेव सय णिज्जे) या सिद्धार्थ क्षत्रियनी शय्याछे, (जेणेव सिद्धत्थे रवत्तिऐ) यां सिद्धार्थ क्षत्रियछे, (तेणेव उवागच्छद) त्या भावे छे. (उवागच्छित्ता सिद्धत्थं रवत्तियं) भावाने सिद्धार्थ क्षत्रियने (ताहिँ) तेवा प्रा२नी विशिष्ट गुवाणी वा भेटले वयनो 43 °४२॥ छे. ते वावी छ?- (इटाहिं ) 5ष्ट सेटले सिद्धार्थ क्षत्रियने समसागे मेवी, (कंताहि पियाहिं) ने समागवानी उमेश ७५७। थायमेवी, अने तेथी ४ प्रिय भेटले ते १५ 3५२ द्वेष नसावे मेवी, (मणुनाहिं) मनने विनोद राना, (मणामाहिं ) अतिशय सुन्६२ डोवाथी मनमा ५२।५२ ४सी यमेवी, अर्थात् ओई ५९ १५त न भूदाय मेवी, (उरालाहिं) सुन्६२ पनि, मनो२ पर्यो, अने स्पष्ट उय्यारवाणी, (कल्लाणाहिँ) समृद्धिने ४२नारी, (सिवाहि) तेवा प्रा२ना वर्णो वडे युति होवाथी उपद्रवोने ४२नारी, (धन्नाहिं) धनने प्राव शवनारी, (मंगल्लाहिं) अनर्थोना विनाश३५४ भंगण, ते भंगण ४२वामा प्रवीए (सस्सिरीयाहिं ) साहिवडे शोमती, (हिटायगमणिज्जाहिं) ने सोमdi तुरत ४ हयने विषे अर्थ ४९॥ य मेवी, मने सुओभणडोवाथी हयने प्यारी लागेमेवी, (हिटापल्हायणिज्जाहिँ) हयने मा6 341वनारी, मेटले हयन। शोहिनो ना ४२नारी, (मिय-महुर-मंजुलाहिं) dभा पिहो तथा वास्यो थोडा भने अर्थ धोनाणे मेवी, समितi °४ एनि सु५ ७५1वनारी मधुर भने सुन्६२ लालित्यपाणावर्णो वडे मनो२, (गिराहिं ) मापा मारनी वाए 4 (संलवमाणी संलवमाणी पडिबोहेइ) बोलती त्रिशा क्षत्रिय सिद्धार्थ क्षत्रियने °४२॥3 . ४८. Page #70 -------------------------------------------------------------------------- ________________ thisekeek श्रीकल्पसूत्रम् HHHHHHHHHHHHHHI तए णं सा तिसलाखत्तियाणी सिद्धत्थेणंरण्णा अब्भणुण्णाया समाणी नाणामणि कणगरयणभत्तिचित्तंसि भद्दासणंसि निसीयइ। निसीइत्ता आसत्था वीसत्था सुहासणवरगया खत्तियं ताहिं जाव इट्ठाहिं संलवमाणी संलवमाणी एवं वयासी ॥ ३ । १३ । ४९॥ (तए णं सा तिसला रवत्तियाणी) त्या२ पछी ते त्रिशला क्षत्रिया (सिद्धत्येणं रण्णा अब्भणुण्णाया समाणी) सिद्धार्थ नी माशा पाभी (नाणामणि कणगराणभत्तिचित्तंसि भद्दासणंसि) विविध १२ना महिमो सुवर्ण भने रत्नोनी २यना पडे माश्चर्य२री सेवा सिंहासन ७५२ (निसीयइ) से छे. (निसीइत्ता) बेसीने (आसत्या वीसत्या) श्रमने ६२ ७२री, क्षोमति 25, (सुहासणवरगया) सुप-समापिथी उत्तम सासन ५२ (सिद्धत्व रवत्तियं) सिद्धार्थ क्षत्रियने (ताहिं जाव इटाहिं संलवमाणी संलवमाणी) तेवा ५२नी विशिष्ट गुवाणी, सिद्धार्थ क्षत्रियने વલ્લભ લાગે એવી, યાવત્ જેમાં શબ્દો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, भने सुं६२ लालित्यवाणावरों वडे मनो२, सेवा प्रा२नी वावडे पोसती, (एवं वद्यासी) मा प्रभारी डेवा सागी-४८. एवं खलु अहं सामी! अज्ज तंसि तारिसगंसि सयणिजंसि वण्णओ जाव पडिबुद्धा।तं जहा-गय-वसह० गाहा। तं एएसिं सामी! उरालाणं चउद्दसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फल-वित्तिविसेसे भविस्सइ ? ॥३।१४। ५०॥ (एवं रवलु अहं सामी! अज्ज ) : स्वामी! ५२५२ ९ माठे (तंसि तारिसगंसि साणिज्जंसि यण्णओ) मा ४नु पनि भावी आयुं छे. तेवा प्रा२नी महापुण्यशाणी अने मायाजीने योग्य सेवा शय्यामा (जाव पडिबुद्धा) यावत् is Gधती अने 55 गती होवा छतi यौह महास्वन जीने . (तं जहा-) ते सारीते-(गयवसह० गाहा) हाथी, वृषम विगेरे यौह महास्वप्न ही संभाव्या. (तं एएसिं सामी! उरालाणं चउद्दसण्हं महासुमिणाणं) तेथी में स्वामी! प्रशस्त सेवा यौह महास्वप्नोनो ( के मन्ने कल्लाणे फल-वित्तिविसेसे भविस्सइ ?) स्यारी शुंगविशेष तथा वृत्तिविशेष थशे? ॥ ३ ॥ १४॥५०॥ तए णं से सिद्धत्थे राया तिसलाए खत्तियाणीए अंतिए एयमटुं सुचा निसम्म हट्ठ तुट्ठ० जाव हियए धाराहयनीवसुरहिकुसुमचंचुमालइयरोमकूवे ते सुमिणे ओगिण्हइ।ते सुमिणे ओगिहिण्ता ईहं अणुपविसइ। ईहं अणुपविसित्ता अप्पणो साहाविएणं मइपुव्व एणं बुद्धि-विन्नाणेणं तेसिं सुमिणाणं अत्थुग्गहं करेइ। करित्ता तिसलं खत्तियाणिं ताहिं इटाहिं जाव मंगलाहिं मिय-महुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे संलवमाणे एवं वयासी॥ ३।१५। ५१॥ (तए णं से सिद्धत्थे राया) त्या२ पछी त सिद्धार्थ २ (तिसलाए रवत्तियाणीए अंतिए) शिक्षा क्षत्रियानी पासे (एटमर्से सुच्चा निसम्म) मा अर्थ समजाने तथा मनथी सधारीने (हतुट्ठ० जाय हिटाए) विस्मिवथयेटो, संतोष पामेलो यावत् सपना पशथी ससित ६६यवाणो (धाराहानीवसुरहिकुसुमचंचुमालइयरोमकूवे) भेषधाराथी सिंयामेरा मना सुगंधी पुष्पनी ४ विसति ययेदी रोम२०पाणो ( ते सुमिणे ओगिण्हइ) ते स्वप्नीने मनमा पारे छ.( तेसिं सुमिणे ओगिहिणत्ता) भनमा पारीने (ईहं अणुपविसइ) अर्थनी विया२९॥ ४२ छे. Page #71 -------------------------------------------------------------------------- ________________ ***********KAHश्रीकल्पसूत्रम् RAHAkskritik (ई.अणुपविसित्ता ) विया२॥ शने (अप्पणो साहाविएणं मइपुव्व एणं बुद्धि-विन्नाणेणं) पोतानी स्वामविs भतिपूर्व बुद्धिमने विशान पडे (तेसिं सुमिणाणं अत्धुग्गहं करेइ) ते स्वप्नांमोना मनोनिय ४२. (करित्ता) निय रीने (तिसलं रवत्तियाणिं) त्रिशला क्षत्रियासीने (ताहिं इटाहिं जाव मंगल्लाहिं मिय-महुर-सस्सिरीयाहिं वग्गूहिं) तेवा प्रा२नी विशिष्ट गुरावाजी, यावत् मंगरी मेटलो हयन शोहिनो ना।२नारी, मित भेटले જેમાં શબ્દ થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુન્દર લાલિત્યયુક્ત पोवाणी व 43 (संलवमाणे ) मोसता ते सिद्धार्थ में त्रिशला क्षत्रियीने (एवं वद्यासी) मा प्रभाए। यूं 3-..५१.. __उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा, कल्लाणाणं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा, एवं सिवा, धन्ना, मंगल्ला, सस्सिरीआ, आरुग्गा-तुट्ठि-दीहाउ-कल्लाण-मंगल्लकारगाणं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा। तं जहा-अत्थलाभो देवाणुप्पिए! भोगलाभो देवानुप्पिए! पुत्तलाभो देवाणुप्पिए! सुक्खलाभो देवाणुप्पिए! रजलाभो देवाणुप्पिए! एवं खलु तुमे देवाणुप्पिए! नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वइक्वंताणं अम्हं कुलकेउं, अम्हं कुलदीवं, कुलपव्ययं, कुलवडिसयं, कुलतिलयं, कुलकित्तिकरं, कुलदिणयरं, कुलाधारं, कुलनन्दिकरं, कुलजसकरं, कुलपायवं, कुलविवद्धणकर, सुकुमालपाणि-पायं, अहीणसंपुण्णपंचिंदियसरीरं, लक्खण-वंजणगुणोववेयं, माणु-म्माण-पमाणपडिपुण्णसुजायसव्गसुंदरंग, ससिसोमागारं, कंतं, पियदंसणं, सुरूवं दारयं पयाहिसि॥३।१६। ५२॥ (उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा): हेवानुप्रिया! तें प्रशस्त स्वप्न हेज्यां छे. (कल्लाणाणं तुरो देवाणुप्पिए! सुमिणा दिट्ठा) : हेवानुप्रिया! ते त्या९३५ स्वप्न भ्यां छ. (एवं सिवा, धन्ना, मंगल्ला, सस्सिरीआ) मेवी रीते उपद्रवोने ४२न।२, धनना हेतु३५, भंगण३५, शोभा सहित, (आरुग्गा-तुट्ठि-दीहाउकल्लाण-मंगल्लकारगाणं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा) मारोग्य संतोष, Kijमायुष्य, ल्याएर नेवांछितणना म ७२ना मेवा ते स्वप्न हेण्यां छ. ४वे ते स्वनामोनु ३५ ४ छ, (तं जहा-) ते भारीत (अत्यलाभो देवाणुप्पिए!) हे हेवानुप्रिया! २त्न सुवासिनो याम थशे. ( भोगलाभो देवानुप्पिए) भोगनो लयम शे. ( पुत्तलाभो देवाणुप्पिए! ) हेवानुप्रिया! पुत्रनो साम थशे. (सुक्रवलाभो देवाणुप्पिए!) हेवानुप्रिया सुमनोवाम थशे. (रज्जलाभो देवाणुप्पिए!) हेवानुप्रिया! २४यनो नाम थशे. मारीत सामान्य पारे ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે (एवं खलु तुमे देवाणुप्पिए!) हे हेवानुप्रिया! निश्चयथा तुं (नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धहमाणं राइंदियाणं वइक्वंताण) नवमास. पूरेपू२॥ संपूर्ण थयामासने सारा सात दिवस गया बाह, मावा (२ना पुत्रने ४न्म मापी उपा प्रा२ना पुत्रने ? ते 3 छ- ( अहं कुलकेउं) आपणने विषे ५४ सदृश अर्थात् मति अद्भुत, (अम्हं कुलदीवं) Plugin इणने विषे ही५६ सदृश 451 ४२नार तथा भंग ४२।२, (कुलपव्वयं) કુળને વિષે પર્વત સમાન, અર્થાત્ પર્વતની પેઠે સ્થિર તથા જેને કોઈ પણ દુશ્મન પરાભવ ન કરી શકે એવો, કુળન विषे उत्तम होवाथी मुसट समान, (कुलतिलयं) कुणने भूषित ४२ नारो डोवाथी तिब समान, (कुलकित्तिकरं) दुगनी ति ४२नारों, (कुलवित्तिकरं) पुणनो निर्वाह ४२नारी, (कुलदिणारं) पुणने विषे अतिशय प्रश Page #72 -------------------------------------------------------------------------- ________________ --03-63-9-03- 3 श्रीकल्प सूत्रम् -2434-655305034343434304 ४२नारो खोपाथी सूर्य समान, (कुलाधारं) पृथ्वीनी पेठे जुगनी ॥५॥२, (कुलनन्दिकर) दुगनी वृद्धि ४२नारी, (कुलजसकरं) सर्व शामोभा कुणनी अध्याति २नारो, (कुलपायवं) कुणने विषे ॥श्रय ३५ डोवाथी तथा पोतानी छत्रछायामा ६२.5 सोनु २१५। ७२नार होवाथी वृक्ष समान, (कुलविवरणकरं) इणना विविध मारे वृद्धि २नारो, जी ते पुत्र पो?-(, सुकुमालपाणि-पायं) न य भने ५॥ सुडोमण छ मेवो, (अहीणसंपुण्णपंचिंदियसरीरं) न। शरीरनी पायेन्द्रियो सा२॥ लक्षायुक्त मने परिपूर्ण छ मेवो, (लक्रवणवंजणगुणोववेय) छत्र याम२ विगेरे सक्षन। गुएरा वडे सहित तथा मस. तर विगेरे व्यं४नोन। गुएवडे सडिट, (माणु-म्माण-पमाणपडिपुण्णसुजायसव्वंगसुंदरंग) मान, उन्मान भने प्रभारी पडे संपूर्ण तथा सुन्६२ जे सर्व भंगवाणु शरीर हेर्नु मेवो(ससिसोमागारं) यन्द्रमानी पेठे सौभ्य मातिवाणो, (कंतं) मनोड२, (पिादंसंणं) qयम छे शननु मेवो, (सुरूवं दारा पटाहिसि) भने सुन्६२ ३५वाणो, मापा मारना पुत्रने तुं ४न्म मापीश .५२. से वि य णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जुव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्णविउलबलवाहणे रज्जवई राया भविस्सइ ॥ ३।१७। ५३॥ (से वि य णं दारए) वणी ते पुत्र (उम्मुक्कबालभावे ) पाण५j छोडीने यारे मा १२सनो थशे त्यारे (विन्नाटपरिणयमित्ते) तेनेसणुविज्ञान परिशमशे. (जुव्वणगमणुप्पत्ते) पछी मनुभे यौवन सवस्थाने पामशे, त्यारे (सूरे) हान हेवामा तथा १२ ४२८। आर्यनो निर्वाह २वामां समर्थ थशे, (वीरे) २५॥संग्राममा १४६२ थशे, ( विक्कंते) ५२ २।४यने माम! ४२वमा पराभवाणो थशे, ( वित्यिण्णविउलबलवाहणे) मतिशय विस्तापछि सेनासने वान ना पो थशे. (रज्जवई राया भविस्सइ) तथा २४यनोस्वामी पो २० थशे.५3, तं उराला णं तुमे देवाणुप्पिए! जाव दुचंपि तचंपि अणुवूहइ।तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थस्स - रण्णो अन्तिए एयमटुं सुचा निसम्म हट्ठ-तुट्ठ० जाव हियया करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अञ्जलिं कट्ट एवं वयासी ॥ ३ । १८॥ ५४॥ (तं उराला णं तुमे देवाणुप्पिए! जाव) तेथी हे ध्वानुप्रिया! तें प्रशस्त स्वप्नो हेण्यi , यावत् भंगण मने ऽल्याए। ४२२i स्वानो हेण्याछ, मेवी शत सिद्धार्थ २ (दुच्वंपितच्वंपि अणुवूहइ) नेवार एवार तेनी प्रशंसा अनुमोहन। ४२वा साया. (तएणं सा तिसला रवत्तियाणी) त्यार पछी ते शिक्षा क्षत्रिया (सिद्धत्यस्सरण्णो अन्तिए) सिद्धार्थ २।४नी पासे (एटमढे सुच्चा निसम्म) मा अर्थ सामणीने सने हयमा अधारीने (हट्ठ-तुट्ठ० जाव हिटाया ) हर्षित थयेटी, संतोष पामेली, यावत् विसित हयवाणी (करालपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अअलिं कटुं) मे डाय 51, सन५ मे २री, मस्त भाव ४२री, मस्त लिने (एवं वटासी) मा प्रभारी बोली-५४. एवमेयं सामी! तहमेयं सामी! अवितहमेयं सामी! असंदिद्धमेयं सामी! इच्छिय मेयं सामी! पडिच्छियमेयं सामी! इच्छिय-पडिच्छिमेयं सामी! सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कट्ट ते सुमिणे सम्म पडिच्छइ। पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अभणण्णाया समाणी नाणामणि-कणग-रयणभत्तिचित्ताओ भद्दासणाओ अन्भुढेइ। अन्भुट्टित्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव सए सयणिज्ने तेणेव उवागच्छइ । उवागच्छित्ता एवं वयासी-॥३।१९। ५५॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् (एवमेवं सामी ! ) हे स्वामी ! ये खेम ४ छे, (तहमेयं सामी ! ) स्वामी! तमे स्वप्नांखोनुं के इण ह्युं ते तेम ४ छे, (अवितहमेटयं सामी ! ) स्वामी! ते यथास्थित छे, (असंदिद्धमेां सामी ! ) स्वामी ! ते संहेहरहित छे, (इच्छिटय मेयं सामी!) स्वामी! ते ईप्सित छे भेटले इंज पाभवाने छेतुं छे. (पडिच्छियमेयं सामी!) स्वामी! ते प्रतिष्ठ छे, भेटले तमारा मुजथी पडतुं वयन में ग्रहए। छे. ( इच्छिय-पडिच्छिमेयं सामी ! ) स्वामी! ते ईप्सित अने प्रतिष्ठ छे, (सच्चे णं एसमट्ठे से जहेयं तुब्भे वयह त्ति कट्टु) के प्रमाणे उडो छो ते अर्थ सत्य छे. खेम उडी ने (ते सुमिणे सम्मं पडिच्छइ) ते स्वप्नांजने अंगीअर ४रे छे. (पडिच्छित्ता ) अंगीझर उरीने (सिद्धत्येणं रण्णा अब्भणण्णाया समाणी)पोताने स्थाने ४वाने तेशी सिद्धार्थ राभ पासेथी अनुमति पाभी छतां पए। (नाणामणिकणग-रयणभत्तिचित्ताओ भद्दासणाओ) विविध प्रहारना मशियो सुवर्ण भने रत्नोनी रचना वडे खाश्चर्यारी जेवा सिंहासन थडी (अब्भुट्ठेइ) उठे छे, (अब्भुट्ठित्ता) उठीने (अतुरियमचवलमसंभंताए) भननी उतावण रहित शरीरनी यपलता रहित, स्जलना रहित, (अविलंबियाए रायहंससरिसीए गईए) ने वयमां श्रेई हेडअो विसंघ रहित जेवी राहंस सदृश गति वडे (जेणेव सए सयणिज्जे ) भ्यां पोतानी शय्या छे (तेणेव उवागच्छइ) त्यां खावे छे. (उवागच्छित्ता) खावीने ( एवं वयासी) या प्रमाणे जोसी } -पथ. मामेते उत्तमा पहाणा मंगल्ला सुमिणा दिट्टा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सन्ति त्ति कट्टु देवयगुरुजणसंबद्धाहिं पसत्थाहिं मंगल्लाहिं धम्मियाहिं लट्ठाहिं कहाहिं सुमिणजागरियं जागरमाणी पडिजागरमाणी विहरइ || ३ | २० | ५६ ॥ (मामेते उत्तमा पहाणा मंगल्ला सुमिणा दिट्ठा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सन्ति त्ति कट्टु ) स्व३पथी સુંદ૨, શુભ ફળ દેનારાં, અને મંગળકારી એવાં મેં દેખલાં આ સ્વપ્નો બીજાં ખરાબ સ્વપ્નથી નિષ્ફળ ન થાય, માટે भारे हवे न सूवुं भेजे, खेम उडी त्रिशला क्षत्रियाशी (देवय-गुरुजणसंबद्धाहिं ) हेव ने गुरुठनना संबंधवाणी, (पसत्याहिं) प्रशस्त, (मंगल्लाहिं ) मंगण १२नारी, (धम्मियाहिं लट्ठाहिं कहाहिं ) खने मनोहर जेवी धार्मिङ स्थानो वडे (सुमिणजागरियं जागरमाणी ) स्वप्नांखोनुं रक्षा रवा माटे भगरा डरती छतi (पडिजागरमाणी विहरइ) તથા નિદ્રાના નિવારણ વડે તે સ્વપ્નાંઓને જ સંભારતી રહે છે. ૫૬. तए णं सिद्धत्थे खत्तिए पच्चूसकालसमयंसि कोटुंबियपुरिसे सद्दावेइ । सद्दावित्ता एवं वयासी ॥ ३ । २१ । ५७॥ (तए णं सिद्धत्थे वत्तिय ) हवे सिद्धार्थ क्षत्रिय ( पच्चूसकलासमांसि प्रभाताण समये (कोडुंबियपुरिसे) टुंजिङ पुरुषोने भेटले सेवोने (सद्दावेइ) जोसावे छे. (सद्दावित्ता एवं वयासी) औटुंजिङ पुरुषोने जोसावी खा प्रमाणे ऽह्युं }-..५७. खप्पामेव भो दिवाणुपिया ! अज सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदगसित्तं सुइअ संमजिओ वलित्तं सुगंधवरपंचवण्णपुप्फोवयारकलिअं कालागुरु पवरकुंदुरुक्कतुरुक्कडज्यंत धूवमघमघंतगंधुध्धुआभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह कारवेह । करित्ता कारवित्ता य सीहासंण रयावेह । रयावित्ता ममेयमाणत्तिअं खिप्पामेव पच्चपिह ॥ ३ । २२ ।५८ ॥ (रिवप्पामेव भो दिवाणुप्पिया ! अज्ज) हे हेवानुप्रियो ! जाने उत्सवनो हिवस छे तेथी ४८ही (सविसेसं बाहिरिय उवट्ठाणसालं) जहारना सभा मंडपने भेटले येरीने विशेष प्रारे (गंधोदगसित्तं सुइअ संमज्जिओ वलित्तं) वणी 64 Page #74 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ચોળી, ધૂળ વિગેરે ફેંકાવી દઇ સાફ કરી, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરે લીંપાવી પવિત્ર કરો. (મુગંધવ પંઘવળવુોવદ્યા તિાં) વળી ઉત્તમોત્તમ અને સુગંધી એવાં પંચવર્ણી પુષ્પોને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી સંસ્કારયુક્ત ( ગાયુ પવgadhડાંત પૂવમઘમવંતાંઘુઘુમિયામ) કાળો અગરુ, ઊંચી જાતનો કિંન્દુ, સેલારસ, અને બળી રહેલો દંશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો બહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઇ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુગંધવધિમાં) ઉત્તમ ગંધવાળા જે ઊંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત, (ગંઘવટ્ટિમૂરું રે વેદ) તથા સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સદેશ અતિશય સુગંધી, આવા પ્રકારની કચેરી તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. ( ત્તા) મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને ( વિત્તાવ) તથા બીજાઓ પાસે કરાવી (સીહાસં વાવેદ) તેમાં સિંહાસન સ્થાપન કરાવો (દ્યાવિત્તા) સિંહાસન સ્થાપન કરાવીને (મમેવમાળત્તિત્રં વિપ્પામેવ પ—ષ્વિળ) મારી આ આજ્ઞાને જળદી પાછી આપો, એટલે કે-મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જળદી નિવેદન કરો. ૫૮. कोडुंबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वृत्ता समाणा हट्ट - तुट्ठ० जाव हियया करयल० जाव कट्टु एवं सामि' त्ति आणाए विणएणं वयणं पडिसुणन्ति । पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमन्ति । पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छन्ति। उवागच्छित्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदगसित्तं सुइअ०जाव सीहासणं रयाविन्ति । रयावित्ता जेणेव सिद्धत्थे खत्ति तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु सिद्धत्थस्स खत्तियस्स तमामत्तिअं पच्चप्पिणतिन्त ॥ ३ । २३ । ५९ ॥ (ત માં તે વોડુંવિદ્યપુરિસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોને (સિદ્ધોનું રના વં વુત્તા સમાળા) સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું હોવાથી (હક-તુ૬૦ નવ વિદ્યા) તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (વન નાવ દુ ) બે હાથ જોડી, યાવત્ દસે નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને (‘ä સામિ’ત્તિ) ‘જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું' એ પ્રમાણે (બાળા વિઘ્નનું વાળં પડિમુળન્તિ) સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. (પડિપ્રુનાિત્તા) સ્વીકારીને (સિદ્ધત્વમ્સ રવત્તિયમ્સ અંતિયાઓ) સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી ( પડિનિવવમન્તિ) નીકળે છે. ( પડિનિવવમિત્તા) નીકળીને ( નેળેવ વાસિરિયા વઠ્ઠાળામાતા) જ્યાં બહારનો સભામંડપ છે (તેણેવ વાન્તિા) ત્યાં આવે છે. ( ઝવચ્છિત્તા) આવીને (વિપ્પામેવ સવિશેનું વાહિનિાં વદાળમાાં ) બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે જલ્દી(નંદ્યોગમિત્તે મુઽબગ્ગાવ) સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી, યાવત્ (fહાસમાંદ્યાવિત્તિ) સિંહાસન સ્થાપન કરે છે. (વાવિજ્ઞા) સિંહાસન સ્થાપન કરીને (નેગેવસિદ્ધèવત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે (તેનેવવાન્તિ) ત્યાં આવે છે. (વાઝિત્તા) આવીને (વલવરાહિમાં વક્ષનહં સિરસાવત્તું મત્ય બંનત્તિ દુ) બે હાથ જોડી, દસે નખ ભેગી કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને (સિદ્ધત્વસ રવત્તિયમ્સ) સિદ્ધાર્થને ક્ષત્રિય(તમામત્તિત્રં પવ્યબિનતિન્ત) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું' એ પ્રમાણે નિવેદન કરે છે. ૫૯. तए णं सिद्धत्थे खत्तिए कल्लं पाउप्पभायाए रयणीए, फुल्लुप्पल - कमलकोमलुम्मीलियम्मि अहापुंडरे 65 Page #75 -------------------------------------------------------------------------- ________________ ************************श्रीकल्प सूत्रम् ***** * ** * पभाए, रत्ताऽसोगप्पगास-किं सुय-सुयमुह-गुंजद्धराग-बंधुजीवग-पारावयचलण-नयणपरहुअसुरत्तलोअण-जासुअणकुसुमरासि-हिंगुलयनियराइरेगरेहंतसरिसे कमलायरसंडविबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेअसा जलंते, तस्स य करपहरापरद्धम्मि अंधयारे, बालायवकुंकुमेणं खचियव्व जीवलोए सयणिज्जाओ अब्भुढेइ ॥ ३ । २४। ६०॥ (तए णं सिद्धत्थे रवत्तिए) त्या२ पछी सिद्धार्थ क्षत्रिय (कल्लं पाउप्पभाटाए रयणीए) ॥णे मेटरी मामी દિવસે પ્રગટ પ્રભાતવાળી રાત્રિ થયે છતે, અર્થાત્ જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વપ્ન દેખ્યાં તે રાત્રિનું પ્રભાત थये छते, ते २रात्रिन। प्रमात ५छी ( फुल्लप्पल-कमलकोमलुम्मीलियम्मि अहापुंडरे पभाए) प्रक्षुत्सित ५भन પાંદડાંનો તથા કમળ નામના હરણિયાના નેત્રોનો સુકોમળ છે વિકાસ જેને વિષે એવા પ્રકારનું ઉજ્જવળ પ્રભાત थये छते, (रत्ताऽसोगप्पगास-)सने त्या२ ५७ सालमशोऽवृक्षना प्रभाव समूवो सूर्य छते, अर्थात् ५डेला રાત્રિનું પ્રભાત થયું ત્યારે પ્રકાશ નહોતો, પછી જરા જરા પ્રકાશ થયો, પછી ઉજ્જવળ પ્રભાત થયું, અને ત્યાર પછી मस२ साल अशोऽवृक्षना प्रभासमूह ४वो २ सूर्य उगे छते, वणी ते सूर्य पो छ? ते 53 - (किंसुयसुयमुह-गुंजद्धराग-) सुडाना पुष्य, पोपटनी यांय, योहीन अर्धमागनी सास, (बंधुजीवग-पारावयचलणनाण)अपोरियाना पुष्य, पारेवाना ॥सने नेत्र, (परहुअसुरत्तलोअण-)ोपित थयेटी ओयसना मतिशय वा बनेता नेत्री, (जासुअणकुसुमरासि-)सून पुष्पोनोगतो, (हिंगुलयनियराइरेगरेहंतसरिसे) भने डिंगोनो, એ સર્વ લાલા રંગ પદાર્થો સદશ લાલા રંગવાળો, તથા કાન્તિ વડે એ સર્વ પદાર્થો કરતાં અતિશય શોભતો; વળી ते सूर्य यो छ? (कमलाटरसंडविबोहए) भगोना मा२ मेटरी उत्पत्तिस्थान ४ ५भह विगेरे, तेमोने विषे ४५ मेटले उभजना वन, ते भगना बनने विसित ४२नारी, (उट्ठियम्मि सूरे ) मावा प्रा२नो सूर्य 67 छते वजी ते सूर्य पो छ? (सहस्सरस्सिम्मि) १२ [२वाणो, (दिणारे) पत्रिनु निवा२९ री हिवस ७२वाना स्वभाववाणो, (तेअसा जलंते) ते४ वडे हेहीप्यमान, मावा २नो सूर्य 6 छते, (तस्स य करपहरापरद्धम्मि अंधयारे) वणी ते सूर्यन। Bि२५ोन मभिधात पडे ५२ विनाशित ये छते, (बालायवकुंकुमेणं रखचियव्व जीवलोए) ६५ पामता सूर्यना दुभवा नवा त५५ मनुष्यतो ए पिं४रो ऽर्थे छते, म भ प ओछ વસ્તુ પિંજરા વર્ણવાળી કરાય છે તેમ નવા તાપ વડે મનુષ્યલોક પિંજરા વર્ણનો કર્યો છતે, અર્થાત્ સૂર્યોદય થતાં (सटणिज्जाओ अब्भुढेइ) सिद्धार्थ २० शय्या 251 6ठे छे...६०. ___ सयणिज्जाओ अब्भुट्ठित्ता पायपीढाओ पच्चोरुहइ। पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ। उवागच्छित्ता अटणसालं अणुपविसइ। अणुपविसित्ता अणेगवायामजोग्ग वग्गणवामदमल्लजुद्धकरणेहिं संते परिस्संते, सयपाग-सहस्सपागेहिं सुगंधवरतिल्लमाइएहिं पीणणिज्जेहिं दीवणिज्जेहिं मयणिज्जेहि विहणिज्जेहिं दप्पणिज्जेहिं सव्विदिय-गायपल्हायणिज्जेहिं अभंगिए समाणे, तिल्लचम्मंसि निउणेहिं पडिपुण्णपाणि-पायसुकुमालकोमल-तलेहिं अब्भंगण-परिमद्दणु-व्वलणकरणगुणनिम्माएहिं छे एहि दक्खेहिं पठेहिं कुसलेहिं मेहावीहिं जिअपरिस्समेहिं पुरिसेहिं : अट्ठिसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउबिहाए सुहपरिकम्मणाए संवाहणाए संवाहिए समाणे अवगयपरिस्समे अट्ठणसालाओपडिनिक्खमइ ॥३।२५।६१॥ (सयणिज्जाओ अब्भुठित्ता ) सिद्धार्थ २५० शय्यामाथी 6४ीने (पाटपीढाओ पच्चोरुहइ) त्या२ ५७ ते शय्या Page #76 -------------------------------------------------------------------------- ________________ થકી ઉતરવા માટે મૂકેલા પાદપાઠી ઉપર પગ મૂકી તે પાદપીઠ થકી નીચે ઉતરે છે. (પuોહિતા) નીચે ઉતરીને (નેવ ગદUTHIભા) જ્યાં કસરત શાળા છે (તેવિ વIS) ત્યાં આવે છે. (વારિકા) આવીને (MHIi પવિ73) કસરત શાળામાં પ્રવેશ કરે છે. (અણુવિfHTI) પ્રવેશ કરીને (પાવાવામ નો || વUTUવામergવા- Dરોfé) અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાણ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, તથા મુદ્દગલાદિ કસરતના સાધનો ફેરવવાનો અભ્યાસ વલ્થના એટલે કાષ્ટાદિની ઘોડી વિગેરેને ટપવું તથા ઊઠબેસ; કરવી વિગેરે વ્યામર્દન એટલે પરસ્પર ભુજા વિગેરે અંગોને મોડવા, મલ્લોનું યુદ્ધા-પહેલવાનોનું યુદ્ધ, અને કરણ એટલે શરીરના અંગઉપાંગોને બાળવા, દંડ પીલવા, વિગેરે વિવિધ જાતની કસરત કરી (સંત) શ્રમને પ્રાપ્ત થયા, છતાં (રíતે) અંગોપાંગમાં આખે શરીરે થાકી ગયા, છતાં તે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરુષો માટે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું. તે તેલ વિગેરે કેવાં છે?- (વપVI-Kક્સપોર્ડિંfiઘવરતિજ્ઞમારૂeë ભિન્ન-ભિન્ન ઔષધિઓના રસ વડે સો વાર પકાવેલું, અથવા જેને પકાવતાં સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ ભિન્ન-ભિન્ન ઔષધિઓના રસ વડે હજાર વાર પકાવેલું અથવા જેને પકાવતાં હજાર સોનામહોર ખર્ચ થાય તે સહસ્ત્રપાક તેલ; આવા પ્રકારના સુગંધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે વડે મર્દન કરાવ્યું, વળી તે તેલ વિગેરે પદાર્થો કેવા છે?-(TfTMહિં) રસ, રુધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા, (તીવાળને6િ) જઠરાગ્નિને ઉદીપન કરનારા, (નવર્કિં ) કામની વૃદ્ધિ કરનારા, (વિATગનહિં) માંસને પુષ્ટ કરનારા, (uળનેડિં) બલવાન બનાવનારા (ધ્વતિય-ગવપાવળિfé) અને સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનારા. (૩મંજસમાને) આવા પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે તેલ વિગેરે વડે પુરુષો પાસે મર્દન કરાએલા છતાં સિદ્ધાર્થ રાજાએ (તિત્તdખંડિત) તેલચર્મ ઉપર સ્થાપન થઈને, (તેલ ચોપડી મર્દન કરાએલા પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કરી ચંપી કરાય છે તે તેલચર્મ કહેવાય) પુરુષો પાસે ચંપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલો થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચંપી કરનારા પુરુષો કેવા હતા? તે કહે છે-(નિડોકિં) મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયોમાં વિચક્ષણ, (gfSgUU[પાણિ-પતિમાનોનલતલેકિં) જેઓના પ્રતિપૂર્ણ એટલે ખોડખાંપણ રહિત જે હાથ અને પગના તળિયાં અતિશયસુકોમળ છે જેમનાં એવા, (અમંગળ-મિyGURUપુનિશ્માણકિં) તેલ વિગેરે ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મર્દન કરી, શરીરમાં પ્રવેશ કરાવેલા એમ તેલ વિગેરેને પાછા શરીરમાંથી બહાર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, (Defé) અવસરના જાણકાર, (વવવેડિં) કાર્યમાં જરા પણ વિલંબ નહિ લગાડનારા, (પર્કિં) બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના- અગ્રેસર, (સર્કિં) વિનયવાળા, (મેહાવી6િ) નવી નવી કળાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, ( ગિરિમેકં પુરર્કિં) અને પરિશ્રમને જીતનારા એટલે મર્દન વિગેરે કરતાં થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુરુષો પાસે તેલ વિગેરેથી મર્દન કરાવ્યું તથા ચંપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાનો થાક ઉતરી ગયો. તે ચંપી કેવા પ્રકારની કરાવી? તે કહે છે ( દિjGTU) જે ચંપીથી શરીરમાં રહેલાં હાડકાંઓને સુખ ઉપજે. (મંસુહાણ) માંસને સુખ ઉપજે. (તવાસુહાણ ) ચામડીને સુખ ઉપજે, (રોમસુહાણ) અને રોમને પણ સુખ ઉપજે, (વવિહા સુપરિન્માણ સંવાહUTIણ) આવી રીતે ચાર પ્રકારે સુખ કરનારી છે શરીરની શુશ્રુષા જેને વિષે એવા પ્રકારની ચંપી વડે (સંવાણિ સમા) ચંપાએલા તે સિદ્ધાર્થ રાજા (વાવપરિરસને) થાકરહિત થયા પછી (અઠ્ઠાલાઝો પડનિવસ્વમ) Page #77 -------------------------------------------------------------------------- ________________ 14श्रीकल्पसूत्रम्------ - - सरत शापानी ६२ नाणे छे... ६१. ___ अट्टणसालाओ पडिनिक्खमित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ। उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता समुत्तिजालाकुलाभिरामे विचित्तमणि-रयणकुट्टिमतले रमणिन्ने ण्हाणमंडवंसि, नाणामणि-रयणभत्तिचित्तंसि, ण्हाणपीढंसि सुहनिसण्णे. पुष्फोदएहिं अ, गंधोदएहिं अ, अण्होदएहिं अ, सुहोदएहिं अ, सुद्धोएहिं अ, कल्लाणकरणपवरमज्जण विहीए मजिए तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणगपवरमजणावसाणे पम्हल-सुकुमाल-गंध-कासाइयलूहियंगे, अहय-सुमहग्घदूसरयणसुसंवुडे, सरससुरभिगोसीसचंदणाणुलित्तगत्ते, सुइमाला-वण्णग-विलेवणे आविद्धमणि-सुवण्णे,कप्पियहारऽद्धहार-तिसरय-पालंबपलंबमाण-कडिसुत्तसुकयसोहे, पिणद्धगेविजे, अंगुलिजग-ललियकयाभरणे, वरकडग-तुडिय- थंभियभुए, अहियरूवसस्सिरीए, कुंडलुञ्जोइयायणणे, मउडदित्तसिरए, हारुत्थयसुकयरइवच्छे, मुद्दियापिंगलंगुलिए, पालंबपलंबमाणसुकयपडउत्तरित्रे, नाणामणिकणगरयणविमल-महरिह-निउणोविय-मिसिमिसिंत-विरइ-सुसिलिट्ठ-विसिट्ठ-ल?-आविद्धवीरलए किं बहुणा? कप्परुक्खए विव अलंकियविभूसिए नरिंदे, सकोरिटमल्लदामेणं छत्तेणं धरिजमाणेणं सेयवरचामराहिं, उधुव्वमाणीहिं, मंगलजयसद्दकयालोए, अणेगगणनायग-दंडनायग-राईसर तलवर-माडविय-कोडुंबियमंति-महामंति-गणग-दोबारियअमच्च-चेड-पीढमद्द-नगर-निगम-सिट्ठि-सेणावइ-सत्थवाह-दूयसंधिवालसद्धिं संपरिबुडे धवलमहामेहनिग्गए इव गहगण दिप्पंतरिक्खतारागणाण मज्झे ससिव्व पियदंसणे नरवई नरिंदे नरवसहे नरसीहे अब्भहिय-रायतेयलच्छीए दिप्पमाणे मज्जणघराओ पडिनिक्खमइ ॥३ ।२६।६२॥ (अट्टणसालाओ पडिनिक्रवमित्ता) सिद्धार्थ २१%81 सरता थी बहार नीजीने (जेणेव मज्जणयरे) ४यां स्नान ४२वानुं घर छे, (तेणेव उवागच्छइ) त्यां आवे छ. (उवागच्छित्ता) भावाने (मज्जणघरं अणुपविसइ) स्नान ४२वाना घरमा प्रवेश ४२ छे. (अणुपविसित्ता) प्रवेश रीने स्नानमंडपमा स्थापेसा स्नान ४२वाना मागे ઉપર સુખપૂર્વક બેઠા. સ્નાનમંડપ કેવો છે તે કહે છે. (समुत्तिजालाकुलाभिरामे ) jथेला मोतीमो यु पारीयो, ते पडे व्यास अने मनो२, वणी ते स्नान મંડપ કેવો છે? (विचित्तमणि-रयणकुट्टिमतले रमणिज्जे) विचित्र प्र.1२ मणिरामोसने रत्नोथी ४3सा लिया, मन २माय, मेवा (हाणमंडवंसि)स्नानमंडपमा (नाणामणि-रयणभत्तिचित्तंसि,हाणपीढंसि सुहनिसण्णे) विविध જાતિના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સ્નાનપીઠ ઉપર એટલે સ્નાન કરાવવા બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠા છતાં સિદ્ધાર્થ રાજાએ જળ વડે પુરુષો દ્વારા સ્નાન કર્યું. કેવા પ્રકારના જળ વડે સ્નાન કર્યું તે કહે છે (पुप्फोदएहिं अ) पुष्पोना २स. वडे मिश्रित ४१, (गंधोदएहिं अ) यंहनासुगंधी पार्थोना २४.५ मिश्रित ४७, (अण्होदएहिं अ) मनिथी ।२५ ४२८ ४१, (सुहोदएहिं अ) पवित्र तीर्थोभांथा भावेल. ४१, (सुद्धोएहिं अ) अने स्मावि निर्मण ४५, मावी रीते ४ी तन ४॥ ५ (कल्लाणकरणपवरमज्जण विहीए मज्जिए) કલ્યાણ કરવામાં પ્રવીણ સમર્થ એવા સ્નાનાવિધિપૂર્વક પૂર્વ વર્ણવેલા કુશળ પુરુષો દ્વારા સિદ્ધાર્થ રાજાએ સ્નાન કર્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ (તત્ય વહefé) તે સ્નાન અવસરે રક્ષાદિ બહુપ્રકારનાં સેંકડો કૌતુકો કર્યા બાદ (છઠ્ઠાણાપવરમMMIવાને) કલ્યાણકારી એવા તે પ્રધાન સ્નાનના અંતમાં (હ7-લુરુમાત-ઈ-I સાકૂકિંગ) રુવાંટીવાળા, અતિ કોમળ સ્પર્શવાળા, અને સુગંધી એવા લાલરંગના વસ્ત્ર વડે શરીર લૂછી નાખ્યું, એટલે જળરહિત કર્યું, ત્યાર બાદ તેણે (આહવ-સુમહાત્HRવસંgs) જરા પણ ફાટ્યા-તુટ્યા વગરનું, સ્વ. અને અતિ મહામૂલ્યવાળું દૂષ્ય રત્ન એટલે વસ્ત્રરત્ન-ઉત્તમોત્તમ વસ્ત્ર પહેર્યું. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો?(R{Hસુમિનોસીસવંતપુનિત ) રસ સહિત અને સુગંધી એવા ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો છે જેણે એવો, (સુમતિ-વUTI-વિલેવ) પહેરેલી છે પવિત્ર પુષ્પમાળા જેણે એવો, વળી શરીરને શણગારનારું પવિત્ર કુંકુમાદિનું કર્યું છે વિલેપન જેણે એવો, વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? (ગાવિદ્ધમા-સુવU) પહેરેલાં છે મણિમય અને સુવર્ણમય આભૂષણો જેણે એવો, (ouTAR-SAIR-તિ --) યથાસ્થાને પહેરેલ જે હાર એટલે અઢારસરો હાર, અર્ધહાર, એટલે નવસરો હાર, ત્રિસરો હાર, (પન્નવપલ્લંડમાW-#ડિસુનવણવોકે) લંબાયમાન મોતીનું ઝુંબનક, અને કમ્મરમાં પહેરેલો કંદોરો; એ બધાં આભરણાં વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શોભા જેણે એવો. (fપUોવિન્ને) કંઠમાં પહેરેલ છે કંઠ, કંઠી વિગેરે કંઠના દાગીના જેણે એવો. (અંગુલિMI-ત્નનિવવવામ) વેઢ વીંટી વિગેરે આંગળીઓમાં પહેરવાનાં ઘરેણાં, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે કેશના આભૂષણો પહેર્યા છે જેણે એવો (વરવEST-તુડિયfમવમુ) હાથમાં પહેરેલા ઉત્તમ પ્રકારના કડાં અને બાજુબંધ-બહેરખાં વડે ખંભિત થયેલી છે ભુજાઓ જેની એવો, (વિવસરિસરીણ) પોતાના સ્વાભાવિક અતિશય સૌન્દર્ય વડે શોભી રહેલો, ($ લુઝોડાવળો) કાનમાં પહેરેલા કુંડળો વડે ચળકાટ મારી રહ્યો છે મુખ જેનું એવા (મહિતિરણ) પહેરેલા મુગટ વડે દેદીપ્યમાન થયું છે મસ્તક જેનું એવો, ( હત્યવસુવાવ3) હાર વડે ઢંકાએલું અને તેથી જ દેખનારાઓને આનંદ આપનારું છે હૃદય જેનું એવો. (મુદિયાપિં. બંગુતિ) પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એવો; (પલંવપલંવમાનસુયપS રિઝ) લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ખેસ વડે ઉત્તમ રીતે કરેલું છે. ઉત્તરાસંગ જેણે એવો. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? (ના[[મળવUSTRUT-) વિવિધ જાતિનાં મણિઓ સુવર્ણ અને રત્નોથી બનાવેલા, (વિમત-મહરિહ-) કાન્તિ-વાળા, ઘણા જ કિંમતી. (નિડોવિય-મિતિમસિંત-) ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ મારી રહેલા, (વિવ-સુનિતિ-) કોઇ પણ જાણી ન શકે અને ઉઘડી ન જાય એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, (fafiz--) બીજાઓ કરતાં અતિશય રમણીય લાગે એવા, અને મનને હરી લે એવા પ્રકારના (વિવલ) પહેર્યા છે વીરવલયો એટલે વીરપણાના ગર્વને સૂચવનારાં કડાંઓ જેણે એવો જેઓને બીજા ને હરાવી શકે એવા પરાક્રમી વીર પુરુષો જ વીરવલય પહેરે છે. જો કોઈ પોતાને વીર મનાવતો હોય તેમને જીતીને આ વલયો ઉતરાવે. એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણાના ગને સૂચવનારા પહેરવાના વલયોનો વીરવલય કહે છે. આવા પ્રકારના વીરવલય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા છે. હવે કવિ ઉપસંહાર કરતાં કહે છે કે- (વUTI ?) તે રાજાનું વધારે કેટલું વર્ણન કરીએ? (વટપૂવવ વવ વિવિભૂતિe) તે રાજા કલ્પવૃક્ષની જેમ અલંકૃત થયેલો અને વિભૂષિત થયેલો છે. જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે, જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને પુષ્પ-ફળાદિ વડે વિભૂષિત હોય છે; તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલંકૃત થયેલો છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે. (ન) આવા Page #79 -------------------------------------------------------------------------- ________________ જે મ કર કર કરે એ શીવBત્પન્H +++++++++ ; પ્રકારનો તે રાજા ( ર૮મચ્છવામisળ ઘનિમાળ) કોરિટું વૃક્ષના પુષ્પોની બનાવેલી માળાઓ સહિત જે છત્ર, મસ્તક પર ધારણ કરાતા તે છત્ર વડે (સેવવામાÉિ,qg_માછલીડિં) અને બન્ને બાજુએ વીંજાતા ઉત્તમ સફેદ ચામરો વડે શોભી રહેલો છે.(મંગવદ્વાનો) જેનું દર્શન થતાં લોકો “જય જય' એ પ્રમાણે માંગલિક શબ્દો ઉચ્ચારી રહ્યા છે એવો વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે?- (, UTTAના T-) અનેક જે ગણનાયકો એટલે પોતપોતાના સમુદાયમાં મોટા ગણાતા પુરુષો, (દંડનવા-) પોતાના દેશની ચિંતા કરનારા, () પોતાના તાબાના દેશના ખંડિયા માંડલિક રાજાઓ અને ઈશ્વરો એટલે યુવરાજો, (તલવર–) સંતુષ્ટ થયેલ રાજાએ આપેલા પટ્ટબંધ વડે વિભૂષિત રાજદરબારી પુરુષો-કોટવાળો, (માવિવ-) મંડળના સ્વામી, (છોડુંવિય-) કેટલાક કુટુંબના સ્વામી, (નંતિ-મહામંતિ-) રાજ્ય સંબંધી કારભાર ચલાવનારા મંત્રીઓ, અને મંત્રીઓ કરતાં વિશેષ સત્તા ધરાવનારા મહામંત્રીઓ એટલે મંત્રિમંડળમાં અગ્રેસરો, (TULJI-) જ્યોતિષીઓ અથવા ખજાનાના અધિકારીઓ, (વોવારા) દ્વારપાળો એટલે ચોકીદારો, (SMC) અમાત્યો એટલે રાજાની સાથે જન્મેલા અને રાજ્યની મુખ્ય સત્તા ધરવાતા વજીરો, (રેડ-) દાસ-ચાકરો, (પીઢમ-) પીઠમર્દ એટલે રાજાના આસનનું મર્દન કરી રાજાની લગોલગ બેસનારા, અર્થાત્ હમેશાં નજીક રહી સેવક તરીકે રહેલા મિત્રો, (નર-નિગમ-દં-) નગરમાં નિવાસ કરનારા, શહેરીઓ, વાણિયા-વેપારીઓ, નગરના મુખ્ય શેઠિયાઓ, (વિ-સત્યવ6િ-) ચતુરંગી સેનાના સ્વામીઓ, સાર્થવાહો, (કૂવ-) બીજાઓ પાસે જઈ પોતાના રાજાનો હુકમ પહોંડનારા દૂતો, (ક્ષધિવનસદ્ધિસંપવુિડ) અને બીજા રાજાઓ સાથે પોતાના રાજાની સંધિ કરાવનારા એવા સંધિપાલકો એટલે એલચીઓ; ઉપર જણાવેલા સઘળા પુરુષો સાથે પરિવરેલો એવો તે સિદ્ધાર્થ રાજા-સ્નાન-ઘરમાંથી નીકળતો છતો કેવો શોભે છે? તે કહે છે- ( ઘવનમહામેનVIP વગATI વિખંતવવતાર TUTI | મોતિધ્વપિવનને નવ) સફેદ એવા મહામઘની મધ્યમાંથી નીકળેલા, ગ્રહોના સમૂહ વડે શોભી રહેલા, તથા નક્ષત્રો અને તારામંડળની મધ્યમાં વર્તતા, અને તેથી જ પ્રેમ ઉપજાવે એવા દેખાવડા દર્શનવાળા ચન્દ્રમાની પેઠે તે નરપતિ સ્નાનઘરમાંથી નીકળી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો, છતાં પ્રેમ ઉપજાવે એવા દેખાવડા દર્શનવાળો શોભી રહ્યો છે. અર્થાત્ તે રાજા સ્નાનઘરમાંથી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો હોવા છતાં નીકળ્યો ત્યારે કવિ ઉપમા આપે છે કે - સફેદ રંગના વાદળમાંથી તારાઓના સમૂહ સાથે પરિવરેલો જાણે ચન્દ્રમા બહાર નીકળ્યો હોયની! એવો તે રાજા મનોહર શોભી રહ્યો છે. વળી તે સિદ્ધાર્થ રાજા ક્વો છે? (નર) મનુષ્યોમાં ઇન્દ્ર સમાન છે, (નરવસકે) રાજયના ભારની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી પુરુષોમાં વૃષભ સમાન છે, (નર) દુસ્સહ પરાક્રમવાળો હોવાથી પુરુષોમાં સિંહ સમાન છે, ( બમર્વિરાવતેલgીeઅતિશય રાજતે જરૂપ લક્ષ્મી વડે દીપી રહેલો છે; આવા પ્રકારનો તે સિદ્ધાર્થ રાજા (fપ્પના મMUTURIો gfSનિવરવમ3) સ્નાન કરવાના ઘરમાંથી બહાર નીકળે છે. ૬૨. मजणघराओ पडिनिक्खमित्ता जेणेव बाहिरयिा उवट्टाणसाला तेणेव उवागच्छइ। उवागच्छित्ता सीहासणंसि पुरत्थाभिमुहे निसीयइ॥ ३ । २७। ६३ ॥ (મMUTRIો નવમિત્તા) સ્નાનઘર થકી બાહર નીકળીને (નેવ વાહિાિ વાલા) જ્યાં બહારની સભાનું સ્થાન છે (તેળવવIU3) ત્યાં આવે છે. (વાહિતા) આવીને (નીહાસiતિ) સિંહાસન ઉપર (Rrfમમુદે ) પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને (નિરી) બેસે છે. ૬૩. सीहासणंसि पुरत्थाभिहे निसीइत्ता अप्पणो उत्तरपुरस्थिमे दिसीभाए अट्ट भद्दासणाई सेयवत्थपञ्चुत्थयाई Page #80 -------------------------------------------------------------------------- ________________ ********************श्रीकल्प सूत्रम् ******************** सिद्धत्थकयमंगलोवयाराई रयावेइ ।रयावित्ता अप्पणो अदूरसामंते नाणामणि-रयणमंडियं अहियपिच्छणिजं महग्ध-वरपट्टणुग्गयं सण्हपट्टभत्तिसयचित्तताणं ईहामिय उसभ-तुरग नर-मगर-विहग-वालग-किन्नररुरु-सरभ-चमर-कुंजर-वणलय-पउमलयभत्तिचित्तं अभिंतरियं जवणियं अंछावेइ। अंछावित्ता नाणामणि-रयणभत्तिचित्तं अत्थरयमिउमसूरगुत्थयं सेयवत्थपञ्चुत्थयं सुमउयं अंगसुहफरिसगं विसिटुं तसलाए खत्तियाणीए भद्दासणं रयावेइ। रयावित्ता कोडुबियपुरिसे सद्दावेइ। सदावित्ता एवं वयासी ॥३।२८।६४॥ (सीहासणंसि पुरत्याभिहे निसीइत्ता) सिंहासन 3५२ पूर्वहि॥ सन्भुप सीने ( अप्पणो उत्तरपुरथिमे दिसीभाए ) पोताना शान भूमi (अट्ठ भद्दासणाइं सेरावत्यपच्चुत्थयाइं सिद्धत्यकामंगलोवद्याराइं रद्यावेइ।) જેઓને સફેદ વસ્ત્રો બીછાવેલા એવા અને મંગળ નિમિત્તે સફેદ સરસવ વડે કરેલી છે પૂજા જેઓની એવાં આઠ सिंहासन भंवे छे. (रयावित्ता) मा सिंहासन भंडावीने (अप्पणो अदरसामंते) पोताथी बर्ड ६२ नाडि तेमन05 नहिमेवीरीतेसमाना मंहरनामामा नात-५ोबंधावेछ. ते नातवीछ?-(नाणामणि-राणमंडियं) विविध प्रा२न। मणिमो भने रत्नो ४i होवाथी सुशोभित छ, (अहियपिच्छणिज्जं) अने तेथी ४ अतिशय हेमादाय छ, (महाध-वरपट्टणुग्णय) apil ४ भिती छे,यां यातना खो वायछे सेवा उत्तम शडेमां भनेकी छ, वणी (सण्हपट्टभत्तिसयचित्तताणं) बारी रेशमनो बनायेलो मने सेंड थीमओ व मानने भयको ५माउनारोछेतमा मेवी, वणी (ईहामिय उसभ-तुरग) रुमओ, वृषभ, घोड1, (नर-मगर-विहग-) मनुष्यो, मगरमच्छो, पंजीमो, (वालग-किन्नर-रुरु-)सपों, जिन्न२ तिना हेवो, रुरु तिना मृगलामो, (सरभ-चमरकुंजर-) मष्टा५६ नमन। खाना पशुओ, यमरी यो, हाथीसो, (वणलय-पउमलयभत्तिचित्तं ) मशीलता વિગેરે વનલતાઓ, અને પદ્મલતાઓ એટલે કમલિનીઓ; એ સર્વેના જે મનોહર ચિત્રો, તેઓ વડે મનને આશ્ચર્ય ७५%वनारी, (अभिंतरियं जवणियं) मावा-२नी सभ्यत२४वनिमेट सभास्थानना मंना भागमा अंत:पु२-२५वासने सवाभाटे नातने (अंछावेइ) बंधावे. (अंडावित्ता) नातावाने तेनी २६२ सिंहासन भंडावे छे. ते सिंहासन छ? (नाणामणि-रयणभत्तिचित्तं) विविध प्रा२न। महिमो भने रत्नोनी २यना पडे माश्चर्य२री, ( अत्थरयमिछमसूरगुत्थयं) ठेनी ७५२ २१८७ भने ओभल रेशमी ही पाथरी छे , (सेटवत्यपच्चुत्थयं) ते रेशमी ही ५२ स३६ वस्त्र बिछावेद शेठेने मेg; वणी ते सिंहासन ( छ?(सुमउयंअंगसुहफरिसगं ) अतिशय ओमण अने तेथी ४ शरीरने सुपारी छे स्पर्श ४नो मे. (विसिटुं तसलाए रवत्तियाणीए भद्दासणं यावेइ) मापा २सुंदर सिंहासन सिद्धार्थ । त्रिशला क्षत्रियाशीने सपा माटे भंडावे छ. (रयावित्ता) सिंहासन मंडावीने (कोकुंबियपुरिसे सद्दावेइ) डौटुंलि पुरुषोने बोलावेछ. (सद्दावित्ता) बोलावीने (एवं वद्यासी) तो डौटुंलि पुरुषोने सा प्रमाणे ह्यु :-.६४. खिप्पामेव भो देवाणुप्पिया! अटुंगमहानिमित्तसुत्तऽत्थधारए विविहसत्थकुसले सुविणलक्ख-णपाढए सद्दावेह । तए णं ते कोडुबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठ०जाव हियया करयल० जाव पडिसुणन्ति ॥ ३ । २९। ६५॥ (रिवप्पामेवभो देवाणुप्पिया!) उद्देवानुप्रियो! तमे सही (अटुंगमहानिमित्तसुत्तऽत्यधारए विविहसत्यकुसले सुविणलक्रव-शंपाढए सद्दावेह) मा छे अंगो ने विषे मेवा प्रा२-४ महान् निमित्तशास्त्र भेटले परोक्ष Page #81 -------------------------------------------------------------------------- ________________ * * **( અ************ પદાર્થોને જણાવનારું શાસ્ત્ર, તે નિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને વિષે પારંગત થયેલા, અને વિવિધ જાતિના શાસ્ત્રોને વિષે કુશળ, આવા પ્રકાર સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો એટલે સ્વપ્નશાસ્ત્રો અને લક્ષણશાસ્ત્રોમાં પાર પહોંચેલા પંડિતોને બોલાવો. નિમિત્તશાસ્ત્રના આઠ અંગ નીચે મુજબ સમજવા"अङ्ग स्वप्नं स्वरं चैव, भौमं व्यञ्जन-लक्षणे। उत्पातमन्तरिक्षं च, निमित्तं स्मृतमष्टधा॥१॥" અંગવિદ્યા-પુરુષનું જમણું અંગ ફરકે તો સારું, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેનો વિચાર હોય તે ૧. સ્વપ્નવિદ્યા જેમા ઉત્તમ, મધ્યમ, અને કનિષ્ઠ સ્વપ્નાઓનો વિચાર હોય તે ૩. સ્વરવિદ્યા-જેમાં ગરુડ, ઘુવડ, કાગડો, કાકીડો, ગરોળી, દુર્ગા, ભૈરવ, શિયાળ વિગેરેના સ્વરથી થતાં શુભાશુભ ફળનો વિચાર હોય તે. ૩. ભૌમવિદ્યા-જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે ૪. વ્યંજનવિદ્યા- જેમાં મસ તલ વિગેરેનો વિચાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથપગની રેખા વિગેરે જોવાનો વિચાર દર્શાવ્યો છે તે ૬.ઉત્પાતવિદ્યા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતમાં ફળ બતાવ્યાં હોય તે, જેમ કે-ઉલ્કાપાત થાય તો પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયરો વાય તો રાજા મરણ પામે. ધૂળનો વરસાદ થાય તો દુકાળ પડે, ઇત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાતવિદ્યા કહેવાય ૭. અંતરિક્ષવિદ્યા-જેમાં ગ્રહોના ઉદય અસ્ત વિગેરેનો વિચાર હોય તે ૭.” (તણ તે થોડુંવિવપુરા) ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષો (ઈUTI ā વત્તા સમાTI) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતાં (હૃ-તુ૬૦નાવહિવા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (૦૦ નીવપડસુગન્તિ) બે હાથ જોડી,યાવતુ-દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. ૬૫. पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमन्ति।पडिनिक्खमित्ता कुंडग्गामं नयरं मज्झं मज्झेणं जेणेव सुविणलक्खणपाढगाणं गेहाइं तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता सुविणलक्खणपाढए સદ્દવિત્તિ Ll રૂ. ૩૦ ૬૬ // (gfSળા ) સ્વીકારીને ( નિત્ય વતિય 3 તિવાણી) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી (પડિનિવવા ) નીકળે છે. (નિવવમિતા) નીકળીને (jsJJામે નવ મi મોr) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (વસુવિUTRવસ્વUJપઢિTiાડું) જયાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર છે, (તેળવવાન્તિ ) ત્યાં આવે છે. (વાUિTI) આવીને (સુવિગતવવાપાઢણ સદ્દવિન્તિ) સ્વપ્નપાઠકોને બોલાવે છે . ૬૬. तए णं ते सुविणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्स कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हट्ठ-तुटु० जाव हियया, बहाया कयबलिकम्मा कयकोउय-मंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगल्लाई वत्थाई पवराइ परिहिया अप्पमहग्याभरणालंकियसरीरा सिद्धत्थय -हरियालिया कयमंगलमुद्धाणा सएहिं सएहिं गेहेहिती निगच्छन्ति।निगच्छित्ताखत्तियकुंडग्गामं नयरं मझं मज्झेणंजेणेव सिद्धत्थस्स रण्णो भवणवरवडिंसगपडिदुवारे तेणेव उवागच्छन्ति। उवागच्छित्ता भवण-वरवडिंसगपडिदुवारे एगओ मिलन्ति। मिलित्ता जेणेव बाहिरिया। उवट्ठाण साला, जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छन्ति उवागच्छित्ता करयलपरिग्गहियं जाव कुट्ट सिद्धत्थं खत्तिय जएणं विजएणं वद्धान्ति ॥ ३ । ३१।६७॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઇંઅ અક્રમ(શ્રવણqસ્કૂમ ક્રમ (તeતે સુવિગતવવUTTIT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠક (fસત્યíરવત્તિવોડુંવિgસેéિ) સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો વડે (સદ્દાવિયા સમMI) બોલાવાયા છતાં (દૃ-તુ૬૦ નાવ fહવIT) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત મેઘધારાથી સિંચાએલા કદંબના પુષ્પની જેમ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. ,વા) ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વપ્નલક્ષણપાઠકો કેવા? (વતિગ્મા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, વોડા-મંગલપાIિ ) દુખસ્વપ્નાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિતો જેઓએ એવા. વળી તે (સુપ્પાવેસાડું મંગઠ્ઠિાડું વત્યારૂં વરાડુ પffહવા) ઉજ્જવળ, જે પહેરીને રાજસભામાં પ્રવેશ થઈ શકે એવા-રાજસભાને યોગ્ય, અને ઉત્સવાદિ મંગળને સૂચવનારા, આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા. વળી (અપ્પમહાનિરVIíવિસT) થોડા સંખ્યાવાળા અને ઘણા કિંમતી આભૂષણો વડે શોભાવેલા છે શરીર જેઓએ એવા. (સત્ય-હરિયાતિવા pવમંગલમ્GIMI) મંગળ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે સફેદ સરસવ અને ધ્રો જેઓએ એવા. આવા પ્રકારના થઈને તે સ્વપ્નલક્ષણપાઠકો (સÉ HÉÉતો) પોત પોતાના ઘર થકી (નિVIHSત્તિ) નીકળે છે. (નિ. વિત્તા) નીકળીને (રવિવું ડાનં નવાં મઝુમોળ) ક્ષત્રિકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (નેવસિહત્યHUો) જયાં સિદ્ધાર્ત રાજા (મવMવરવહિંસાપડિવારે) મહલોને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલનો મૂળ દરવાજો છે (તેનેડવાન્તિ ) ત્યાં આવે છે. (વાછિત્તા) આવીને (મવM-વરવડંસTuડવારે) મહેલોને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના મૂળ દરવાજાને વિષે(કોમિન્ત) તેઓ એકસમ્મત થાય છે. એટલે તેઓ સઘળા સંપ કરીને એકમતવાળા થાય છે. અને બધાઓને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે ઉપરી કહે તે મુજબ વર્તવાને અને બોલવાને તેઓ કબૂલ થાય છે, કારણ કે કહ્યું છે કે – 'यत्र सर्वेऽपि नेतारः सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिच्छन्ति, तद् वृन्दमवसीदति ॥१॥ જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પોતાને પંડિત માનનારા હોય, અને જે સમુદાયમાં સઘળા પોતાનો મોટાઈ મળવાની ઇચ્છા કરે, તે સમુદાય સિદાય છેદુઃખી થાય છે, અને અંતે છિન્નભિન્ન થાય છે.” તે ઉપર અહીં પાંચસો સુભટોનું દૃષ્ટાન્ત કહે છે એક સમયે અહીં-તહીંથી આવીને પાંચસો સુભટો એકઠા થઈ ગયા. તેઓ પરસ્પર સંપ રહિત હતા. અને દરેક અભિમાની હોવાથી પોતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કોઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીને વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેઓને સૂવા માટે એખ જ પલંગ મોકલ્યો. હવે તેઓ દરકે ગર્વિષ્ઠ હોવાથી નાના-મોટાનો વ્યવહાર રાખતા નહોતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હું મોટા છું, માટે હું પલંગ પર સૂઇશ, ત્યારે બીજો કહે કે, શું હું તારાથી હલકો છું? મારા બાપદાદા કોણ? મારું કુટુંબ કોણ? શું તું પલંગ ઉપર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારા થી સહન થાય? આવી રીતે તે અભિમાની સુભટોમાંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા, પણ પલંગ એક જ હતો, જેથી દરેક સૂઈ શકે તેમ નહોતું. છેવટે તેઓ એક ઠરાવ ઉપર આવ્યો કે-“ભાઈઓ! આપણે બધા મોટા છીએ, કોઈ કોઈથી ગાંજ્યું જાય તેમ નથી, માટે દરેકને સરખો હક છે, તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈએ, જેથી કોઈ કોઇથી નાનું મોટું કહેવાય નહિ.” આ પ્રમાણે વિવાદનો નિવેડો કરી તેઓ દરેક પલંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા! પરંતુ કોઈ પણ પલંગ ઉપર સૂતો નહિ. હવે રાજાએ તેઓનું વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને Page #83 -------------------------------------------------------------------------- ________________ ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઇને રાત્રિએ બનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે- આવી રીતે ઠેકાણા વિનાના, માંહોમાંહે સંપ વગરના અને અહંકારી એવા આ સુભટો યુદ્ધાદિક શી રીતે કરી શકશે? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનું અપમાન કરી કાઢી મૂક્યા. આ પાંચસો સુભટોનું જેમ પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ રાજાના મહેલને દરવાજે એકઠા થઈ એકસમ્મત થાય છે, અને પોતામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે. (મિનિHI) એક સમ્મત થઈને (નેવવારવા વદ નાના) જ્યાં બહારની સભાનું સ્થાન છે, (નેગેવા સિદ્ધત્વે સ્વત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, (તેવ વાઉન્તિ) ત્યાં આવે છે, (વા9િત્તા) આવીને (વનપરિસ્વિં નવ દુ) બે હાથ જોડી, યાવતું દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને ( નિત્યં વિ) સિદ્ધાર્થ ક્ષત્રિયને (નવિન વાજિ) જય અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજનું! તમે જય પામો, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ દે છે. વળી તેઓ આશીર્વાદ આપવા લાગ્યા કે ___“दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसत्त्वकरुणादानैकशौण्डो भव। भोगाढ्यो भव भाग्यवान भव महासौभाग्यशालीभव, प्रौढश्रीर्भव,कीर्तिमान् भव सदा विश्वोपजीवी भव ॥१॥" - “હે મહારાજા !તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન થાઓ, યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનોહર થાઓ, પ્રૌઢ લક્ષ્મીવાળા અથવા શોભાયુક્ત થાઓ, કીર્તિવાળા થાઓ, અને હમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.” “ कल्याणमस्तु शिवमस्तु धनागमोऽस्तु, दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु। __ वैरिक्षयोऽस्तु नरनाथ! सदा जयोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥२॥ હે નરનાથ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લાંબુ આયુષ્ય થાઓ, પુત્રજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓનો વિનાશ થાઓ, હમેશાં તમારો જય થાઓ, અને હે રાજન! તમારા કુળમાં નિરંતર જિનેવર પ્રભુ ઉપર ભક્તિ રહો” .૬૭. // તૃતીયં ચાધ્યા સમાસ Page #84 -------------------------------------------------------------------------- ________________ NEERIHITSHRSHश्रीकल्पसूत्रम्-RRRRRRESSESHISHES ॥अथ चतुर्थं व्याख्यानम् ॥ तएणं ते सुविणलक्खणपाढगा सिद्धत्थेणं रण्णा वंदिय-पूइय-सक्कारिय-सम्माणिया समाणा पत्तेयं पत्तेयं पुबन्नत्थेसु भद्दासणेसु निसीयन्ति ॥ ४।१।६८॥ (तए णं ते सुविणलक्रवणपाढगा) त्या२ ५छी ते स्वप्नसक्ष4131 (सिद्धत्येणं रण्णा) सिद्धार्थ २11 (वंदिय-पूइय-सकारिय-सम्माणिया समाणा) तेमोना सगुयोनी स्तुति २१। वडे या छti, पुष्पाहि पडे પૂજાયા છતાં, ફળ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરાયા છતાં, તથા ઉભા થવું વિગેરે માન આપવાની ક્રિયા વડે सम्मान ४२॥4॥ ७ti (पत्तेयं पत्तेयं) तमो ६२४ ( पुव्वन्नत्येसु भद्दासणेसु) पूर्व स्थापेका सिंहासनो ७५२ (निसीयन्ति) असे छ. ६८. तए णं सिद्धत्थे खत्तिए तिसलं खत्तियाणिं जवणियंतरियं ठावेइ ठावित्ता पुष्फल-पडिपुण्णहत्थे परेणं विणएणं ते सुविणलक्खणपाढए एवं वयासी ॥४।२।६९॥ (तएणं सिद्धत्थे रवत्तिए)त्यार पछी सिद्धार्थ क्षत्रिय (तिसलं रवत्तियाणिं) शिक्षा क्षत्रियाने (जवणियंतरियं ठावेइ ) पूर्व पविली नातनी संE२ स्थापेक्षा सिंहासन ७५२ पेसाई छ. (ठावित्ता) बेसाडीने (पुप्फलपडिपुण्णहत्थे ) पुष्यो भने श्री३५ विगेरे जो वडे भरेखा थापा सिद्धार्थ क्षत्रिये (परेणं विणएणं) मतिशय विनयपूर्व (ते सुविणलक्रवणपाढए एवं वद्यासी ) ते स्वप्नसाक्षाओने मा प्रभारी प्रयुं 3-. अर्थात् સ્વપ્નલક્ષણપાઠકો પાસે સ્વપ્નાઓને નિવેદન કરવા પૂર્વે સિદ્ધાર્થ રાજા હાથમાં પુષ્પો અને ફળો લઇ તે સ્વપ્નાઓને નિવેદન કરી સ્વપ્નાઓનું ફળ પૂછે છે, કારણ કે કહ્યું છે કે "रिक्तापाणिर्न पश्येच्च, राजानं दैवतं गुरुम्। निमित्तज्ञं विशेषेण, फलेन फलमादिशेत् ॥ १॥" “રાજા, દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું, વળી નિમિત્તના જાણકાર એટલે જ્યોતિષીને વિશેષ પ્રકારે ફળ વિગેરે વડે સન્માન કરી જ્યોતિષ સંબંધી વાત પૂછવી, કેમકે ફળથી ફળ મળે છે” ૬૯. एवं खलु देवाणुप्पिया! अन तिसला खत्तियाणी तंसि तारिसगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एयारूवे उराले चउद्दस महासुमिणे पासित्ता.णं पडिबुद्धा ॥ ४ । ३ । ७०। __ (एवं खलु देवाणुप्पिया! अज्ज ) हेवानुप्रियो! ५२५२ ४ (तिसला रवत्तियाणी ) शिक्षा क्षत्रिय (तंसि तारिसगंसि) तेवा प्रा२नी भेटले. महापुयशाली भने मायणीने योग्य मेवी मनोऽ२ शय्यामi (जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी) यावत् 155 उधती भने sisगती मेटो सत्यनिद्रा ४२ती ती, त्यारे (इमे एयारूवेउराले) प्रशस्त मेवासापामा२न। (चउद्दस महासुमिणे पासित्ताणंपडिबुद्धा) यौह महास्वप्नो पीने toil. ७०. तं जहा-“गय-वसह" गाहा तं एएसिं चउद्दसण्हं महासुमिणाणं देवाणुप्पिया! उरालाणं के मन्ने कल्लाणे फल-वित्तिविसेसे भविस्सइ? ॥४।४।७१॥ (तं जहा-) ते ठेवी शत- ('गद्य-वसह'' गाहा) tथी, वृषम बोरे पूर्व मावेली ॥थाvi guqat यौह HTHHHHHHHHHHHHHHHHHHHH75HTHHHHHHHHHHHHHHHHHE Page #85 -------------------------------------------------------------------------- ________________ ** श्रीकल्पसूत्रम् મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તા fi ઘડવમળ્યું મહામુમિળાાં યેવાળુ—િવા! ઝાલાનું) તેથી હે દેવાનુપ્રિયો! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોનો (મને વાળેત-વિત્તિવિશે મવિજ્ઞ$?) કલ્યાણકારી શું ફળવિશેષ તથા વૃત્તિ વિશેષ થશે? ૭૧. तणं ते सुमिणलक्खपाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमट्टं सुच्चा निसम्म हट्ठ- तुट्ठ० जाव हियया सुमि ओगहन्ति ओगिण्हित्ता ईहं अणुपविसन्ति अणुपविसित्ता अन्नमन्त्रेण सद्धिं संचालेन्ति संचालित्ता तेसिं सुमिणाणं लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अहिगयट्ठा सिद्धत्थस्स रणों पुरओ सुमिणसत्थाई उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी - ॥ ४ । ५ । ७२ ॥ (ત ાં તે સુમિાનવવપાઢા) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધત્વTM રવત્તિયમ્સ બંતિ) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે (દ્યમઢું સુવ્વા નિસમ્મ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (૬-તુદ॰ નાવ વિચા) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, યાવત્ હર્ષના વશથી ઉલ્લાસિત હૃદયવાળા થવાથી (તે મુમિને બોન્ગિહન્તિ) તે સ્વપ્નાઓને ધારે છે. (નિત્તિા) સ્વપ્નાઓને ધારીને ( ઠૂં અનુપવિસન્તિ) અર્થની વિચારણા કરે છે, (અનુપવિસિત્તા) વિચારણા કરીને (બન્નમન્નેન સદ્ધિ સંઘાલેન્તિ) સ્વપ્ન સંબંધી પરસ્પર વિચાર ચલાવે છે, ( સંચાલિત્તા) પરસ્પર વિચાર કરીને (તેસિં સુમિĪાળ તદ્ધદા) તે સ્વપ્નાઓના પોતાની બુદ્ધિવડે જાણ્યા છે અર્થ જેઓએ એવા, (નાયિકા) સામા માણસનો અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યા છે અર્થ જેઓએ એવા, (પુöિયદા) સંશય પડતાં પરસ્પર પૂછેલા છે અર્થ જેઓએ એવા, (વિનિચ્છિદા) ત્યાર પછી નિશ્ચિત કર્યા છે અર્થ જેઓએ એવા, (બળિયા) અને તેથી જ બરાબર અવધારણા કર્યા છે અર્થ જેઓએ એવા તે સ્વપ્નપાઠકો (સિદ્ધ૧ રનો પુરો ) સિદ્ધાર્થ રાજાની આગળ (સુમિળનાડું પવ્વારેમાળા તત્ત્વોમાળા) સ્વપ્નશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા (સિદ્ધi વત્તિયં વં વવાસી) સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા .૭૨. તે સ્વપ્ન શાસ્ત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા ‘“અનુભૂત:' જીતો દૃષ્ટ:૨, પ્રવૃતેશ્વ વિારન: સ્વમાવત: સમુસૂત" શ્વિત્તાસન્તતિસમ્મવ:' । ? ॥ લેવતાયુવેશોત્યો, ધર્મવર્મપ્રમાવન: -। પાપો સમુત્યુ','સ્વપ્નઃ સ્થાત્ નવધા નૃળામ્ ॥ ૨૫ (પુનમ) । प्रकारैरादिमैः षड्भि-रशुभश्च शुभोऽपि वा । दृष्टो निरर्थक; स्वप्नः सत्यस्तु त्रिभिरुत्तरैः ॥ ३ ॥” ‘‘મનુષ્યોને નવે પ્રકારે સ્વપ્ન આવે છે- અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, પ્રકૃતિના વિકારથી એટલે વાત પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪, સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે `, ચિંતાની પરંપરાની ઉત્પન્ન થયેલા સ્વપ્ન દેખે ૬, .૧..’ દેવતાદિના સાન્નિધ્યથી સ્વપ્ન દેખે, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે , અને અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે . એવી રીતે મનુષ્યો નવપ્રકારે સ્વપ્ન દેખે છે.૨. આ નવ સ્વપ્નાઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વપ્નાઓ શુભ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વપ્નાઓનું ફળ કાંઇ મળતું નથી પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં સમજવાં, એટલે તે શુભ અથવા અશુભ સ્વપ્નાઓનાં શુભ અને અશુભ ફળ મળે છે.૩. 769888 Page #86 -------------------------------------------------------------------------- ________________ --- -- - - - - -- "रात्रैश्चतुर्षु यामेषु, दृष्टः स्वप्नः फलप्रदः । मासैद्धदिशभिः षड्भि - सिभिरेकेन च क्रमात ॥४॥ निशान्त्यघटिकायुग्मे, दशाहात् फलति ध्रुवम्। दृष्टः सूर्योदये स्वप्नः, सद्यः फलति निश्चितम्॥५॥ मालास्वप्नोऽलि दृष्टश्च, तथाऽऽधि-व्याधिसम्भवः ।मल-मूत्रादिपीडोत्थः स्वप्नः सर्वो निरर्थकः ॥६॥" રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુક્રમે બાર છે ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય છે, એટલે કે, પહેલે પહોરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજે પહોરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે દેખેલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું છે.૪. વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દસદિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે. ૫.” પણ માળાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વપ્ન, દિવસે દેખેલ સ્વપ્ન, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, મલ-મૂત્રાદિની રોકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈ ફળ મળતું નથી ૬. (સાવૃત્ત-) “ધરતઃ સમધાતુની સ્થિત્તિ નિત્તેન્દ્રિય. સાડા प्रायस्तस्य प्रार्थित-मर्थं स्वप्नः प्रसाधयति ॥७॥" न श्राव्यः कुस्वप्नो, गुवदिस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याऽभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥ “જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, રસ--રુધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર ચિત્તવાળો હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, અને દયાવાળો હોય, તેને આવેલું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિત અર્થને સાધે છે.....” ખરાબ સ્વપ્ન કોઈને પણ સંભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુ મહારાજ વિગેરે યોગ્યને સંભળાવવું, કદાચ સ્વપ્ન સાંભળનાર તેવા યોગ્યનો સમાગમ ન થાય તો છેવટે ગાયના કાનમાં પણ કહેવું .૮. इष्टं दृष्ट्वा स्वप्नं , न सुप्यते नाप्यते फलं तस्य। नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥9॥ स्वप्नमनिष्टं दृष्टवा सुप्यात् पुनरपि निशामवाप्यापि। नाऽयं कथ्यः कथमपि, केषाञ्चित् फलति न स तस्मात्॥१०॥ पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं यः प्रेक्षते शुभं पश्चात्। स तु फलदस्तस्य भवेद्, दृष्टव्यं तद्वदिष्टेऽपि ॥११॥ ઉત્તમ સ્વપ્ન જોઇને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ મળતું નથી, માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાં જ ગુજારવી .૯ ખરાબ સ્વપ્ન જોઇને રાત્રિએ ફરીથી સૂઈ જવું. વળી તે ખરાબ સ્વપ્ન કોઈને પણ કહેવું નહિ, અને તેથી તે ફળવંત થતું નથી. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઇને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારું થાય છે. તેવીજ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જોઇને પાછળથી ખરાબ સ્વપ્ન દેખે છે તેને તે અશુભ ફળ દેનારું થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ११४१४१ श्रीकल्पसूत्रम् स्वप्ने मानव-मृगपति-तुरङ्ग-मातङ्ग-वृषभ-सुरभिभिः । युक्तं रथमारुढो, यो गच्छति भूपतिः स भवेतः ॥ १२ ॥ अपहारो हय-वारण - याना -ऽऽसन- सदन - निवसनादीनाम् । नृपशंङ्का - शोककरो, बन्धुविरोधा - ऽर्थहानिकारः ॥ १३ ॥ “જે મનુષ્ય સ્વપ્નમાં માણસ, સિંહ, ઘોડો, હાથી, બળદ અથવા ગાય જોડેલા ૨થ ઉપર ચડેલો જાય તે રાજા થાય ૧૨. જો સ્વપ્નમાં ઘોડા, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર વિગેરેનું હરણ દેખે તો તે સ્વપ્ન રાજા તરફની શંકા કરનારું, શોક કરનારું, બંધુઓનો વિરોધ કરનારું અને ધનની નુકસાની કરનારું થાય છે.’ " यः सूर्याचन्द्रमसो - बिम्ब ग्रस्ते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णां सार्णवां नियतम् ॥ १४ ॥ हरणं प्रहरण-भूषण-मणि- मौक्तिक - कनक-रूप्य कुप्यानाम्। धन-मानम्लानिकरं, दारुणमरणावहं बहुशः ॥ १५ ॥ आरुढः शुभ्रमिभं, नदी तटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥ १६॥ निजभार्याया हरणे, वसुनाशः परिभवे च संक्लेशः । गोत्रस्त्रीणां तु नृणां जाय ते वन्धुवधः बन्धौ ॥ १७ ॥ शुभ्रेण दक्षिणस्यां यः फणिना दृश्यते निजभढसायम् आसादयति सहस्रं कनकस्य स पञ्चरात्रेण ॥ १८ ॥" " ‘‘જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રમાના સમ્પૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તોપણ નિશ્ચયથી સુવર્ણરહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે, એટલે કે આખી પૃથ્વીનો રાજા થાય છે. ૧૪ જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ દેખે તો તે સ્વપ્ન ઘણીવાર ધનનો નાશ કરનારું, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારું છે ૧૫. જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડયો હોય, નદીને કાંઠે ભાતનું ભોજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિનો હોય, તોપણ ધર્મરૂપવાળો થાય, એટલે ધર્મિષ્ઠ થયો છતાં સમગ્ર પૃથ્વીને ભોગવે છે. ૧૬. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેની ધન-સંપત્તિનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ દેખે, તો ક્લેશ દુઃખ પામે અને ગોત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે, તો બંધુઓનો વધ અને બંધુઓને બંધન થાય૧૭ જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પોતાની જમણી ભુજાએ ડંખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં હજાર સોના महोर भेजये. १८. " "जायते यस्य हरणं, निजशयनो - पानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीड़ा च ॥ १९॥ यो मनुष्यस्य मस्तक - चरण-भुजानां च भक्षणं कुरुते । राज्य कनकसहस्रं, तदर्धमाप्नोत्यसौ क्रमशः ॥ २० ॥ द्वारपरिघस्य शयन- प्रेङ्खोलन - पादुका- निकेतानाम् । भञ्जनपियः पश्यति, तस्यापि कलत्रनाशः स्यात ॥२१॥ कमलाकर- रत्नाकर- जलसंपूर्णापगाः सुहृन्मरणम् । यः पश्यति लभते सा वनिमित्तं वित्तमतिविपुलम् ॥२२॥ 78434 Page #88 -------------------------------------------------------------------------- ________________ અરરરસ્ટજીવટપૂરફૂગની કફ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम्। यः पिबति सोऽपि नियतं म्रियतेऽतीसाररोगेण ॥२३॥" “જે મનુષ્યને સ્વપ્નમાં પોતાની શય્યા અને પગરખાનું હરણ થાય તેની સ્ત્રી મરણ પામે, અને પોતાને શરીરે સખ્ત પીડા ભોગવે ૧૯. જે મનુષ્ય સ્વપ્નમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્યને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોના મહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોના મહોર મેળવે ૨૦. જે મનુષ્ય સ્વપ્નમાં બારણાની ભોગળનો, શવ્યા એટલે પલંગનો, હિંડોળાનો, પગરખાંનો, તથા ઘરનો ભંગ એટલે ભાંગી જવું દેખે તેની સ્ત્રીનો નાથ થાય ૨૧. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે .૨૨ જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું અને ઓસડ વડે યુક્ત પાણી પીવે છે તે નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે ૨૩.” રવસ્થતિમાથા, યાત્રાસ્નાનો-પર-પૂનાવીના વિદ્યાતિ ને તારા મત સર્વત વૃદ્ધ + ૨૪ स्वप्ने हृदयसरस्या, यस्य प्रादुर्भवन्ति पद्मानि ।कुष्ठविनष्टशरीरो, यमवसन्ति च यातिं स त्वरितम् ॥२५॥ आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्ष्यते यशस्तस्य। तस्याऽभ्यवहरणं वा, क्षीरान्नेनैव सह शस्तम् ॥२६॥ हसने शोचनमचिरात्, प्रवर्तत ननिऽपिवध-बन्धौ। पठने कलहश्च नृणा - मेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ कृष्णं कृत्स्नमशस्तं, मुक्त्वा गो-वाजि-राज-गज-देवान् । सकलं शुक्लं च शुभं, त्यक्त्वा कर्पास-लवणादीन् ॥२८॥" જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, પખાળ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ ઢોકે અને પ્રતિમાની પૂજા વિગેરે કરે, તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. ૨૪ જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમળો ઉગે છે તે મનુષ્ય કોઢ રોગથી નષ્ટ શરીર વાળો થઈ જલદી યમને ઘેર પહોંચે છે, એટલે મરણને શરણ થાય છે.૨૫ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેનો યશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે. ર૬. જે મનુષ્ય સ્વપ્નમાં હસે છે તેમને છોડા જ વખતમાં શોક પ્રવર્તે છે, નાચે તો વધ અને બંધન થાય, ભણે તો ક્લેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું. ર૭. ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ, એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન અશુભ સમજવું. વળી કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન શુભકર સમજવું ૨૮.” જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર ચડેલો પોતાને દેખે તો તે મોટાઈ પામે. શરીરે વિઝાવિલેપન દેખે તો નિરોગી થાય. સ્વપ્નમાં રૂદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય. સ્વપ્નમાં રાજા, હાથી, ઘોડો, સુવર્ણ બળદ, ગાય કે કુટુંબ દેખે તો કુળની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતો દેખે તો તે નીચકુળમાં જન્મ્યો હોય તો પણ રાજા થાય. સ્વપ્નમાં દીવો, માંસ, ફળ, કન્યા, કમળ, છત્ર, કે ધ્વજા દેખે તો જય પામે. સ્વપ્નમાં પોતાના ઇષ્ટદેવની પ્રતિમા દેખે તો આયુષ્ય વધે, તેમજ કીર્તિયશ અને ધનની Page #89 -------------------------------------------------------------------------- ________________ અમઅકમઅક્ષકશ્મકશ્રીeqનૂન અકમઅક્ષકwઅક્ષર પણ વૃદ્ધિ થાય. જો સ્વપ્નમાં કોઈ ફળ-ફૂલવાળા પ્રફુલ્લિત વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પોતાને ચડેલા દેખે તો ઘણું ધન મળે. જો સ્વપ્નમાં ગધેડી, ઊંટ, ભેંસ કે પાડા ઉપર પોતાને એકલો ચડેલો દેખે તો તે તત્કાળ મરણ પામે. જે પુરુષ સ્વપ્નમાં સફેદ કપડાવાળી અને સફેદ ચંદનનું વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તેને સર્વપ્રકારની લક્ષ્મી મળે. જે પુરુષ સ્વપ્નમાં રાતાં વસ્ત્રવાળી અને રાતું ચંદન કૃષ્ણગંધ વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તે પુરુષનું રુધિર સૂકાઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના સોનાના અને સીસાના ઢગલા ઉપર પોતાને ચડેલો દેખે તે મનુષ્ય અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય. - दृष्टाः स्वप्ना ये स्वं, प्रति तेऽत्र शुभाऽशुभा नृणां स्वस्य। ये प्रत्यपरंतस्य, ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥२९॥ दुःस्वप्ने देव-गुरुन्, पूजयति करोति शक्तितश्च तपः। सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्न ः ॥३०॥ મનુષ્યોએ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પોતા સંબંધી દેખ્યાં હોય તે સ્વપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ પોતાને મળે છે, પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકા સંબંધી પોતે દેખ્યાં હોય તો તે સ્વપ્ન પારકાનાં સમજવાં, એટલે તેઓનું શુભ અથવા અશુભ ફળ પારકાને મળે, છે, પોતાને કાંઇ ફળ મળતું નથી ૨૯. દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ અને ગુરુની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે તપસ્યા કરવી, કારણ કે નિરંતર ધર્મમાં આસક્ત મનુષ્યોને દુષ્ટ સ્વપ્ન પણ શુભકર સ્વપ્ન થાય છે. ૩૦.” ___ एवं खलु देवाणुप्पिया! अम्हं सुमिणसत्थे बायालीसं सुमिणा, तीसं महासुमिणा, बावत्तरि सव्वसुमिणा दिवा। तत्थ णं देवाणुप्पिया! अरहंतमायरो वा, चक्कवट्टिमायरो वा अरहंतंसि वा चक्कहरंसि वा गभं वक्कममाणंसिए एसिं तीसाए महासुमिणाणं इमे चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुज्झिन्ति ॥४।६।७३॥ (વં વર્લ્સ હેવાનુuવા!) હે દેવાનુપ્રિયા ! એવી રીતે ખરેખર, (અખ્ત મિણ) અમારા સ્વપ્નશાસ્ત્રમાં (વાવાની સુમ, તી મહાસુમ, વાવ િમધ્વનિ વિદા) સામાન્ય ફળ આપનારાં બેતાલીશ સામાન્ય સ્વપ્ન, અને મહાફળ આપનારાં ત્રીશ મહાસ્વપ્ન, એવી રીતે બધા મળીને બોંતેર સ્વપ્ન કહેલાં છે. (તત્ય | દેવાUિવા!) તેને વિષે હે દેવાનુપ્રિયા! (Réતમારોવા, વાવડ્રિનાવરો વા) તીર્થકરની માતા અથવા ચક્રવર્તીની માતા ( રÉતંતિ વા વહિયંતિ વ) તીર્થકર અથવા ચક્રવર્તી (ગમં વીમમifસ) ગર્ભમાં આવે ત્યારે (i તીના મહાસુમળા) એ ત્રીશ મહાસ્વપ્નાંઓમાંથી ( વUદ્મહસુમને) આ ચૌદ મહાસ્વપ્નાઓને (નિત્તા પડવુડ઼ાન્તિ) દેખીને જાગે છે ૭૩. તં નહા–“ –વસદ0” હા + ૪૭ ૭૪. (-) તે જેવી રીતે- (''-વIKOTIST) હાથી, વૃષભ વિગેરે આગળ આવેલી ચૌદ મહાસ્વપ્નની ગાથા કહી સંભળાવી ૭૪. वासुदेवमायरो वा वासुदेवंसि गम्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अन्नयरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुज्झन्ति ॥४।८।७५॥ (વાસુદેવાયરો વા) વાસુદેવની માતા (વાસુદેવસિંગતમંવદ્યમમાdia) વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે (a વસUહંમKસુમિUII) આ ચૌદ મહાસ્વપ્નાઓમાંથી (નારે સત્ત મહાસુમિ પવિત્તાઇiuડવુત્તિ ) કોઈ પણ સાત મહાસ્વપ્ન દેખીને જાગે છે. ૭૫. Page #90 -------------------------------------------------------------------------- ________________ HHREFERREEHश्रीकल्पसूत्रम् RHYMEHRARIES बलदेवमायरो वा बलदेवंसि गल्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अन्नयरे चेत्तारि माहासुमिणे पासित्ता णं पडिबुज्झन्ति ॥४।९।७६॥ (बलदेवमायरो वा ) पहेवनी भात। (बलदेवंसि गब्भं वक्कममाणंसि ) पवार्ममा मावे त्यारे (एएसिं चउद्दसण्हं महासुमिणाणं) मा यौह महास्वप्नामोमांथी ( अन्नयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुज्झन्ति) કોઈ પણ ચાર મહાસ્વપ્ન દેખીને જાગે છે . ૭૬ मंडलियमायरो वा मंडलियंसि गम्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अन्नयरं एगं माहासुमिणं पासित्ता णं पडिबुज्झन्ति ॥४।१०।७७॥ (मंडलियमाटरो वा ) भांडलिनी भात। (मंडलियंसि गब्भं वक्कममाणंसि ) भांउसि मां आवे त्यारे (एएसिं चउद्दसण्हं महासुमिणाणं) मा यौह मास्वप्नामोमाथी ( अन्नयर एणं महासुमिणं पासित्ता णं पडिबुज्झन्ति ) ओई ५५ महास्वप्न पाने गेछ. ७७ इमे यणं देवामुप्पिया! तिसलाए खत्तियाणीए चउद्दस महासुमिणा दिट्ठा; तं उराला णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा, जाव मंगलकारगा णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा। तं जहा-अत्थलाभो देवाणुप्पिया! भोगलाभो देवामुप्पिया! पुत्तलाभो देवाणुप्पिया सुक्खलाभो देवाणुप्पिया!, रजलाभो देवाणुप्पिया!। एवं खलु देवाणुप्पिया! तिसला खत्तियाणी नवण्हं मासाणं वहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वइक्वंताणं, तुम्हं कुलकेउं, कुलदीवं कुलपव्वयं, कुलवडिंसयं, कुलतिलयं, कुलकित्तिकरं, कुलवित्तिकरं, कुलदिणयरं, कुलाधारं, कुलनंदिकरं, कुलजसंकरं, कुलपायवं, कुलतंतुसंताणविवद्धणकर, सुकुमालपाणिपायं, अहीणपडिपुण्णपंचिदियसरीरं, लक्खण-वंजण-गुणोववेयं माणु-माण-पमाणपडिपुण्णसढसायसव्वंगसुंदरंग, ससिसोमागार, कंतं, पियदंसणं, सुरूवंदारयंपयाहिसि ॥४॥७८ ॥ . (इमे यणं देवामुप्पिया!तिसलाए रवत्तियाणीए चउद्दस महासुमिणा दिट्ठा) हे हेवानुप्रिय! त्रिशला क्षत्रियीमे मा यौह मास्वप्न हेज्यांछ. (, तंठरालाणं देवाणुप्पिया!तिसलाए रवत्तियाणीए सुमिणी दिट्ठा) तेथी हेवानुप्रिय! त्रिशला क्षत्रियाएामे प्रशस्त स्वप्न हेण्याछ, (,जाव मंगलकारगाणं देवाणुप्पिया! तिसलाए रवत्तियाणीए सुमिणा दिद्य) यावत् हे देवानुप्रिय! त्रिशला क्षत्रिया भंग ४२नासं स्वप्न हेज्यां छे. हवे ते स्वनामो-३१४ - (तं जहा-) ते वी शत- (अत्यलाभो देवाणुप्पिया!) हे हेवानुप्रिय! रत्न सुवादि मर्थनो सान थशे. (भोगलाभो देवामुप्पिद्या!) हेवानुप्रिय ! भोगनोदाम थशे, (पुत्तलाभो देवाणुप्पिया ) हेवानुप्रिय! पुत्रनो मामयशे, (सुक्रवलाभो देवाणुप्पिद्या!) हेवानुप्रिय! सुमनोसाम थशे, (, रज्जलाभो देवाणुप्पिया!) वाप्रिय! २०४यनो वाम थशे. सते. सामान्य प्र.२ ३ डीने वे विशेष प्रारे मुख्य ३५४ छ- (एवं रवलु देवाणुप्पिया! तिसला रवत्तियामी) देवानुप्रिय! निश्चयथा त्रिशला क्षत्रिया (नवणंह मासाणं वहु पडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं) નવમાસ બરાબર સંપૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. કેવા प्रा२ना पुत्रने ? ते ४ छ- तु ( कुलकेउं) तमा२। दुगने विषे ५४ सदृश अर्थात् मतिमद्भुत, (, कुलदीवं) मुणने विशे, ६५४ स६॥ ४॥२॥४२॥२ तथा भंग ४२ना२, (कुलपव्वयं) पुणने विषे पर्वत समान, अर्थात् पर्वतनी HAMARHAREKKHARIDHARAKHAHREEKRE Page #91 -------------------------------------------------------------------------- ________________ પેઠે સ્થિર તથા જેનો કોઈ પણ દુશ્મન પરાભવ ન કરી શકે એવો, (qpRવડિંj) કુળને વિશે ઉત્તમ હોવાથી મુગટ સમાન, (નતિલાં) કુળને ભૂષિત કરનારો હોવાથી કુળને વિષે તિલક સમાન, (p>ત્તિos) કુળની કીર્તિ કરનાર, (છત્રવિત્તિથR) કુળનો નિર્વાહ કરનારો, (વિMય) કુળને વિષે અતિશય પ્રકાશ કરનારો હોવાથી સૂર્યસમાન, (ભારં) પૃથ્વીની પેઠે કુળનો આધાર, (pનનંતિei) કુળની વૃદ્ધિ કરનારો, (pીઝનંe) સર્વ દિશાઓમાં કુળની પ્રખ્યાતિ કરનારો, (૩)પાવવું) કુળને વિષે આશ્રય-રૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લોકોનું રક્ષણ કરનારા હોવાથી વૃક્ષ સમાન, (pભતંતુiતાળવિવMi) કુળના તંતુસમાન એટલે કુળના આધારરૂપ જે પુત્ર, પૌત્ર પ્રપૌત્રાદિ સંતતિ, તે સંતતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો, વળી તે પુત્ર કેવો છે? (માલપાણિપાd) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, ( અહીણપડિqUUTUવિવિયરી) જેના શરીરની પાંચે ઇન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો (નવસ્વ-વંગળ-Tળવવાં) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માણુ-મ્મા-ઘમાળufSgUOTHવસવૅસ્વાંગ) માન ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો (સિનોમા IR) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, વછd) મનોહર, fપવવંસ) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુવંવારd varfet) અને સુંદર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. ૭૮. से वि य णं दारये उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जुव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्णविउलबल-वाहणे चाउरंतचक्कवट्टी रजवई राया भविस्सइ, जिणे वा तेलुक्कनायगे धम्मवरचाउरंतचचक्रवट्टी ॥४।१२। ७९॥ ( વિસનું તારણ) વળી તે પુત્ર (મુpવાતમાd) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિનવિપરિણવમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (ગુOUTVIAgud) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (સૂર) દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે.(વીર) રણસંગ્રામમાં બહાદુર થશે, (વિવંતે) પરરાજયને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે. (વિત્યિUવિધિ-વાહ) અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એવો થશે, વળી તે પુત્ર કેવો થશે?- (વસંતવિદ્દીવરાવા વિસ) ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજ્યનો સ્વામી ચક્રવર્તી રાજા થશે, (નિ વાતેલુee નાવ ઘમ્મરવા સંતવEવટ્ટી) અથવા ત્રણે લોકનો નાયક ધર્મવરચાતુરંતચક્રવર્તી એવો જિન થશે, એટલે ધર્મોને વિષે શ્રેષ્ઠ એવો ચાતુરંત ચક્રવર્તી સમાન થશે. જેમ ચક્રવર્તી પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે, તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશય વાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગ કરનારો એવો જિન થશે. તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વપ્નાં પૃથક્પૃથક્ ફળ આ પ્રમાણે સમજવાં-ચાર દંતશૂળવાળો હાથી દેખાવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભરતક્ષેત્રમાં વોધિબીજને બાવશે ૨. સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂ૫ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્ય પ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે ૩. લક્ષ્મી જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે૪. માળા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચંદ્ર દેખવાથી પૃથ્વીમંડલને આનન્દ આપનારો થશે ૬. સૂર્યદેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭. ધ્વજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ મકર ર ર રરર 82 કે અફસફર અરરર Page #92 -------------------------------------------------------------------------- ________________ ** श्रीकल्पसूत्रम् વડે વિભૂષિત થશે ૮. કળશ દેખવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે૯ . પદ્મસરોવર દેખવાથી દેવોએ સંચારેલા કમળ ઉપર સ્થાપન કર્યા છે ચરણ જેણે એવો થશે ૧૦. સમુદ્ર દેખવાથી કેવળજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ થશે ૧૧. વિમાન દેખવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય થશે ૧૨. રત્નરાશિ દેખવાથી રત્નના કિલ્લાએ ક૨ીને વિભૂષિત થશે ૧૩. નિર્ધમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારો થશે ૧૪. ચૌદે સ્વપ્નનું એકઠું ફળચૌદ રજ્જુ સ્વરૂપ લોકના અગ્રભાગ ઉપર રહેનારો થશે.૭૯. तं उराला णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीय सुमिणा दिट्ठा, जाव आरुग्ग-तुट्ठि - दीहाउकल्लाण-मंगल्लकारगा णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा ॥ ४ । १३।८० ॥ (तं उराला णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीय सुमिणा दिट्ठा) तेथी हे हेवानुप्रिय ! त्रिशला क्षत्रियाशीओ प्रशस्त स्वप्न हेय्यां छे (जाव आरुग्ग-तुट्ठि- दीहाउ-कल्लाण- मंगल्लकारगा णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा) यावत् हे हेवाशुप्रिय ! त्रिशला क्षत्रियाशीओ आरोग्य, संतोष, हीर्घ आयुष्य, उल्याए। जने मंगण अनाशं स्वप्न घेण्यां छे. ८०. तणं सिद्धत्थ राया तेसिं सुमिणलक्खणपाढगाणं अंतीए एयमहं सुच्चा निसम्म हट्ठ-तुट्ठे चित्तमादिए पीइमणेपरमसोमणसिए हरिसवसविसप्पमाणहियए करयल. जाव ते सुमिणलक्खणपाढए एवंबयासी - ॥४।१४।८१ ॥ (तए णं सिद्धत्थ राया ) स्यार पछी सिद्धार्थ राभ ( तेसिं सुमिणलवरवणपाढगाणं अंतीए) ते स्वप्न लक्षण पाठोनी पासे (एयमहं सुच्च निसम्म ) जा अर्थ सांगणीने तथा मनथी अवधारीने (हट्ठ-तुट्ठे चित्तमाणंदिए) विस्मित थयेला, संतोष पामेला, वित्तमां खानंहित थयेला ( पीइमणे ) प्रीतियुक्त मनवाना, (परमसोमणसिए) परम संतुष्ठ वित्तवाणा, (हरिसवसविसप्पमाणहियए) भने हर्षना वशथी उत्ससित हृध्यवाजा थ (करयल. जाव मिलवणपाठ एवं बयासी - ) जे हाथ भेडी, यावत् हस न लेगी उरी, मस्त संसि भेडीने ते स्वप्न લક્ષણ પાઠકો પ્રત્યે બોલ્યા કે-- ૮૧. एवमेयं देवापिया ! तहमेयं देवाणप्पिया! अवितहमेयं देवाणुप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया ! पडिच्छियमेयं देवाणुप्पिया! इच्छिय-पडिच्छमेयं देवाणुप्पिया!; सच्चे णं एसट्ठे से जहेयं तुब्भे वयह त्ति कट्टु सुमि सम्मं पच्छिइ । पडिच्छित्ता ते सुमिणलक्खणपाढए विउलेणं असणेणं पुप्फ-वत्थ - मल्ला-लंकारेणं सक्कारेइ सम्माणेइ । सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलइ दलइत्ता पडिविसज्जेइ ॥ ४ । १५ ।८२ ॥ ( एवमेयं देवाणुप्पियाए ! ) हे हेवानुप्रियो ! जे भ४ छे, ( तहमेयं देवाणुप्पिया ! ) हे हेवानुप्रियो ! तमे स्वप्नानुं के इज ह्युं ते तेभ४ छे, (अवितहमेयं देवाणुप्पिया ! ) हे हेवानुप्रियो ! ते यथास्थित छे, (इच्छियमेयं देवाणुप्पिया ! ) हेवानुप्रियो ! ते प्रतिष्ठ छे, खेटले तमारा मुषथी पडतुं वयन में ग्रहए। अर्थ छे, (इच्छिय-पडिच्छिमेयं देवाणुप्पिया ! ) हेवानुप्रियो ! ते ईप्सित भने प्रतिष्ट छे, (सच्चे णं एसट्टे से जहेयं तुब्भे वह त्ति कट्टु ) ४ प्रमाणे तमे उडो छो ते अर्थ सत्य छे, खेम म्हीने ( ते सुमिणे सम्मं पडिच्छइ ।) ते स्वप्नाखोने सारी रीते अंगीकार मेरे छे. (पडिच्छित्ता ) अंगीकार रीने (ते सुमिण लक्खणपाढए) ते स्वप्नसक्षरापाठोनो (विलेणं असणेणं) विपुल-पुष्पण सेवा शासि विगेरे लोठननी वस्तुनो वडे, ( पुप्फ-व्रत्थ-गंध-मल्लाऽलंकारेणं ) उत्तम प्रारनां पुष्पो वडे, वस्त्रो वडे, सुगंधी यूर्गो वडे, पुष्पोनी गुंथेसी भाषाओ वडे, जने भुगर 0000 83 Page #93 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅક્ષક શ્રીવPQRનૂણ અક્રઅઅઅઅઅક્ષરે વિગેરે અલંકારો વડે (RBI UP) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે. (Bપિતા સમ્માIિ) સત્કાર અને સન્માન કરીને (વિન નીવિવાહં પડવા વત૬) જીંદગી પર્યત નિર્વાહ થાય એવું ઘણું પ્રીતિદાન આપે છે. (વતરૂણા વિસંગે) આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને વિસર્જન કરે છે.૮૨. तए णं से सिद्धत्थे खत्तिए सींहासणाओ अब्भुट्टेइ! अब्भुट्टित्ता जेणेव तिसला खत्तियाणी जवणियंतरिया तेणेव उवागच्छइ। उवागच्छित्ता तिसलं खत्तियाणिं एवं वयासी ॥४।१६। ८३॥ (ત ને સિદ્ધ સ્વત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય (નીહાસTો અમુ) સિંહાસન થકી ઉઠે છે, ( નમુદિતા) ઉઠીને (નેવ તિHI રવત્તિવાળી નવવંતીવા) જ્યાં પડદાની પાછળ ત્રિશલા ક્ષત્રિયાણી છે (તેનેવવIS$1) ત્યાં આવે છે. (વાSિત્તા) આવીને (તસવંarfiણવંવવાની-) ત્રિસલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે-૮૩. एवं खलु देवाणप्पिए! सुमिणसत्थंसि बायालीसं सुमिणा, तीसं महासुमिणा जाव एगं महासुमिणं पासित्ता णं पडिबुज्झन्ति ॥४।१७। ८४। ( વં વા વેવાઈrfuel) હે દેવાનુપ્રિયા! ખરેખર આવી રીતે (સુમિત્કૃતિ વાવાનીd સુમિUTI) સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેંતાળીશ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે, (તી મહાસુમિM) મહાફળ આપનારાં ત્રીશ મહાસ્વપ્ન કહ્યાં છે, એવી રીતે બધાં મળી બહોંતેર સ્વપ્ન કહેલાં છે. તેને વિષે હે દેવાનુપ્રિયા! તીર્થકરની માતા અથવા ચક્રવર્તીની માતા તીર્થકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી ગજ, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્નાંઓ દેખી જાગે છે. (નાવોમાસુમિfપત્તિUigfડવુત્તિ ) યાવન્માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખી ને જાગે છે . ૮૪. इमे य णं तुमे देवाणुप्पिए! चउद्दस महासुभिणा दिट्ठा, तं उराला णं तुमे देवाणुप्पि। सुमिणा दिट्ठा, जाव जिणे वा तेलुक्कनायगे धम्मवरचाउरंतचक्कवट्टी ॥ ४॥ १८।८५॥ ( ૪vi તમે વેવાણુfપ્પણ!) હે દેવાનુપ્રિયે! તેં આ (વડ૬ માસુમ વિદા) ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં છે. (નાવ ન વા તેનુઉઉનાળ ઘમ્મરવા સંતવર્ષ વદ્દી) તેથી યાવત્ તારો પુત્ર ત્રણે લોકનો નાયક એવો ધર્મવચાતુરંતચક્વર્તી થશે, એટલે જેમ બીજા રાજાઓ કરતાં ચક્રવર્તી રાજા પૃથ્વીના ચારે અંતને સાધનારો હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મ પ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે. ૮૫. तएणं सा तिसला खत्तियाणी एयमयै सुचा निसम्म हट्ठ-तुटु0 जाव हियया करयल 0 जाव ते सुमिणे સખ્ત પરિચ્છઠ્ઠ ૪૧૧ ૮૬ . (તe vi HD તિક્ષના વત્તિયાdf) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (gવમä સુવા નમ્ન) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હૃ-તુદ0 ગાવ વિવા) હર્ષિત થયેલી, સંતોષ પામેલી યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી (વટવજ0 ગાવ) બે હાથ જોડી, યાવન્દસ નખ ભેગી કરી, મસ્તકે અંજલિ જોડીને (તે સુનિઓ સમૅ ડ )તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે. ૮૬. पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणि-रयणभत्तिचित्ताओ भद्दासणाओ RRRRRRRE ર 84. Page #94 -------------------------------------------------------------------------- ________________ ******************** श्रीकल्प सूत्रम् -* **************** अब्भुट्टेइ।अब्भुद्वित्ता अतुरिय-मचवल-मसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईएजेणेव सए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं भवणं अणुपविट्ठा ॥ ४०।२०। ८७॥ (पडिछित्ता) 1२ रीने (सिद्धत्येणं रण्णा अब्भणुण्णाया समाणी) पोताने स्थाने ४पाने तो सिद्धार्थ २ पासे थी अनुमति पाभी (नाणामणि-रयणभत्तिचित्ताओ भद्दासणाओ) विवि५५७२ना महिमा भने रत्नोनी २यना वसाश्चर्यारी मेवा सिंहासन 2ी (अब्भुढेइ) 68ीने (अब्भुट्टित्ता अतुरिय-मचवल-मसंभंताए) मननी Gulm२हित, शरी२नी य५गत रहित, स्मसनारडित (अविलंबियाए रायहंससरिसीए गईए) सने वयमists आरो विसं. २डित मेवी २४स सदृश गति व (जेणेव सए भवणे) यां योताभुवन छ (तेणेव उवागच्छद) त्यां आवे छे. (उवागच्छित्ता) भावाने (सयं भवणं अणुपविद्य) ते त्रिशा क्षत्रिय पोताना भुवनमा मिस थ६ ८७. जप्पभियं चणं समणे भगवं महावीरे तंसि रायकुलंसि साहरिए तप्पभिइंचणं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा सक्कवयणेणं से जाइं इमाइंपुरापुराणाई महानिहाणाई भवन्तिःतं जहा-पहीणासामियाई, पहीणासेउयाई, पहीणगोत्तागाराई, उच्छिन्नसामियाई, उच्छिन्नसेउयाई, उच्छिन्नगोत्तागाराई, गामाऽऽगर-नगर-खेड-कब्बड-मडंब-दोण-मुह-पट्टणा-ऽऽसम-संवोह-सन्निवेसेसु, सिंघाडएसु वा, तिएसु वा, चउक्केसु वा, चचरेसु वा, चउम्मुहेसु वा, महापहेसु वा, गामट्ठाणेसु वा, नगरवाणेसु वा, गामनिद्धमणेसु वा नगरनिद्धमणेसु वा, आवणेसु वा, देवकुलेसु वा, सभासु वा, पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा वणेसु वा, वणसंडेसु वा, सुसान-सुन्नागार-गिरिकंदर-संति-सेलो-वट्ठाण-भवणगिहेसु वा, सन्निक्खित्ताई चिट्ठतिन्त ताई सिद्धत्थरायभवणंसि साहरन्ति ॥ ४।२१।८८॥ (जप्पभिइंचणंसमणे महावीरे ) ४यारथी मारली श्रम मवान महावीर (तंसि रायकुलंसि) ते २।४ पुणने विषे (साहरिए) शेगमेषी हे पडे संशया (तप्पभिइंच णं) त्यारथी भारंभाने (बहवे वेसमणकुंडधारिणो तिरिटजंभगा देवा) मुखरनी साशने पा२९ ३२वावाणा मेवाए। तिर्यगम हेवो मले ती सोमनिवास ४२ ना२।४मतिनावो (सक्कावाणेणं) शन्द्रनामथी,मेटो शन्ने मेरनेछु भयो, अने मुखतिर्य, ४म हेयोने मर्यो, मा प्रभारी मुझेर वा। शन्द्रनामथी तिर्य द्रुम वो (से जाइं इमाइं पुरापुराणाई महानिहाणाइं भवन्ति) मा पूर्व घाटे मेवा ए न पुरा भनिधानो जता ते महानिधानोने दावीने સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. કેવા પ્રકારનાં મહાનિધાનોને લાવીને તિર્યમ્ જંભકદેવો સિદ્ધાર્થ રાજાના ભુવનમાં भूछ? (तं जहा-) ते भारीत- (पहीणसामियाई) मोना स्वामी प्रर्षे डीन २६ गया छ-स्वल्प. २६ गया मेवानिधानो; (पहीणसेउयाई) निधानोनी, (पहीणगोत्तागाराई) ४ पुरुषोस निधान हटया छ तेभोना गोत्रीय पुरुषोतथा ५२ प्रर्षे डीन थयाछ-वि२८ २ गयाछे सेवानिधानो; (उछिन्नसामियाई)मोना स्वामी सर्वथा विनाश पाभ्याछे-संतान रहित भ२९१ पाभ्यांछ मेवानिधानो, (उच्छिन्नसेउयाई) निधानोनी प्रतिवर्षे तपास ४२नारा मने प्रतिवर्षे नवीन सिंयन ७२न॥२॥ सर्वथा विनाश पाभ्याछ मेवानिधानो, (उछिन्नगोत्तागाराई) भने જે પુરુષોએ નિધાન દાઢ્યાં છે તેઓને ગોત્રીય પુરુષો તથા ઘર સર્વથા વિનાશ પામ્યાં છે એવાં નિધાનો, આવા પ્રકારનાં મહાનિધાનોને લઈને તિર્યમ્ નૃત્મક દેવો સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ક્યા સ્થાનોમાં દાટેલા तनपानाने बने सिद्धार्थ A%21न मुवनमा भू छ? ते ४ छ- ( गामा-ऽऽगर-) या ४२ वेवातो होय, मने HTRANS-SHRISHABHIHI85FERRIER-RHRASHTHHHRISHAILES Page #95 -------------------------------------------------------------------------- ________________ રર રર રરરર રરરર રરરર રરરર (શ્રવBqQસમઝ કર કર કર કર ર ર રર ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં, જે લોખંડ, તાંબુ વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણોમાં; (નળR-) જયાં કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે વડે યુક્ત હોય તે નગર કહેવાય, તે નગરોમાં; (s) જેની ચારે તરફ ધૂળનો ગઢ હોય તે ખેટ ગહેવાય, તે ખેટોમાં, (US) જે ખરાબ નગર હોય તે કર્બટ કહેવ.વ, તે કબૂટોમાં, (મંડા) જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડંબ કહેવાય, તે મડબોમાં, (વાયુ) જે જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય, તે દ્રોણમુખોમાં; (દૃVI-SSમ) જે જળમાર્ગ અને સ્થલમાર્ગમાંથી કોઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય, તે પત્તનોમાં; જે તીર્થસ્થાન હોય અથવા તાપસોમાં સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમોમાં; (વાહ-) ખેડૂતો સપાટ ભૂમિમાં ખેડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી જઈ શકે એવા જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં; (નવસેકુ) સાર્થવાહનો, કાફલો, સંઘ અને લશ્કર વિગેરેને ઉતરવાના સ્થાનકને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં; આ પ્રમાણે -ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનોને લઇને તિર્ય જુંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે કયે ઠેકાણે દાટેલાં મહાનિધાનોને લઈને સિદ્ધાર્થરાજાના ભુવનમાં મૂકે છે? તે કહે છે- (સંપSતુ વા) શિંગોડા નામના ફળને આકારે જે ત્રણ ખુણિયું સ્થાન હોય તે શૃંગાટક કહેવાય, તે શૃંગાટકોમાં; ( તિસુવા) જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિકોમાં; ( વ સુવા) જયાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે ચતુષ્કોમાં; (વવકેતુ વા) જ્યાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્ર કહેવાય, તે ચત્રોમાં; (વા) ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરેમાં, (મહાપણુ વા) રાજમાર્ગોમાં, (અમદાળસુ વા) જ્યાં પહેલાં ગ્રામ વસેલા હોય, પણ પછી ઉજ્જડ-વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવાં ગ્રામસ્થાનોમાં; (ન.REસુવા) જ્યાં પહેલાં નગર વસેલાં હોય, પણ પછી ઉજ્જડ થઈ ગયાં હોય એવાં નગરસ્થાનોમાં; (Tમનિમો વા) ગામમાંથી પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિર્ધન કહેવાય, તે ગ્રામનિર્ધનોમાં, એટલે ગામની ખાળોમાં; (ન+નિમણુ વા) નગરની ખાળોમાં, (બાવીસુ વા), દુકાનોમાં, (વેવસુ વા) યક્ષ વિગેરે દેવોના મંદિરોમાં, (સમાસુ વા) માણસોમાં બેસવાનાં સ્થાનોમાં, અથવા જ્યાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનોમાં; (પવીવ) પાણીની પરબોમાં, (મેસુવા) જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષો રોપેલાં હોય, અને સ્ત્રી-પુરુષો રમત-ગમ્મત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચો કહેવાય, તે બગીચાઓમાં; (Mી વા) જ્યાં પુષ્પો અને ફળોથી શોભી રહેલાં ઘણાં વૃક્ષો હોય, જેમાં ક્રીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હોય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષો ક્રીડા કરતાં હોય, ઉત્સવાદિમાં ઉજાણી કાઢીને ઘણાં માણસો જેનો ઉપભોગ કરતાં હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનોમાં; (વજુ વા) જ્યાં એક જ જાતનાં પુષ્કળ વૃક્ષોનો સમુદાય હોય તે વનોમાં, (વUTHડે, વા) જ્યાં અનેક જાતનાં ઉત્તમ વૃક્ષોનો સમુદાય હોય તે વનખંડોમાં, (સુHIM-) શ્મશાનોમાં; (સુના IR-) શૂન્ય ઘરોમાં; (fere૨) પર્વતોની ગુફાઓમાં; (નંતિ-) શાંતિગૃહોમાં એટલે શાંતિકર્મનાં સ્થાનોમાં-જ્યાં શાંતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાનોમાં; (સેનો-વIM-) પર્વત ખોદીને જે ઘર બનાવ્યાં હોય તે શૈલગૃહોમાં રાજસભાના સ્થાનોમાં (મવMfહેસુવા) અને કુટુંબીઓને નિવાસ કરવાનાં સ્થાનોમાં. આ પ્રમાણે ભિન્ન-ભિન્ન ઠેકાણે કંજૂસ માણસોએ પહેલાં જે મહાનિધાન (ન્જિવિરવાડું વિન્તિ ) દાટેલાં છે (તાડું) તે મહાનિધાનોને લઇને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્થન્ જૈભક દેવો (સિદ્ધરાવમifસ સાહન્તિ) સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. ૮૮. Page #96 -------------------------------------------------------------------------- ________________ મમમ શ્રીવલ્પસૂત્રમ્ चिणं समणे भगवं महावीरे नायकुलंसि साहरिए तं रयणिं च णं तं नायकुलं हिरण्णेणं યા. સુવોળ વિદ્ધા, ધળાં, ધન્નેનું રખ્ખાં, હેાં, વસેળ, વાદળાં, હોસેળ, જોકારેાં, પુરેન, અંતે રેન, નળવાં, ખસવાળ, ત્થિા વિપુત્તધના—ચન—ળિ—મોત્તિય—સંઘસિન—વ્વવાન—રત્તરવળમાળ, સંતસારસાવોળ પી—સાર–સમુવાળું અવ ગવ અમિજ્િસ્થા तए णं समणस्स भगवओ महावीरस्स अम्मा-पिऊ णं अयमेयारुवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपिजित्था ॥ ४ । २२ । ८९ ॥ (નવનિં ઘનં) જે રાત્રિને વિષે (સમળે માણં મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (નાયાંમિ સાહરિ) જ્ઞાતકુળમાં સંહરાયા (તં વળિ વ નં) તે રાત્રિથી આરંભીને (તા નાયŕ) તે જ્ઞાતકુળ (હિરોળ યદ્ઘિત્યા) હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ (મુવેન્ગેનું વડિા) પામ્યું, (ઘનેનું) ધનથી વૃદ્ધિ પામ્યું; ધન ચાર પ્રકારનું છે- ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવું; ગોળ, કંકુ વિગેરે ધરમ એટલે તોળી શકાય તેવું; ઘી તેલ લવણ વિગેરે મેય એટલે માપરી શકાય તેવું, વસ્ત્ર રત્ન વિગેરે પરિચ્છેદ એટલે ભરી શકાય તેવું; આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્યું. વળી (ઇન્ગેાં) ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યું. (યજ્ઞેળ) સપ્તાંગ રાજ્યથી વૃદ્ધિ પામ્યું. (દ્વેİ) રાષ્ટ્ર એટલે દેશથી, (વભેળ) હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેનાથી, (વાળેળું) ખચ્ચર વિગેરે વાહનોથી, (મેળ વગેરેનું) દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાના કોઠારિયાથી,(રેનં અંતરેળું) નગરથી, અન્તઃપુરથી, (નળવળ નસવાનું વદ્ધિદ્યા) દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીર્તિથી વૃદ્ધિ પામ્યું. (વિપુલ-ઝળાવળ-) વળી વિસ્તીર્ણ ધન એટલે ગાયો વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડેલા એમ બન્ને પ્રકારના સુવર્ણથી, કકેતનાદિ રત્નોથી, (મળિ-મોત્તિય-સંવ) ચન્દ્રકાંતાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, (સિલપ્પવાન-) શિલા એટલે રાજાઓ તરફથી મળતા ખિતાબો-પદવીઓથી, પરવાળાંથી, (ત્તરાળમાાં) માણેક વિગેરે લાલ રત્નોથી,ઇત્યાદિક અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્યું. (સંતસારસાવરોળ) વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી (પીફસવરસમુવળ) તથા પ્રીતિ એટલે માનસિક સંતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસ્ત્રાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને (વ-અવ મિવદ્યિા) તે જ્ઞાતકુળ અતિશય વૃદ્ધિ પામ્યું. (ત નું સમH મળવો મહાવીરસ) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના (અમ્માપિઠળ) માતાપિતાને (બવમેવા વે બાત્યિ વિંતિ પત્યિ મનો સંઘ, સમુધ્વનિત્યા) આવા સ્વપ્નનો આત્મવિષયક ચિંતિત · પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે- ૮૧. जप्पभिदं च णं अम्हं एस दारए कुच्छिसि गन्भत्ताए वक्कंते तप्पभिदं च णं अम्हे हिरण्णेणं वड्ढामो, सुवण्णे वड्ढामो, धणेणं धन्नेणं वड्ढामो, जाव संतसारसावइजेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो । तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तयाणं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिज्जं करिस्सामो 'वद्धमाणु' ति ॥ ४ । २३ ।९०॥ ૧. આત્માને વિષે થયેલો. ૨. સંકલ્પ બે પ્રકારનો હોય છે એક ધ્યાન સ્વરૂપ અને બીજો ચિંતવન સ્વરૂપ. તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયો, એમ જણાવવાને ચિંતિત શબ્દ મૂકયો છે. ૩. ચિંતવન સ્વરૂપ પણ કોઈ અભિલાષા રૂપ હોય છે, અને કોઈ અભિલાષા રૂપ હોતો નથી. તેમાં આ સંકલ્પ અભિલાષા રૂપ થયો એમ જણાવવાને પ્રાર્થિત શબ્દ મૂકયો છે. ૪. મનોગત એટલે મનમાં રહેલો, હજી વચનથી પ્રકાશિત નહિ કરેલો. 343187 Page #97 -------------------------------------------------------------------------- ________________ (GUમિડુંavi Jડંવાર) જ્યારેથી આરંભીને આપણો આ બાળક (psગમતાવલંતે) કૂખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તપૂમિડું 7 ) ત્યારથી આરંભીને (fહUUvi વીમો) આપણે હિરણ્ય (સુવOU વીમો) સુવર્ણ (ઘને ઘનેvi વ૮માં) ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, (નાવ સંતાસીરસાવઝ પીડું-સવારે) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (અરૂંવ-વ વિદ્વાનો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (તં નવIM) તેથી જ્યારે (અરૂં તારણ ની વિ૬) આપણો આ બાળકનો જન્મ થશે (તસ્થા માં કન્ડે) ત્યારે આપણે (રસ વા૨ક્સ) આ બાળકનું (વાવંguri JUનિષ્પન્ન) આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નામધM રિસામો વર્તમાનું ઉત્ત) “વર્ધમાન' એ પ્રમાણે નામ પાડશું. तए णं समणं भगवं महावीरे माउअणुकंपणवाए निचले निष्फंदे निरयणे अल्लिणपल्लीण-गुत्ते आवि હોલ્યા તા ૪ ૨૪ ૨૧. (તevi મને માલંમહાવીર) ત્યાર પછી હવે શ્રમણ ભગવાન મહાવીર (માણુëપાણ) મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું દેખાડવા માટે (નવ) પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, (નિ નિયો) જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને તેથીજ નિષ્ઠપ થઈ ગયા, (બન્ની-પીણ-ગુરૂં કાવિહોત્યા) અંગોને ગોપવવાથી જરા લીન થયા, ઉપાંગોને ગોપવવાથી પ્રકર્ષે કરીને લીન થયા, અને તેથી જ ગુપ્ત થઈ ગયા. અહીં કવિ ઉસ્પેક્ષા કરે છે કે "एकान्ते किमु मोहराजविजये मंत्रं प्रकुर्वन्निव, ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि। किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं, रूपं कामविनिग्रहाय जननी कुमावसौ वः श्रिये ॥१॥" “શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મોહરાજાને જીતવા માટે વિચાર કરી હ્યા છે? અથવા શું એકલા પ્રભુ પરબ્રહ્મને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યાં છે? અથવા તો શું કામદેવનો નિગ્રહ કરવા માટે ભગવાન્ માતાની કૂખમાં પોતાના આકારને-અંગોપાંગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે? આવા પ્રકારના શ્રી મહાવીર પરમાત્મા તમારા કલ્યાણને માટે થાઓ (.૧.) ૯૧.” तए णं तीसे तीसलाए खत्तियाणीए अयमेयारूवे जाव संकप्पे समुप्पञ्जित्था-हडे मे से गन्भे?, मडे मे से गब्भे?, चुए मे से गब्भे गलिए मे से गब्भे? एस मे गब्भे पुब्बिंएयइ, इयाणिं नो एयइ त्ति कटु ओहयमणसंकप्पा चिंतासोगसागरं संपिविट्ठा करयलपल्हत्थमुही अट्टल्झाणोवगया भूमिगयदिट्ठिया झियोयइ। तंपि य सिद्धत्थरायवरभवणं उवरयमुइंग-तंती-तलताल-नाडइजजणमणुजं दोणविमणं विहरइ॥४।२५। ९२॥ (ત ) ત્યાર પછી એટલે માતાની કુખમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી (તીને તિલા, વરિયાળી) તે ત્રિશલા ક્ષત્રિયાણીને (અવયવે નાવ સંed) આ આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ (સમુuત્યા) ઉત્પન્ન થયો- (મેસેગમે?) શું મારો તે ગર્ભ કોઈ દુષ્ટ દેવાદિકે હરણ કરી લીધો?, (મડે મે સેગમે?) અથવા શું મારો તે ગર્ભ મૃત્યુ પામ્યો? (gબેસેગમે?) અથવા શું મારો તે ગર્ભ અવી ગયો? એટલે જીવ-પુદ્ગલના પિંડ સ્વરૂપ Page #98 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीकल्पसूत्रम् પર્યાય થકી નષ્ટ થયો? (ગતિ મે સેગમે ?) અથવા શું મારો તે ગર્ભ ગળી ગયો? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયો? (Hમેગમે પુષ્વિાર) કારણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો હતો, (વાળિનોદ્યત્તિવğ) પણ અત્યારે તો બિલકુળ કંપતો નથી, આવા પ્રકારના વિચારથી (બોવમળસંપ્પા) કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, (ચિંતાસોળમાં સંપવિા વતપત્થમુઠ્ઠી) ગર્ભ હરણાદિના વિકલ્પોથી થયેલી, શોકરૂપ સમુદ્રામાં બૂડી ગયેલી, અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા મુખવાળી (બટ્ટજ્ઞાળોવાવા) આર્ત ધ્યાનને પ્રાપ્ત થયેલી, (મૂમિનયવિકિયા શિયાવજ્ઞ) અને ભૂમિ તરફ જ રાખેલી દૃષ્ટિવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી વિચારવા લાગી કે " सत्यमिदं यदि भविता, मदीयगर्भस्य कथमपीह तदा। निष्पुण्यकजीवाना-मवधिरिति ख्यातिमत्यभवम् ॥१ ॥ यद्वा चिन्तारत्नं, न हि नन्दति भाग्यहीनजनसदने । नापि च रस्ननिधानं, दरिद्रगृहसंगतीभवति ॥२॥ कल्पतर्मरुभूमौ न प्रादुर्भवति भूम्यभाग्यवशात् । न हि निष्पुण्यपिपासित नृणां पीयूषसामग्री ॥३॥” (" જો મારા ગર્ભનું કોઇ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તો ખરેખર હું પુણ્યહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઇ, અર્થાત્ પુણ્યહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈ.૧. અથવા ભાગ્યહીન માણસને ધેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નોનો નિધાન દરિદ્રના ઘરની સોબત કરતો નથી. ૨. વળી મારવાડ દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતું નથી, તેમજ પુણ્યહીન એવા તૃષાતુર માણસોને અમૃતની સામગ્રી મળતી નથી. ૩. ’’ “તા? ધિક્ ધિક્ હૈવ પ્રતિ řિ ચઢે તેન સતતવળેળા યમ્મે મનોરયતહ-મૂનાદુમ્મૂત્રિતોનેન ૫૪૫ आत्तं दत्त्वाऽपि च मे, लोचनयुगलं कलङ्कविकलमलम् । दत्त्वा पुनरुद्दालित-मधमेनाऽनेन निधिरत्नम् ॥ ५ ॥” “અરેરે? દેવને ધિક્કાર હો ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું? કે જેણે મારા મનોરથ રૂપી વૃક્ષને आरोप्य मेरुशिखरं प्रपातिता पापिनाऽमुनाऽहमियम् परिवेष्याऽप्याकृष्टं भोजनमलज्जेन ॥ ६॥ મૂળમાંથી ઉખેડી નાખ્યું. ૪. અરે! આ અધમ દૈવે મને બિલકુળ કલંકરહિત એવાં બે નેત્રો આપીને પણ પાછાં ખેંચી લીધાં, નિધિરત્ન આપીને પાછો ઝૂંટવી લીધો .પ. હા હા ! પાપિષ્ઠ એવા આ દૈવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા! નિર્લજ્જ દૈવે મને ભોજનનું ભાણું પીરસી ખેંચી લીધું ૬. “यद्वा मयाऽपराद्धं, भवान्तरेऽस्मिन् भवेऽपि किं धातः ! यस्मादेवं कुर्वन्नुचिताऽनुचितं न चिन्तयसि ? ॥ ७ ॥ अथ किं कुर्वे क्व च वा. गच्छामि वदामि कस्य वा पुरतः ? दुर्दैवेन च दग्धा, जग्धा मुग्धाऽधमेन पुनः ॥ ८॥" ‘રે વિધાતા! મેં આ ભવમાં તથા ભવાંતકરમાં એવો તે તારો શો અપરાધ કર્યો? કે જેથી તું આવું દુષ્ટ કામ કરતો છતાં ઉચિત-અનુચિત વિચારતો પણ નથી? ૭. અરેરે? હવે હું શું કરું? ક્યાં જાઉં? અને કોની આગળ જઇને પોકાર કરું? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી નાખી, અરે! નીચ દૈવ મારું ભક્ષણ કરી ગયો.૮.’ “વિંદ રાઘેનાવ્યમુના?, વિા કૃત્રિમતુલર્વિષયનઐ? । किं वा दुकूलशय्या शयनोद्भवशर्म हर्येण ? ॥ ९ ॥ गजवृषभादिस्वप्नैः सूचितमुचितं शुचिं त्रिजगदर्च्यम् । त्रिभुवनजना सपत्नं, विना जनानन्दि सुतरत्नम् ॥ १० ॥" ( युग्मम् ) “હાથી, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્નાઓથી સૂચિત થયેલા, યોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા યોગ્ય, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યોને આનંદ ઉપજાવનારા એવા પુત્રરત્ન વિના હવે મારે આ રાજ્યની 89 Page #99 -------------------------------------------------------------------------- ________________ શી જરૂર છે? વિષયજન્ય એવા કૃત્રિમ સુખોની પણ શી જરૂર છે? તથા રેશમી શયામાં સૂવાથી ઉત્પન્ન થતું જે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે? અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખનાં દરેક સાધનો હવે મારે નાકામા છે. ૯-૧૦” "तदरे दैवत!किमुप-स्थितोऽसिदुःखाग्निगहनदहनाय?।भवतोऽपराधविधुरां, किंमांप्रतिधरसिवैरिधुराम्॥११॥ धिक् संसारमसारं, धिग् दुःखव्याप्तविषयसुखलेशान्। मधुलिप्तखगधारा-लेहनतुलितानहो! लुलितान् ॥१२॥" તેથી અરે દેવ! દુઃખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તું શા માટે તૈયાર થયો છે? હે દૈવ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તું શત્રુતા શા માટે ધારણ કરે છે? ૧૧. આ અસાર સંસારને ધિક્કાર છે, વળી મધથી લીંપેલી તરવારની ધારને ચાટવા સદશ એવા દુઃખવ્યાપ્ત અને ચંચલ વિષયસુખના લવલેશને પણ ધિક્કાર છે. ૧૨.” “यद्वा मयका किञ्चित्, तथाविधं दुष्कृतं कृतं कर्म। पूर्वभवे यद् ऋषिभिः प्रोक्तमिदं धर्मशास्त्रेषु ॥१३॥ पसु-पक्खि-माणुसाणं बाले जो वि हु विओयए पावो। सो अणवच्चो अह जायइ तो विवज्जिज्जा ॥१४॥" અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાંઈ દુષ્કૃત કર્મ કર્યું જેનું મને આવું દુઃખદાયી ફળ મળ્યું, કારણ કે ઋષિઓએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે-. ૧૩. “જે પાપી પ્રાણી પશુ, પક્ષી અને મનુષ્યોના બાળકોનો તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે પ્રાણીને સંતતિ થતી નથી, અથવા કદાચિત્ તેને સંતાન થાય તો તે સંતાન મરી જાય છે.૧૪.” "तत्पड्डका मया किं, त्यक्ता वा त्याजिता अधमबुद्धया? लघुवत्सानां मात्रा, समं वियोगः कृतः किं वा ?॥१५॥ तेषां दुग्धापायो-ऽकारि मया कारितोऽथवा लोकैः। किं वा सवालकोन्दरु-बिलानि प्रपूरितानि जलैः ॥ १६ ॥" અધમ બુદ્ધિવાળી એવી મેં પૂર્વજન્મમાં શું ભેંસો થકી તેના ધાવણા પાડાઓનો ત્યાગ કર્યો હશે? અથવા શું બીજાઓ પાસે ત્યાગ કરાવ્યો હશે? અથવા શું નાનાં વછરડાઓને તેમની માતાઓથી વિયોગ કર્યો હશે? .૧૬. અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધનો અંતરાય કર્યો હશે? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે! અથવા શું મેં બચ્ચાઓ સહિત ઉંદરોનાં બિલ-દર પાણીથી પૂરી દીધાં હશે! ૧૬. "किं कीटिकादिनगरा-ण्युष्णजलप्लावितानि धर्मधिया! किं वा काकाण्डाणि च, धर्मकृते स्फोटितानि मया॥१७॥ किं वा साण्डशिशून्यपि, खगनीडानि प्रपातितानि भुवि? पिकशुककुर्कटकादे-लिवियोगोऽथवा विहितः ॥१८॥" અથવા શું મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉના-ગરમ પાણીથી ભરી દીધા હશે?, અથવા શું મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફોડી નાખ્યાં હશે? ૧૭. અથવા શું મેં ઇંડાં અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યાં હશે?, અથવા શું મેં કોયલ, પોપટ અને કૂકડા વિગેરેનો તેમનાં બચ્ચાઓથી વિયોગ પડાવ્યો હશે? ૧૮. ફ્રકકર કેર કરી ફરાર 90) સર હર હર & **ી રે Page #100 -------------------------------------------------------------------------- ________________ *િ *** *( જીવટખૂણમ ક રે રે ? किं वा बालकहत्या-ऽकारि सपत्नीसुताद्युपुरि दुष्टम्। चिन्तितमचिन्त्यमपि वा. कृतानि किं कामणादीनि ॥१९॥ किं वा गर्भ स्तम्भन-शातनपातनमुखं मया चक्रे !। तन्मन्त्र-भेषजान्यपि, किं वा मयका प्रयुक्तानि! ॥२०॥ અથવા શું મેં પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે? અથવા શું મેં શોકના પુત્રાદિ ઉપર અચિંત્ય એવા દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે? અથવા શું મેં કામણ વિગેરે કર્યો હશે!.૧૯. અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનું સ્તંભન, નાશ અને પાડવા પ્રમુખ કર્મ કર્યું હશે! અથવા શું મેં તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો હશે ! ૨૦.” भवान्तरे किं, मया कृतं शीलखण्डनं बहुशः! यदिदं दुःखं तस्माद्, विना न संभवति जीवानाम् ॥ २१॥" : - "कुरंड-रंडत्तण-दुब्भगाई वंज्झत्त-निंदू-विसकन्नगाई । जम्मंतरे खंडिअसीलभावा नाऊण कुज्जा दढसीलभावं॥ २२॥" “અથવા શું મેં પૂર્વજન્મમાં ઘણીવાર શીલખંડન કર્યું હશે? કારણ કે આવું દુઃખ તેવાં નીચ કર્મ વિના સંભવે નહિ ર૧. શાસ્ત્રમાં કહ્યું છે કે જન્માન્તરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્યાદિ વાંઝિયાપણું જેને મૂવેલાં બાળs અવતરે તે નિંદનીય અને વિષકન્યાદિ અવતાર પમાય છે, માટે શીલભાવને દઢ રાખવો. ૨૨. एवं चिंताक्रान्ताध्यायन्ती म्लानकमलसमवदना।दृष्टा शिष्टेन सखी-जनेन तत्कारणं पृष्टा ॥२३॥ प्रोवाच सावुलोचन-रसनानिःश्वासकलितवचनेन । किं मन्दभागधेया, वदामि? यज्जीवति मेऽगात् ॥२४॥ એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમળ સદશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછયું. ૨૩. ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસુ લાવીને નિઃશ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે મંદભાગ્યવાળી એવી હું તમને શું કહું? હે સખીઓ! મારું તો જીવિત ચાલ્યું ગયું છે'. ૨૪. सख्योजगुरथहेसखि!शान्तममङ्गलमशेषमन्यदिह ।गर्भस्य तेऽस्तिंकुशलंनवेतिवद कोविदे!सपदि ॥२५॥ सा प्रोचे गर्भस्य च, कुशले किमकुशलमस्ति मे सख्यः !। इत्याद्युक्त्वा मूर्छा-मापन्ना पतति भूपीठे ॥२६॥ शीतलवातप्रभृतिभि-रुपचारैर्बहुत सखीभिः सा ।संप्रापितचैतन्यो-तिष्ठति विलपति च पुनरेवम् ॥२७॥ ત્યારે સખીઓ કહેવા લાગી કે હે સખી! બીજું બધું અમંગળ શાંત થાઓ, પરન્તુ તે વિદુષી ! તારા ગર્ભને કુશળ છે નહિ તે તું જલદી કહે. ૨૫. તેણીએ કહ્યું-“સખીઓ! જો મારા ગર્ભને કુશળ હોય તો મારે બીજું શું અકુશળ છે? ઈત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી. ૨૬. પછી સખીઓએ શીતલ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે- ૨૭. "गरुए अणोरपारे, रयणनिहाणे असायरे पत्तो। छिद्दघडो न भरिज्जइ, ता किं दोसो जलनिहिस्स? ॥२८॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીવત્રમ્ पत्ते वसंतमासे, रिद्धिं पावन्ति सयलवणराई । जंन करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ? ॥ २९ ॥ उत्तुंग सरलत, बहुफलभारेण नमिअसव्वंगो । कुज्जो फलं न पावइ, ता किं दोसो तस्वरस्स ॥ ३० ॥" ‘‘જેનો તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મોટા, અને રત્નોના નિધાનરૂપ સમુદ્રમાં પ્રાપ્ત થયેલો છિદ્રવાળો ઘડો પાણીથી ભરાતો નથી, તેથી શું તેમાં સમુદ્રનો દોષ છે? ૨૮. વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ ઋદ્ધિને પામે છે, એટલે પાંદડા ફળફૂળ વિગેરેથી પ્રફુલ્લિત બને છે, પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જો પાંદડું પણ આવતું નથી તેથી શું તેમાં વસંત ઋતુનો દોષ છે ? ૨૯. ઉંચું અને સ૨ળ-સીધું એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળોના ભારે કરીને સર્વ અવયવોથી નમી ગયું હોય છે, છતાં પણ તે વખતે કૂબડો માણસ તેનાં ફળને મેળવી શકતો નથી તેથી શું તેમાં તે ઉત્તમ વૃક્ષનો દોષ છે ? ૩૦.’ " समीहितं यन्न लभामहे वयं प्रभो न दोषस्तव कर्मणो मम । को यदि नाऽवलोकते, तदा स दोषः कथमंशुमालिनः ॥ ३१॥” fears ‘‘માટે હે પ્રભુ! હું જે મારા ઇચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુળ દોષ નથી, પણ મારા કર્મનો જ દોષ છે, કેમકે ઘુવડ જયારે દિવસે જોઇ શકતો નથી ત્યારે તે દોષ સૂર્યનો કેમ કહેવાય? ૩૧.’ “અથ મમ મળ્યું શળ, જિ ર્ખં વિનનીવિતવ્યેન''। તoત્વેતિ વ્યનવત્, સભ્યા;િ સર્જનપરિવાર:॥ રૂ૨॥ " हा ! किमुपस्थितमेतत्, निष्कारणवैरिविधिनियोगेन । હા! વેબ: વવ ાતા, યવુવાસીના: ચિતા: સૂર્યમ્ ॥ રૂરૂ ॥” ‘“હવે તો મારે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફળ જીવવાથી શું કામ છે?’’ આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવો ત્રિશલા માતાનો વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળો પરિવાર પણ વિલાપ કરવા લાગ્યો .૩૨. (6 અરે૨! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિના નિયોગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી? હા હા ! નિરંતર સહાય કરનારી રે કુળ દેવીઓ! તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઇને કેમ બેઠી છો? ૩૩.’ अथ तत्र प्रत्यूहे, विचक्षणाः कारयन्ति कुलवृद्धाः । शान्तिकपौष्टिकमन्त्रो - पयाचितादीनि कृत्यानि ॥ ३४ ॥ पृच्छन्ति च दैवज्ञान, निषेधयन्त्यपि च नाटकादीनि । अतिगाढशब्द विरचित - वचनानि निवारयन्त्यापि च ॥ ३५ ॥ હવે આવી રીતે વિઘ્ન આવી પડતાં તે વિઘ્નનો નાશ કરવા માટે વિચક્ષણ એવી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મન્ત્રો માનતા- આખડી વિગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરવા લાગી ૩૪. જ્યોતિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકાદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉંચા સાદે બોલતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫. राजाऽपि लोककलितः, शोकाकुलितोऽजनिष्ट शिष्टमतिः । किं कर्तव्यविमूढाः, संजाता मन्त्रिणः सर्वे ॥ ३६ ॥ આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકો સહિત ચિંતાતુર થઈ ગયો, તથા સઘળા મંત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યંત મૂઢ બની ગયા. ૩૬. હવે તે વખતે સિદ્ધાર્થ રાજાનું ભુવન કેવું થયું હતું? તે સૂત્રકાર પોતે વર્ણવે છે(તંપિયસિદ્ધરાવવમવળ) રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ રાજાનું તે ભુવન પણ (વરામુન્ડંગ-તંતી 92 $$$$$ Page #102 -------------------------------------------------------------------------- ________________ ફરી ફરરરર રરૂસ્ટર-૨ (શ્રીસ્વપૂર્ણ કરી ફરાર કરે છે તન તાત-નાઇઝનમણુઝં) મૃદંગ વીણા હાથની તાળીઓ અને નાટકના પાત્રોથી થયેલું મનોહરપણે નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે, અર્થાત્ રાજભુવનમાં કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલાં વાજિંત્રો, મીઠા સ્વરથી લલકારતા ગાયનો, અને પ્રેક્ષકોને આકર્ષણ કરે તેવા થઈ રહેલા નાટારંભ તે વખતે તદન બંધ થઈ ગયા; અને રાજભુવન સૂનસાન- શોકમય બની ગયું, (વાવિમાં વિ૨) વળી દીન થયું છતાં વ્યગ્ર ચિત્તવાળું વર્તે છે. ૯૨. तए णं समणे भगवं महावीरे माऊ ए अयमेयारूवं अज्झत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पन्नं वियाणित्ता एगदेसेणं एयइ। तए णं सा तिसला खत्तियाणी-हटु-तुटुं0 जाव हियया एवं वयासी-॥४।२ ॥९३॥ (ત ને સમજીને માવં મહાવીર) ત્યાર પછી તે શ્રમણ ભગવાન્ મહાવીર ગર્ભમાં રહ્યા તેમ છતાં (માણ ત્યવંપત્યિવંv[વં સંવપ્ન સમુપ્પનવિવારા) આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એવો માતાને ઉત્પન્ન થયેલો સંકલ્પ પોતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે “હિં ? સ્થાન ?, મોદી તિરીશ ડુતરિવાડા, વોનિષ્પત્તિ ગુન: I ? ” “શું કરીએ? અને વાત કોને કહીએ?મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ ઢમ્' ધાતુનો ગુણ કરવાથી દોષ બને છે; તેમ અમોએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયું ૧. __ "मया मातुः प्रमोदय, कृतं जातं तु खेलकृत्। भावनिः कलिकालस्य, सूचकं लक्षणं तदः ॥२॥ पञ्चमारे गुणोयस्माद्, भावी दोषकरोनृणाम्।नालिकेराऽम्भसि न्यस्तः, कर्पूरो मृतये यथा ॥३॥" “મેં માતાના સુખને માટે જે કર્યું તે તો ઉલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાળને સૂચવનારું છે. ૨. કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં શીતલતા રૂપ ગુણને માટે આ લક્ષણ ભાવી એવા કાલિકાળને સૂચવનારું છે. કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં શીતલતા રૂપ ગુણને માટે નાખેલું કપૂર ઉલટું ઝેર બની મૃત્યુનું કારણ થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલો ગુણ ઉલટો દોષ કરનારો થશે ૩.” આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાનો સંકલ્પ જાણીને શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી ( Mવા ) પોતાના શરીરના એક ભાગ વડે કંપે છે. (તi સાતિસા રવત્તિવાઈft) ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (દતુÉ0 ગાવ હવયા) હર્ષિત થઈ, સંતોષ પામી, યાવત્ હર્ષના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થઇને (વં વવાણી) સખીઓ વિગેર પરિવારને આ પ્રમાણે કહેવા લાગી કે . ૯૩. नो खलु मे गम्भे हडे, जाव नो गलिए एस मे पुट्विं नो एयइ, इयाणिं एयइ त्ति कट्ठे हट्ट.-तुटुं0 जाव हियया एवं वा विहरइ। तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयाख् अभिग्गहं अभिगिण्हइ-"नो खलु मे कप्पइ अम्मा-पिऊहिं जीवंतेहि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए" ॥४।२७।९४॥ (નો વ7 મે ગમે છે) ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુષ્ટ દેવાદિથી હરણ કરાયો નથી, (બાવનો તા) વાવ દ્રવીભૂત થઈને ગળી ગયો નથી. ( ગભેપુāિનોવ૬) આ મારો ગર્ભ પહેલાં કંપતો નહોતો, (aff 03 ૮િ ) પરંતુ અત્યારે કંપે છે, એમ કહીને (૬-10 નાવહિવતા પર્વ વા વિER) તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી સંતોષ પામેલી, યાવત્ આનંદના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે હવે ત્રિશલાદેવી કેવાં હર્ષિત થયાં? તે કહે છેप्रोल्लसितनयनयुगला, स्मेरपोला प्रफुल्लमुखकमला। विज्ञातगर्भकुशला, रोमाञ्चितकञ्चुका त्रिशला ॥१॥ प्रोवाच मधुरवाचा गर्भमे विद्यतेऽथ कल्याणम्।हा!धिग्मयकाऽनुचित्तं, चिन्तितमतिमोहमतिकतया ॥२॥ ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલાં Page #103 -------------------------------------------------------------------------- ________________ રર ર ર કરકર (સીવણસ્વ ણમ - - * * * મુખકમળવાળી અને રોમાંચયુક્ત કાંચળીવાળી થઈને. ૧. મધુર વાણીથી કહેવા લાગ્યા કે-મારા ગર્ભને કલ્યાણ છે, અરે! ધિક્કાર છે કે મેં તે અતિશય મહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કુવિકલ્પો ચિંતવ્યા ૨. सन्त्यथमम भाग्यानि; त्रिभुवनमान्या तथा चधन्याऽहम्। श्लाध्यंच जीवितंमे, कृतार्थता मापमेजन्म ॥३॥ श्री जिनपादाः प्रसेदुः, कृताः प्रसादाश्च गोत्रदेवीभिः। जिनधर्मकल्पवृक्ष-स्त्वाजन्माराधितः फलितः ॥४॥ અહા! હજુ મારા સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છું, મારું જીવિત પ્રશંસાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયો છે. ૩. મારા ઉપર શ્રી જિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે. ૪. एवं सहर्षचित्तां, देवीमाळोक्य वृद्धनारीणाम्।जय जय नन्देत्याद्या-शिपः प्रवृत्तामुखकजेभ्यः ॥५॥ हर्षात् प्रवर्तितान्यथ, कुलनारीभिश्च ललितधवलानि।उत्तम्भित्ताः पताका, मुक्तानांस्वस्तिका न्यस्ताः ॥६॥ એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઇને વૃદ્ધ સ્ત્રીઓના મુખરૂપી કમળોમાંથી ‘જય જય નંદા' ઇત્યાદિ આશીર્વાદ વચનો નીકળવા લાગ્યાં, ૫. કુલાંગનાઓએ આનંદથી મનોહર એવાં ધવલમંગળ પ્રવર્તાવ્યાં, ચારે તરફ ધ્વજા-પતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથિયા પૂરાવા લાગ્યા ૬. आनन्दाऽद्वैतमयं, राजकुलं तद् बभूव सकलमपि। आतोद्य-गीत-नृत्यैः, सुरलोकसमं महाशोभम् ॥७॥ વળી તે વખતે આખું રાજકુળ પણ વાજિંત્રો, ગાયનો તથા નાચ વડે દેવલોક સંદેશ અત્યન્ત શોભાયુક્ત અને અદ્વૈત આનંદમય બની ગયું. ૭. वर्धापनागता धन-कोटीप्रन् ददच्च धनकोटीः।सुरतरूरिव सिद्धार्थः, संजातः परमहर्षभरः॥८॥ વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશળની વધામણીમાં આવેલા કરોડો ધનને ગ્રહણ કરતો અને કલ્પવૃક્ષની જેમ કરોડો ધનનું દાન કરતો અત્યંત હર્ષયુક્ત થયો.૮. (તe i સમને માવં મહાવીર) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર (ગમેત્યે વેવ) ગર્ભમાં રહ્યા. સાડા છ માસ ગયા બાદ (વાવં મિહિં મિmG3) આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે- (“નો વ7 મે પ્ર શ્ન-પિછä નીવહિં મુંડે મવિના બાIIRTો મUISITચંપલ્વતણ”, “ખરેખર મારે જ્યાં સુધી માતા પિતા જીવતાં રહે ત્યાં સુધી મુંડ થઇને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પ નહિ” એવી રીતનો અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો. પ્રભુએ વિચાર્યું કે-હજુ તો હું ઉદરમાં છું, ત્યારે પણ જ્યારે માતાનો મારા ઉપર આવો ગાઢ સ્નેહ છે, તો પછી જ્યારે મારો જન્મ થશે ત્યારે તો કેવો સ્નેહ થશે?” આ પ્રમાણે વિચાર કરીને પ્રભુએ આવો અભિગ્રહ લીધો; વળી બીજાઓને પણ “માતા તરફ બહુમાન રાખવું જોઈએ એવું સૂચવવા માટે આવો અભિગ્રહ લીધો. ૯૪. तएणंता तिसला खतियाणी व्हाया कयबलिकम्मा कयकोउय-मंगलपायच्छित्ता सव्वाऽलंकारविभूसियां तं गन्भं नाइसीएहिं नाइउण्हेहिं नाइतित्तेहिं निइकडुएहिं नाइकसाएिहिं नाइअंबिलेहिं नाइमहुरेहिं नाइनिद्धेहिं नाइलुक्खेहिं नाइउल्लेहिं नाइसुक्केहिं सव्वत्तुभयमाणसुहेहिं भोयणा-ऽऽच्छायण-गंध मल्लेहि ववगयरोग-सोग-मोह-भय-परिस्समा जं तस्स गब्भस्स हियं मियं पत्थं गन्भपोसणं तं देसे अ काले अ आहारमाहारेमाणी विवित्त-मउएहिं सयणाऽऽसणेहिं पइरिक्कसुहाएमणाणुकूलाए विहारमूमीए पसत्थदोहला संपुण्णदोहला सम्माणिजदोहला अविमाणियदोहला बुच्छिन्नदोहला ववणीयदोहलो सुहं सुहेणं आसइ सयइ. चिट्ठइ, निसीयइ, तुयट्ठइ, विहरइ, सुहं सुहेणं तं गन्भं परिवहइ ॥ ४।२८।९५॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ***********(જીવDWખૂણમ ************* (ત સાતિના વત્તિવાળો) ત્યાર પછી તે ત્રિસલા ખત્તિયાણીએ સ્નાન કર્યું. (ાવતમ્મા) ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઇષ્ટદેવનું પૂજન જેણીએ એવી, (વેવડ-મંગલપવિડિત્તા) સકળ વિઘ્નોનો વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો અને દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી (સલ્વાનંછા વિસૂલવા) અને સર્વ અલંકારો વડે વિભૂષિત થઇ છતાં (તં ગમે) તે ગર્ભનું નીચે બતાવેલા પ્રકારના આહારદિથી પોષણ કરે છે (નામીણfé) અતિ ઠંડા નહિ, ( નાહિં ) અતિ ગરમ નહિ, (નાવડુfé) અતિ મીઠા નહિ, (નાનિcfk) અતિ ચીકાશવાળા નહિ, (નાળુdવેડિં) અતિ લૂખા નહિ, (નાઈજેéિ) અતિ લીલા નહિ, (નાફસુવfé) અતિ શુષ્ક-સૂકા નહિ, આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિગર્ભને હિતકારી નથી; કારણ કે તેમાં કેટલાક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાએક કફ કરનારા છે. વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે “વાર્તક મવેતાર્મ યુન-ડધ-દ-વામિન:પિત્તલૈ રવતિ. ઉપર, famg: Blfમઃ ? अति लवणं नेत्रहरं, अतिशीतं मास्तं प्रकोपयति। अत्युष्णं हरति बलं, अतिकामं जीवितं हरति ॥२॥" “ગર્ભવતી સ્ત્રી જો વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ કૂબડો એટલે ખૂંધવાળો, આંધળો, જડબુદ્ધિવાળો એટલે મૂર્ખ, અને વામન ઠીંગણો થાય છે, પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો અથવા પીળા વર્ણવાળો થાય છે, તથા કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળો અથવા પાંડુ રોગવાળો થાય છે. ૧. ગર્ભવતી સ્ત્રી જે અતિખારા પદાર્થ ખાય તો ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે. અતિ ઠંડો આહાર ગર્ભને વાયુનો પ્રકોપ કરે છે, અતિ ગરણ આહાર ગર્ભના બળને હરે છે, અને અતિ વિષયસેવન ગર્ભના જીવિતને હરે છે.. વળી-મૈથુન સેવન, પાલખી વિગેરે જાન પર બેસીને મુસાફરી કરવી, ઘોડો, ઊંટ વિગેરે વાહન પર બેસવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં ખૂલન પામી-લચકાવું, પડી જવું, દબાવું, પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઉચાંનીચું સૂવું, ઊંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગનો વિઘાત પામવો, અતિ લૂખો આહાર કરવો, અતિ કડવા પદાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થ વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરવો, અતિ શોક કરવો, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ થવો એટલે ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છેગળી જાય છે. તેથી તે ત્રિશલા ક્ષત્રિયાણી ઉપર બતાવેલાં કારણોને નહિ સેવતાં ગર્ભને પોષે છે. વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનું પોષણ કરે છે? તે કહે છે (GઘૂમવમાસુfÉ મોવUT-S5aSાવળ-ગંઘ-મલ્જર્કિં) સર્વ ઋતુઓમાં સેવાતાં જે જે સુખકારી એટલે ગુણકારી એવા પ્રકારના ભોજન, વસ્ત્ર, સુગંધી અને પુષ્પમાળાઓ વડે તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. કહ્યું છે કે " वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते। शिशिरे चामलकरसो, धृतं वसन्ते गुडश्चाऽन्ते॥१॥" વર્ષાઋતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં એટલે આસો અને કાર્તિક માસમાં જળ અમૃત સમાન છે. હેમંત ઋતુમાં એટલે માગસર અને પોષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે શિશિર ઋતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટો રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં એટલે ચૈત્ર અને વૈશાખ માસમાં ઘી અમૃત સમાન છે, અને ગ્રીષ્મ ઋતુમાં એટલે જેઠ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે. ૧.” આવા પ્રકારના ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં ત્રિશલા ક્ષત્રિયાણી (વવવ -સોનુમોહ-મા-પરિસમા) દૂર થયા છે જવર વિગેરે રોગ ઇષ્ટ વિયોગાદિથી થતાં શોક, મોહ એટલે મૂર્છા, ભય અને Page #105 -------------------------------------------------------------------------- ________________ १११११ श्रीकल्पसूत्रम् પરિશ્રમ જે અર્થાત્ રોગાદિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી સુશ્રુત નામક વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે ‘ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરવાથી આંધળો થાય, રોવાથી વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરવાથી દુરાચારી થાય, તેલનું મર્દન કરવાથી કોઢિયો થાય, નખ કાપવાથી ખરાબ નખવાળો થાય, દોડવાથી ચંચળ થાય, હસવાથી ગર્ભના દાંત, હોઠ, તાળુ અને જીભ એ સર્વ કાળા થાય, બહુ બોલવાથી નિરર્થક બોલ બોલ કરનારો-બકબકિયો થાય, ઘણા શબ્દો સાંભળવાથી બહેરો થાય, લખવાથી ટાલવાળો થાય, પંખો વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય’’. ગર્ભને અહિતકારી આવાં એકે કારણને ત્રિશલા ક્ષત્રિયાણી સેવતાં નથી. ‘‘વળી કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલા ક્ષત્રિયાણીને શિખામણ આપે છે કે मन्दं संचर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रमं, पथ्यं भुङ्क्ष्व वधान नीविमनघां मा माऽट्टहासं कृथाः । आकाशे भव मा सुशेष्व शयने नीचैर्बहिर्गच्छ मा, देवी गर्भभरालसा निजसखीवर्गेण सा शिक्ष्यते ॥ १ ॥ “હે સખી! તું ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કોઈ ઉ૫૨ ક્રોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલી પોચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ, પથારીમાં સૂઇ રહે, નીચી જગ્યામાં ન ઉતર ઘરથી બહાર ! જા, આ પ્રમાણે ગર્ભના ભારથી મંદ થયેલાં ત્રિશલા દેવીના પોતાની સહિયરો શિખામણ આપે છે ૧.’’ વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે?- (નં તH ભક્સ હિાં મિમાં પાં ગર્ભોમાં) તે ગર્ભને હિતકર, પરિમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત, પથ્ય એટલે આરોગ્ય ક૨ના૨, અને ગર્ભને પોષણ કરનારા એવો જે આહાર, (તંવેસે બગને બારમારેમાળી) તે કેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાળમાં એટલે ભોજન સમયે કરતાં રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે?- (વિત્તિ-મર્દિ સદ્યળાઽસનેહિં) દોષરહિત અને સુકોમળ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને, તથા (પવિત્તુહા મનાતા વિહારમૂમીણ) પોતાના પરિવાર સિવાય બીજા માણસો રહિત હોવાથી નિર્જન એકાંતવાળી, અને તેથી જ સુખ ઉપવાજનારી, તથા મનને અનુકૂલ એટલે ચિત્તને આનંદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં, છે? (પક્ષત્યવોહતા) ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દોહલા એટલે મનોરથો જેને એવાં, ત્રિશલા માતાને આવા પ્રકારના દોહલા થયા "जानात्यमारिपटहं पटु घोषयामि, दानं ददामि सुगुरून् परिपूजायमि । तीर्थेश्वरार्चनमहं रचयामि संघे, वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥ १॥ सिंहासने समुपविश्य वरातपत्रा, संवीज्यमानकरणा सितचामराभ्याम्। आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् भूपालमौलिमणिलालितपादपीठा ॥ २॥” “आरुह्य कुञ्जरशिरः प्रचलत्पताका, वादित्रनादपरिपूरितविभागा । लोकैः स्तुता जयजयेति रवैः प्रमोदा-दुद्यानकेलिमनघां कलयामि जाने ॥ ३ ॥” ત્રિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિસાઓમાં અમારી પડહ વગડાવું, દાન આપું, સદ્ગુરુઓનો સમ્યક્ પ્રકારે પૂજન-સત્કાર કરું, તીર્થંકરોની પૂજા કરું, અને સંધને વિષે મહોત્સવપૂર્વક બહુ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરું. ૧. વળી હું સિંહાસન ઉ૫૨ બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધા૨ણ ક૨વા છતાં, બન્ને પડખે ચામરો વડે શરીરે વીઝાવું છતાં, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાદપીઠ જેણીનું એવી હું ઉદય પામી છતાં પણ બધા ઉપર સમ્યક્ પ્રકારે હુકમ ચલાવું ૨. 200 96 Page #106 -------------------------------------------------------------------------- ________________ અક્ષર અકસ્મશ્રીવત્પનૂન અઅઅઅઅઅઅઅઅક્સ વળી હું હાથીના મસ્તક પર બેસીને ધ્વાજાઓને ફરકાવતી છતાં પણ વાજિંત્રોના અવાજથી દિશાઓને પૂરતી છતાં અને લોકો વડે હર્ષથી ‘જય જય’ એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતાં ઉદ્યાન ક્રીડાને અનુભવું. ૩.” વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? (સંપુuળવો તા) સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથો પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દોહલાવાળાં, (સમાળિવવોહલ્લા) ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા દોહલાવાળાં (વિમળાવવોહા) કોઈ પણ દોહલાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલાં દોહલાવાળાં, અર્થાત્ જે જે મનોરથ થાય છે તે મનોરથોને પૂરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી, (કુરિઝનોહતા વવયવોના) થયેલા મનોરથોને એવા સંપૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મનોરથની ઇચ્છા ન થાય, અને તેથી જ હવે દોહલા વિનાનાં ત્રિશલા ક્ષત્રિયાણી (સુકું સુકે) ગર્ભને બિલકુળ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક ( ) તકિયો, થાંભલો વિગેરે ઓઠીંગણનો આશ્રય લે છે, (નવ) નિદ્રા લે છે, (વિ ) ઉભાં થાય છે, (નવ) બેસે છે, (તુવ૮) નિદ્રારહિત થઈ શધ્યામાં આળોટે છે, (વિ) અને જમીન ઉપર હાલે છે-ચાલે છે. (સુહંસુoi તંગ મંરિવ8) આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે.૯૫. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे, जे से गिम्हाणं पढमे मासे दुच्चे पक्खे चित्तसुद्धे, तस्स णं चित्तसुद्धरस तेरसी दिवसे णं, नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाणं राइंदियाणं वइक्वंताणं, उच्चट्ठाणगएसुगहेसु, पढमे चंदपोगे, चोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जइएसु सब्बसउणेसु, पयाहिणाऽणुकूलंसि भूमिसप्पिंसि मारुयिंसि पवायंसि निप्फन्नमेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसुं, पुचरत्तावरत्तकालसमयंसि, हत्थुत्तराहि नक्खत्तेण जोगमुवागएणं, आरूग्गा आरुगं दारयं पयाया ॥४।२९।९६॥ (તે છાજે તેvi સમi) તે કાળે અને તે સમયે (સમી માવં માવી) શ્રમણ ભગવાન મહાવીર, (9 તે વ્હિi પઢને મારે) ઉનાળાનો પહેલો માસ (કુત્તે પવરવે) બીજું પખવાડિયું, (વિનસુ0) એટલે ચૈત્ર માસનું શુક્લપખવાડિયું (તHi વિતસુન્નતેરસીવિવ) તેની તેરશ તિથિને વિષે (નવë માસ વહુપડિપુOUTI હિમા વિવા વવંતાન) નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયા છતાં, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતનો કાળ કહ્યો. ચૌવીસ તીર્થંકરની ગર્ભસ્થિતિનો કાળ શ્રી સોમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રંથમાં નીચે મુજબ કહ્યો છે શ્રી ઋષભનાથદેવ પ્રભુનવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીસ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નાવમાસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠ્યાવીસ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૫, પદ્મપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ ૬, સુપાર્શ્વનાથપ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવાસ ૯, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧ , વાસુ પૂજ્ય પ્રભુ આઠ માસ અને વીસ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ ૧૩, અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ Page #107 -------------------------------------------------------------------------- ________________ ******(શીવDuખૂણમ કરૂ હર 48 4& +44 નવ માસ અને આઠ દિવસ ૨૧, નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૨, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૨૩, તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગર્ભવાસ માં રહ્યા ૧ ૨૪. વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા? તે કહે છે (MCICITY ગહેસુ) ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહ્યો હતો, (૫ને વંડપોને) ચન્દ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, (માસુ વિસતુ વિનિમ સુવિમુકું) રજોવૃષ્ટાયાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદન શાંત, ભગવંતના જન્મ સમયે સર્વ સ્થળે; ઉદ્યોત થવાથી વિતિમિર એટલે અંધકાર રહિત અથવા ચન્દ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત ધરતીકંપ દિગૂદાહ વિગેરે ઉપદ્રવ રહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મળ, આવા પ્રકારની દિશાઓ થઈ હતી, (નરૂતુ સવ્વસનેસ) વળી સર્વ પક્ષીઓ જયકારી શબ્દો બોલતા હતા, (પા&િM-SgQતિ ભૂમિufસમારંસિપાHિ) દક્ષિણ દિશાનો સુગંધી અને શીતળ પવન હોવાથી અનુકૂલ એટલે સુખકારી, અને કોમળ હોવાથી પૃથ્વીને મંદ મંદ સ્પર્શ કરી રહેલો; આવા પ્રકારનો પવન વાતો હતો, (નિપૂનમેonifiercia) સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વીવાળો કાળ હતો તેથી (ઉમુવં-પવવડીતિનુ નવમું) સુકાળ આરોગ્ય વિગેરે સાનુકૂલ સંયોગોથી હર્ષ પામેલા, અને વસંતોત્સવાદિથી ક્રીડા કરી રહેલા, એવા પ્રકાર ના દેશવાસી લોકો હતા, તેથી (પુવ્વરતાવરણમાંHિ) મધ્યરાત્રિને વિષે (હત્યુત્તરાહિં નવવસે નોનમુવા IP) ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (Ami Mi Rાં વાવા) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે ત્રિશલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. ૯૬. ૧. અહીં દરેક તીર્થંકરનો ગર્ભસ્થિતિનો કાળ જેટલા માસ તથા જેટલા દિવસ પૂરેપૂરા થયા તેમ કહ્યા છે, તે ઉપરાંતનો અર્થો દિવસ વિવક્ષિત નહિ હોવાથી કહ્યો નથી તે સંભવ પ્રમાણે પોતાની મેળે સમજી લેવો. ॥ चतुर्थं व्याख्यानं समाप्तम्॥ આ જ છે , આ છે 20 જ છે જ છ છે Page #108 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ॥ अथ पञ्चमं व्याख्यानम् ॥ समभवं महावीरे जाए सा णं रयणी बहूहिं देवेहिं देवीहिं य ओवयंतेहिं उप्पयंतेहि य उप्पिजलमाणभूया कहकहगभूया आवि हुत्था ॥ ५ । १।९७॥ (નંદ્યખિત્તળ) જે રાત્રિને વિષે (સમળે માંમહાવીરે ઝા) શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા (સાળંરાળી) તે રાત્રિ (વદ્ધિ ટેવેર્તિ તેવીદિ ય ોવયંàહિં ઝપ્પદંતેહિ દ્ય) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓથી (મ્પિંગલમાળમૂવા મૂવા આવિ હત્યા) જાણે અતિશય આકુળ થઇ હોયની! તથા આનંદથી ફેલાઇ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઇ હોયની! એવી થઇ. આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુનો જન્મોત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું, તે વિસ્તાર આ પ્રમાણેપ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઇ હોયની! એવી રમણીય દેખાવા લાગી, વાયરો સુખકર અને મંદ-મંદ વાવા લાગ્યો, ત્રણે જગત ઉદ્યોતમય થઇ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છ્વાસને પામી, અને દુઃખવ્યાસ નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્તો. તીર્થંકરના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તો છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાનો શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે શ્રીમહાવીર પ્રભુના જન્મ સમયે છપ્પન દિક્કુમારીઓનાં આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિહંત પ્રભુનો જન્મ થયેલો જાણી તે છપ્પન દિક્કુમારીઓ હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેઓમાં- ભોગંકરા ભોગવતી સુભોગા ભોગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાળા અને અનિદિતા, એ નામની આઠ દિક્કુમારીઓએ અધોલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું, તથા તે સૂતિકાઘરથી એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી ૮. મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિયેણા, અને બલાહિકા, એ નામની આઠ દિક્કુમારીઓ ઊર્ધ્વલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગંધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી .૧૬. નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અને અપરાજિતા, એ નામની આઠ દિક્કુમારીઓ પૂર્વદિશાના રુચક પર્વત થતી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધારણ કરે છે .૨૪. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ, નામની આઠ દિક્કુમારીઓ દક્ષિણ દિશાના રુચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી ગીતગાન કરે છે. ૩૨. ઇલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ નામની આઠ દિક્કુમારીઓ પશ્ચિમ દિશાના રુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણા લઇને ઉભી રહે છે. ૪૦. અલંબુસા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ટ્ટી, એ નામની આઠ દિક્કુમારીઓ ઉત્તર દિશાના રુચક પર્વતથી આવીને ચામર વીંઝે છે. ૪૮. 99 Page #109 -------------------------------------------------------------------------- ________________ મમમમમ શ્રીવલ્પસૂત્રમ્ ચિત્ર ચિત્રકનકા શતેરા અને વસુદામિની, એ નામની ચાર દિમારીઓ રુચક પર્વતની વિદિશાઓ થકી આવીને હાથમાં દીપક લઇ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહે છે. ૫૨. રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર દિક્કુમારીઓએ રુચકદ્વીપ થકી આવીને ભગવંતાના નાળને ચાર અંગુલથી છેદે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈસૂર્ય રત્નોથી પૂરીને તે ઉપર પીઠ બનાવ્યું, અને તે દૂર્વાથી બાંધ્યુ. ૫૬. ત્યાર પછી તે દિક્કુમારીઓ જિનેશ્વર પ્રભુના જન્મઘરની પૂર્વ દિશા કે દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળના ત્રણ ઘર બનાવે છે, તેઓમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બન્નેને સુગંધી તેલથી મર્દન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઇ જઇને સ્નાન કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણો પહેરાવે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં લઇ જઇને ભગવંતને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ટો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્નિ રાખ વડે દિક્કુમા૨ીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષા પોટલી બાંધે છે. ત્યાર પછી તે દિર્કીમારીઓ રત્નના બે ગોળાઓ અફળાવતી ‘“તમે પર્વત જેટલાં દીર્ઘાયુષી થાઓ,’’ એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગતિમાન કરે છે. એ પ્રત્યેક દિક્કુમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સેનાઓ, સાત સેનાપતિ તથા બીજા પણ મહર્ષિકો દેવો હોય છે. વળી તે દિક્કુમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. એવી રીતે દિક્કુમારીઓએ મહોત્સવ કર્યો. ત્યાર પછી સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્છલ પણ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું, ત્યારે ઈન્દ્રે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચ૨મ જિનેશ્વરનો જન્મ થયેલો જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિણગમેષી દેવ પાસે એક યોજન પરિમંડલવાળો સુધોષા નામનો ઘંટ વગડાવ્યો, અને તેથી સર્વ વિમાનોમાં રહેલાં ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એકઠા થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી તે દેવો હર્ષવંત થયા અને ચાલવાની તૈયારી કરવા લાગ્યા. હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો. તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઇન્દ્રની આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુમાં ચોરાશી હજાર ભદ્રાસન હતાં. જમણી બાજુમાં અત્યંતર પર્ષદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચૌદ હજાર દેવોના ચૌદ હજાર ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના સોળ હજાર ભદ્રાસન હતાં. ફળના ભાગમાં સાત સેનાપતિઓનાં સાત ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચૌરાશી હજાર આત્મરક્ષક દેવોનાં ચોરાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો, તથા ગવાતા છે ગુણો જેના એવો તે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો; તથા બીજા પણ દેવો ત્યાંથી ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી, કેટલાક પોતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાક આત્મિકભાવથી, કેટલાએ કૌતુકથી બેસીને કેટલાએ અપૂર્વ આશ્ચર્યથી અને કેટલાએ ભક્તિથી, આવી રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર બેસીને ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન-ભિન્ન જાતિના વાજિંત્રોથી, ઘંટનાદોથી, અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તેઓમાંથી સિંહની $44$ 100 Page #110 -------------------------------------------------------------------------- ________________ અ ******(જીવટખૂણમ કર ર ** * ** સવારી કરનાર હાથીની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હઠાવી લે, નહિતર મારો આ મદોન્મત્ત કેસરી મારી નાખશે એવી રીતે પાડાની સ્વારી કરનારા ઘોડે સ્વારને, ગરુડની સવારી કરનાર , સર્પના સ્વારી કરનારને, અને ચીતરાની સ્વારી કરનાર બકરાની સ્વારી કરનારને પોતાનું વાહન દૂર હઠાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ આકાશમાર્ગ પણ અતિશય સાંકડો થઈ ગયો. કેટલાક દેવો તો આવા સંકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઇથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા. આવી રીતે સ્પર્ધાસ્પધથી અગાડી અગાડી ચાલતા દેવોમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર! જરા મારે માટે થોડી વાર તો થોભ? હું પણ તારી સાથે જ આવું છું'. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે અવસર મહાપુણ્યયોગે પ્રાપ્ત થયો છે, ને કોઈ આગળ જઇને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે. તેને મહાભાગ્યશાળી સમજવો, માટે અત્યારે તો હું તારા માટે થોભીશ નહિ, એમ કહી તે આગળ ચાલવા લાગ્યો, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પોતે પણ બલિષ્ટ હતા, તેઓ તો બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જો નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતાં અને ગુંચવાઈ ગયા છતાં કહેવા લાગ્યા કે અરેરે! શું કરીએ?, આજે તો આકાશ સાંકડું થઈ ગયું છે! ત્યારે વળી બીજા દેવો તેમને સાંત્વના આપતા અને કહેવા લાગ્યા કે-' હમણાં તો અવસરને માન આપી મૌન થઈને જ ચાલો, પર્વના દિવસો તો એવી રીતે સાંકડા જ હોય છે'. આવી રીતે આકાશમાં ઉતરતા દેવોનાં મસ્તક પર પડતા ચન્દ્રકિરણોથી તેઓ નિર્જર એટલે જરારહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પળી આવી ગયા હોયની! એવા દેખાવા લાગ્યા. વળી આકાશથી ઉતરતા તે દેવોના મસ્તકે સ્પર્શતા તારા રૂપના ઘડા સદશ, કંઠે સ્પર્શતા તારાઓ કંઠ સદશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાના બિન્દુઓ સદશ શોભવા લાગ્યા. આવી રીતે દેવોથી પરિવરેલો ઈન્દ્રનંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાન કે આવ્યો અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઇ વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો કે-“કુખમાં રત્ન ધારણ કરનારી અને જગતમાં દીપિકા સદશ હે માતા ! તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શકેન્દ્ર છું, તામારા પુત્ર છેલ્લા તીર્થકરનો જન્મ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવલોકથી અહીં આવ્યો છું, માટે હે માતા !તમે કોઈ પ્રકારે ભય રાખશો નહિ.” એ પ્રમાણે કહીને ઇન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેવર પ્રભુનું પ્રતિબિમ્બ કરીને માતા પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળો લહાવો-લાભ પોતે જ લેવા માટે ઇન્દ્ર પોતાનાં પાંચ રૂ૫ કર્યા. તે પાંચ રૂપોમાં ઈન્દ્ર પોતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક રૂપે વજ ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યો. હવે ઇન્દ્રની સાથે ચાલતા દેવોમાં જેઓ અગાડી ચાલે છે તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછવાડે ચાલનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે; વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના તે અદ્ભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઇચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરુ પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયો, અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઇ પ્રભુને ખોળામાં Page #111 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् લઇ પૂર્વદિશા સન્મુખ બેઠો. આ વખતે દસ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યંતર, અને બે જ્યોતિષ્ક, એ પ્રમાણે ચોસઠ ઇન્દ્રો પ્રભુના ચરણ સમીપે એકઠા થયા. ત્યાર પછી અચ્યુતેન્દ્ર આભિયોગિક દેવો પાસે-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે એક યોજનના મુખવાળા આઠ જાતિના ક્ળશો, પ્રત્યેક જાતિના એક હજારને આઠ આઠ સંખ્યાના મંગાવ્યા. વળી ભંગાર એટલે કળશવિશેષ, દર્પણ, રત્નના કરંડિયા, સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ થાળ, પાત્રી એટલે ભાજનવિશેષ, અને પુષ્પોની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણો કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિનાં એક હજારને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી જળ, ગંગા વિગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મહૃદ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુહિમવંત વર્ષધર વૈતાઢ્ય વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીરસમુદ્રાદિ જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો રાખેલા છે વક્ષ:સ્થળ પાસે જેઓએ એવા તે દેવો જાણે સંસાર સમુદ્રને ત૨વા માટે ઘડા ધારણ કર્યા હોયની એવા શોભવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઇ કે ‘‘લઘુ શરીરવાળા પ્રભુ આટલો બધો જળનો ભાર શી રીતે સહન કરી શકશે?’' આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરના માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગૂઠાના અગ્રભાગથી મેરુ પર્વતને દબાવ્યો, એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરો ચોતરફથી પડવા લાગ્યા, પર્વત કંપાયમાન થતાં પૃથ્વી પણ કમ્પી ઉઠી, સમુદ્ર ખળભળી ગયો, બ્રહ્માંડ ફૂટી જાય એવા ઘોર શબ્દ થવા લાગ્યા, અને દેવો પણ ભયવિહ્રલ બની ગયા. આ વખતે ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે, અરે! આ પવિત્ર શાન્તિક્રિયા સમયે કોણે ઉત્પાત કર્યો? એવી રીતે વિચારતા ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇન્દ્રે પ્રભુને કહ્યું કે, “હે નાથ! અસામાન્ય એવું આપનું માહાત્મ્ય મારા જેવો સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે? અહો! તીર્થંકરનું અનન્ત બળ મેં ન જાણ્યું, માટે મેં જે આવું વિપરીત ચિંતવ્યું તે મારું મિથ્યા દુષ્કૃત હોજો, હે પ્રભુ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માંગુ છું.’’ આ પ્રમાણે ઇન્દ્રે પ્રભુ પાસે ક્ષમા માગી. ત્યાર પછી પહેલાં અચ્યુતેંદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઇન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યાર પછી શક્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને તેઓનાં આઠ શીંગડાઓમાંથી પડતાં જળ વડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે વિબુધ-પંડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થંકરને જળ વડે સ્નાન કરાવતાં પોતે નિર્મલ બન્યા. પછી દેવોએ મંગળદીવો અને આરતી ઉતારીને નાચ ગાયન વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યાર પછી ઇન્દ્ર ગંધાકાષાયી નામના દિવ્ય વસ્ર વડે પ્રભુના શરીને લૂંછી, ચંદાનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખાએ કરીને-દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત અને સિંહાસન, એ અષ્ટમંગળ આલેખીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી ઇન્દ્રે પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિમ્બ તથા અવસ્વાપિની નિદ્રા સંહરી લીધી. ત્યાર પછી ઇન્દ્રે ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડી મૂકી, પ્રભુની દૃષ્ટિને વિનોદ આપવા માટે ઉપરના રૂપની વૃષ્ટિ કરી. ત્યાર પછી ઇન્દ્રે આભિયોગિક દેવો પાસે મોટા સાદે આ પ્રમાણે ઉદ્ઘોષણ કરાવી કે- પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે 3535 1024* Page #112 -------------------------------------------------------------------------- ________________ ###HARHARKHश्रीकल्पसूत्रम् HEREFERES તેના મસ્તકના અર્જુનવૃક્ષની મંજરીની પેઠે સાત ટુકડા થશે”. વળી પ્રભુના અંગૂઠા પર અમૃત મૂકીને નંદીશ્વર દ્વીપમાં અઢાઇ મહોત્સવ કરીને સઘળા દેવો પોતપોતાના સ્થાનકે ગયા. એવી રીતે દેવોએ શ્રીમહાવીરસ્વામીનો જન્મ મહોત્સવ કર્યો. આ અવસરે સિદ્ધાર્થ રાજા પાસે પ્રિયવંદા નામની દાસી જળદી દોડી ગઈ, અને પુત્ર જન્મની શુભ વધામણી આપી. આવી અણમૂળી વધામણી સાંભળી રાજા ઘણો જ હર્ષિત થયો, હર્ષના આવેગથી તેની વાણી પણ ગદ્ગદ શબ્દોવાળી થઈ ગઈ અને તેના શરીરના રોમાંચ ખડાં થઈ ગયાં. આવી હર્ષદાયી વધામણી આપનારી દાસી પર સિદ્ધાર્થ રાજા ઘણા જ સંતુષ્ટ થયા, અને મુગટ સિવાયનાં પોતાનાં સઘળાં આભૂષણો તેણીને બક્ષીસ આપી દીધા, તથા તેણીને દાસીપણાથી મુક્ત કરી દીધી. जरयणिंचणंसमणेभगवंमहावीरेजाएतंरयणिंचणंबहवेवेसमणकुंडधारी तिरियजुंभगादेवा सिद्धत्थरायभवंणसि हिरण्णवासंच, सुवण्णवासंच, वयरवासंच, वत्थवासंच, आभरणवासंच, पत्तवासंच, पुष्पवासंच, फलवासंच, बीअवासं च, मल्लवासं च, गंधवासं च, चुण्णवासंच, वसुहाखासं च वासिंसु ॥५।२।९८॥ (जंरयाणिं चणं समणे भगवं महावीरे जाए) ४ रात्रि में श्रम मावान ४न्या (तं रयणिं च णं) ते रात्रिने विषे ( बहवे वेसमणकुंडधारी तिरियजुभगादेवा ) सुखेरनी माशाने भानना२॥ ५॥ तिर्यटुंभ हेवोभे (सिद्धत्थरायभवंणसि) सिद्धार्थ २४ाना मुवनमा ( हिरण्णवासं च), ३पानी ( सुवण्णवासं च) सुवानी, (वयरवासं च) रत्नोनी, (वत्थवासं) विध्याहि वस्त्रोनी, (आभरणवासं च ) घरेनी, (पत्तवासं च) नारवेल. प्रभुपना पत्रोनी, (पुष्फवासं च ) पुष्पोनी, (फलावासं च) इगोनी, (बीअवासंच) शासि, 46, भा, 4 विगेरे धान्यनी, (मल्लवासं च) भाणामोनी (गंधवासं च) दृष्ट,पुट ४५२, यंहाना सुगंधी पर्थोनी, (चुण्णवासं च) सुगंधी यूयोनी, (वण्णवासं च) डिंगलो प्रभुपर्णोनी वृष्टि, (वसुहारवासं च वासिंसु) मने द्रव्यनी पाद्ध वृष्टि १२सावी .८८. तएणंसेसिद्धत्थेखत्तिए भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिंदेवेहितित्थयरजम्मणाभिसेयमहिमाएकयाए समाणीये पञ्चूसकालसमयंसि नगरगुत्तिए सदावित्ता एवं वयासी ॥५।३।९९॥ (तएणं से सिद्धत्थे रवत्तिए) त्या२ ५छी त सिद्धार्थ क्षत्रिय, (भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिं देवेहिं तित्थयार-जम्मणाभिसेटमहिमाए कयाए समाणीये ) भवनपति व्यंत२ ज्योतिष् भने वैमानि वोमे तीर्थं5२न! न्माभिषेनो महोत्सव अर्यो पछी (पच्चूसकालसमटांसि) प्रमात समये ( नगरगुत्तिए सद्दावेइ) न५२ना वाणोने कोदावे छे. (सद्दावित्ता एवं वद्यासी-) ओटवाणाने गोदापीने तेभोने सा प्रभारी - ८८. र्खिप्पामेव भो देवाणुप्पिया! कुंडग्गामे नगरे चारणसोहणं करेह, करित्ता माणु-म्माण-वद्धणं करेह। करित्ता कुंडपुरं नगरं सभिंतरबाहिरियं आसिय-संमजिओ-वलित्तं, सिंघाडग-तिय-चउवक-चच्चरचउग्मुह महापह-पहेसु सित्त-सुइ-संमट्ठरत्थंतरावणवीहियं, मंचाइमंचकलियं, नाणाविहरागभूसियज्झय-पडागमंडियं, लाउल्लोइयमहियं, गोसीस-सरसरत्तचंदण-दरदिन्नपंचंगुलितलं उवचियचंदणकलसं चंदणघडसुकयतोरण पडिदुवारदेसभागं आसत्तोसत्त-विपुलवट्ट-वग्धारियमल्लदामकलावंपंचवण्णसरससुरहिमुक्कपुप्फ जोवयारकलियं कालागुरु-पवरकुंदुरुक्कतुरुक्क-डझंतधूवमघमघंतगंधुद्धआभिरामं सुगंधवरगंधियं SHRESTHIRITERNETIRITERRRRRR103REFRESHERBARHEHRESTHA Page #113 -------------------------------------------------------------------------- ________________ ******** શીવ જૂ ન ++++++++++ iધવપૂિર્વ નડ– –Mણ મg-મુદ્રિય–વેનંવ–પવા–ર–પઢિા-નાસ–મારવ તંવमंख-तूणइल्ल-तुबवीणिय-अणेगतालायराणुचरियं करेह करावेह। करित्ता कारवित्ता य जूयसहस्सं मुसलसहस्सं च उस्सवेह उस्सवित्ता मम एयमाणत्तियं पचप्पिणह ॥ ५।४।१००॥ (fપ્પાનેવ મો વેવા[પ્રવા!) હે દેવાનુપ્રિયો! તમે જલ્દી (jsJI નરે) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (TRUTHોહvi ) કેદખાનાંમાં રહેલાં કેદીઓને છોડી મૂકો. રાજનીતિમાં કહ્યું છે કે- “યુવરાજના અભિષેક વખતે”, શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે”.( ત્તા) આ પ્રમાણે કેદખાનાની શુદ્ધિ કરીને (માણુ-મ્માવિઘઈ) ઘી, તેલ વિગેરે રસ માપવાનાં પળી, પાવલાં વિગેરે માપને અને ઘઉં ચોખા વિગેરે ધાન્ય માપવાના પાલી-માણું વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તોળવાનાં શેર વિગેરે માપને ઉન્માન કહે છે, તે માન તથા ઉન્માનના માપમાં વધારો કરો. (પિતા) માન અને ઉન્માનના માપમાં વધારો કરીને (bsનારંભિંતર વારિd) ક્ષત્રિયકુંડપુર નગરને બહારથી તથા અંદરથી (નિવ-સંગો -વત્તિ) વાળી-માટીધૂળ વિગેરે કચરો ફેંકાવી દઇ, સુગંધિત પાણી છાંટી, અને છાણ વિગેરેથી લીંપાવી સાફ કરો (લિંપIST-) વળી શિંગોડાના આકારના ત્રણ ખુણીયે સ્થાને, (તિ-) જ્યાં ત્રણ રસ્તાનો સંગમ થાય તે સ્થાને, (વડવE) જ્યાં ચાર રસ્તાનો સંગમ થાય તે સ્થાને (વOR-) જ્યાં ઘણા રસ્તાનો સંગમ થાય તે તે સ્થાને, (મુ) ચાર દરવાજાવાળા દેવમન્દિરાદિને સ્થાને, (મહાપ-પહેલુ) રાજમાર્ગને સ્થાને, તથા સામાન્ય માર્ગને સ્થાને, એ દરેક સ્થાનોને વિષે (fસત્ત-સુ-સંમત્યં ત વિખવીવિં) રસ્તાઓના મધ્યભાગોને અને દુકાનોના માર્ગોને કચરો વિગેરે દૂર ફેંકાવી દઈ, જમીનને સરખી-સપાટ કરાવી; પાણી છંટાવી પવિત્ર કરો. (મંવાડકંપત્તિવ) ઉત્સવ જોવા માટે એકઠા થયેલા લોકો બેસીને જોઈ શકે એવી રીતે રસ્તાના કિનારા પર બંધાયેલા માળબંધ માંચડાવડે યુક્ત એવું નગર કરો. (ના.વિભાગમૂવિજ્ઞા-પડા મંડિd) વિવિધ પ્રકારના રંગોથી રંગેલી અને સિંહ, હાથી ગરુડ વિગેરે ના ઉત્તમ ચિત્રોથી ચીતરેલી હોવાથી શોભી રહેલી એવી ધ્વજાઓ અને પતાકાઓ એટલે નાની ધ્વજાઓ વડનગરને વિભૂષિત કરો. (તાન્તોફામાં) છાણ વિગેરેથી જમીનને વિલેપન કરાવી; ખડી, કળીચૂનો વિગેરેથી ભીંત વિગેરે સ્થાને સફેદાઇ કરાવી જાણે પૂજન કર્યું હોયની! એવું નગર કરો. (Hીસ-સરસTi[-વિનરંવંતિત) ગોશીર્ષ ચંદન, ઉત્તમ રક્ત ચંદન અને દર્દર નામના પહાડી ચંદન વડે ભીંતો વિગેરે સ્થળે પાંચ આંગળીઓ અને હથેળીના દીધેલા છાપા વડે યુક્ત એવું નગર કરો. વળી નગરને કેવું કરો?-(જ્વવિયવંતવિલi) ઘરોની અંદર ચોકમાં સ્થાપન કર્યા છે મંગળ કળશો જ્યાં એવું; (વંડળ સુવરાવ તો પાપડિગgવરમાઈi) જેમાં પ્રત્યેક ઘરને દરવાજે દરવાજે ચંદનના કળશોથી રમણીય લાગતાં તોરણો બાંધેલા છે એવું, (બાસણોસર-વિપુલ-વદ-વાઘરામવાવ લાવ) ઉપરથી ઠેઠ ભૂમિ સુધિ લાંબો, વિશાળ, ગોળ આકારનો અને લટકી રહેલો, આવા પ્રકારનો છે પુષ્પમાળાઓનો સમૂહ જ્યાં એવું, (પંઘવUણસરસસુરહિમુવE પુwjનોવવરવિં ) રસસહિત અને સુગંધમય એવાં પંચવર્ણા પુષ્પોના સમૂહને યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કારયુક્ત; (વાતા-ઘવહુવા--ડ્રાંતપૂવમીમાંતfiggifમાનં) કાળો અગરુ, ઊંચી જાતનો કિંધ્રુસેલારસ, અને વળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો બહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલો જે સુગંધ, તે વડે રમણીય, (સુંગધવરાંધવું) ઉત્તમ ગંધવાળાં જે ઊંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત, (વિદિમૂર્વ) સુગંધી પદાર્થોની બનાવેલી જે ગુટિકા, તેની સદેશ અતિશય સુગંધી, આવા પ્રકારનું નગર તમે પોત Page #114 -------------------------------------------------------------------------- ________________ મ શ્રી∞સૂત્રન કરો તથા બીજાઓ પાસે કરાવો. વળી નગર કેવું કરો?- (નડ-નદળ-) નાચ કરાવનારા, નાચ કરનારા, (નř) દોર પર ચડી ખેલ કરનારા, (મલ્ત-મુદિય-) મલયુદ્ધ કરનારા, મુષ્ટિથી યુદ્ધ કરનારા, (વેતંવળ-) માણસોને હાસ્યકુતૂહલ કરાવનારા વિદૂષકો, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદી કૂદીને નાચે છે તે- ભાંડ ભવાઇયા, (પવળ) હાથી ઊંટ કે ઉંચા રાખેલાં વાસને ટપી જનારા, નદી વિગેરેને તરનારા, (ન) રસિક કથાઓ કહેનારા (પાઠ) કાવ્યકવિત્ત બોલનારા, (THI-) રાસ રમનારા, (બરવડવળ-) કોટવાળો, (તંવ-) વાંસ પર ચડી તેના અગ્રભાગ પર ખેલનારા, (મંદ્ય-) ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારા-ગૌરીપુત્રો, (તૂળફલ્ડ્સ-) ચામડાની મસકને વાયરથી ભરી બજાવનારા, (સુંઘવીગિદ્ય-) વીણા વગાડનારા, (બળેગતાત્તાવાળુવાિં રે વે) તથા અનેક તાળીઓ વગાડી નાચ કરનારા, અથવા તાળી વગાડતા છતાં કથા કહેનારા, એવી રીતે ક્ષત્રિયકુંડગ્રામ નગરને અનેક પ્રકારના રમ્મત-ગમ્મત કરનારા લોકો વડે યુક્ત તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. (રિત્તા વગરવિત્તા ) ઉપર મુજબ કાર્યો તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરાવીને (યહાં મુક્ષ્મતમાં હૈં #વેહ) હજારો ધોંસરા તથા હજારો મુશળ એટલે સાંબેલાને ઊંચા કરાવો, એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાંકવી, હળથી ખેડવું, સાંબેલાંથી ખાંડવું-પીસવું વિગેરે કાર્યોં બંધ રાખવો. (#વિજ્ઞા) ધોંસરા અને મુશળને ઉંચા રખાવી (મમ સ્વમાળતિયું પ—પ્પિનાહ) મારી આ આજ્ઞા ને પાછી આપો, એટલે કે-મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરો .૧૦૦, तणं ते कोडुंबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वृत्ता समाणा हट्ट - तुट्ठ 0 जाव हियया करयल 0 जाव पडिणित्ता खिप्पामेव कुंडपुरे नगरे चारगसोहणं जाव उस्सवित्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छन्ति । वागच्छित्ता करयल 0 जाव कट्टु सिद्धत्थस्स खत्तियस्स रण्णो तमाणत्तियं पच्चाप्पिणतिन्त ॥ ५ ।५।१०१ ॥ ( તપ ાં તે વોડુંવિદ્યપુરિજ્ઞા) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો (સિદ્ધોનું રખ્ખા Ć વુત્તા મમાળા ) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાય તેથી ( હ્રદ-તુદ0 નવ વિવા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદય વાળા થઇને (રવત0 નાવ પડિ મુખિત્તા) બે હાથ જોડી, યાવત દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને ‘જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરીશું’. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચન ને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારી ( વિપ્પાનેવ ડ પુરે નારે) જલ્દી ક્ષત્રિયકુંડપુર નગરમાં જઇને ( વારસોહળું નાવ#વિત્તા) કેદખાનાંમાં રહેલાં કેદીઓને છોડી મૂકે છે, યાવત્ સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં દરેક કાર્યો સંપૂર્ણ કરી હજારો ઘોંસરાં અને સાંબેલાંને ઉંચા કરાવીને ( નેળેવસિદ્ધè વૃત્તિ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, (તેનેવ વાચ્છન્તિ) ત્યાં આવે છે. ( વાળત્તિ) આવીને ( ઞયત્ન0 નાવ વğ) બે હાથ જોડી, યાવત્ દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને (સિદ્ધ૧ રવત્તિયમ્સ ર૦ળો) સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની ( તમાળત્તિમાં પ—બિન્તિ) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યા' એ પ્રમાણે નિવેદન કરે છે.૧૦૧. तणं से सिद्धत्थे राया जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ । उवागच्छित्ता जाव सव्वोरोहेणं सव्वपुप्फગંધ-વત્ય-મા—તંાર વિભૂતાપ, સવ્વતુડિયતદ્દ—નિનાણાં, મહયા કૂટી! મહયા ખુશ, મઢવા વહેળ, મવા વાળેળ, મહયા સમુવાળ, મહયા વરતુડિયનમાતમા—વાળું, સંહ—પળવ—મેરિ—ાહરિવરમુદિ— हुडुक्क - मुरज - मुइंग - दुंदुहिनिग्घोसनाइयरवेणं उस्सुक्कं उक्करं उक्ति अदिजं अमिज्जं अभडप्पवेसं अदंड $3-$3 1050323 Page #115 -------------------------------------------------------------------------- ________________ અરૂર અસર કરે (કાવાનૂ કે ટન રેક-અપ कोदंडिमं अधिरमं गणियावरनाडइज्जकलियं अणेगतालायराणुचरियं अणुध्धुयमुइंगं (ग्रंथाग्रं ५००) अभिलायामल्लदामं पमुइयपक्कीलियसपुरजणजाणवयं दस दिवसं ठिइवडियं करेइ ॥ ५॥१०२॥ (ત નિત્ય રાવ) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (નેગેવ પ્રદૃણાતા તેનેવ વાIS૬) જયાં કસરતશાળા છે ત્યાં આવે છે. (વાહિતા) આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચંદનાદિથી શરીરે વિલેપન કરી ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળાં આભૂષણો પહેરી(નાવ બ્લોરોઠે) યાવતુ-સર્વપ્રકારની ઋદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ, પાલખી-ઘોડા વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પારિવારાદિ સર્વ સમુદાય, અને સર્વ અવરોધ એટલે અંતઃપુર વડે યુક્ત થયેલો એવો તે સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુક્ત છે? તે કહે છે- (સધ્વપુણ-ગંધ-વત્થ-મલ્ક-ciા વિમૂHIP) સર્વ જાતનાં પુષ્પ, સુગંધિત પદાર્થો, વસ્ત્રો, માળાઓ, અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્તઃ (ધ્વડિય-નનાણUT) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દ એટલે પડઘાઓ વડે યુક્ત, (મહા 3ઢી) છત્રાદિ રૂપ મહાન્ ઋદ્ધિ, (મહવા ) ઉચિત એવી વસ્તુઓની મહા ઘટના, (મહા અમુવUT) પારિવારાદિ મોટો સમુદાય, (મહવા વરતડિયનમસમાપ્પવરૂણU) અને ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે?- (સંવ-પૂMવમેરી) શંખ, ડંકો-નગારું, નોબત, (જ્ઞરિ-વરમુk-) ખંજરી રણશીંગુ, (હુવવ -મુન-મુ-) હુડુક્ક નામનું વાજિંત્ર, ઢોલ, મૃદંગ, (હુંહિનિષોના વરવે) અને દુંદુભિ નામનું દેવવાદ્ય; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડેયુક્ત, આવી રીતે સકળ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરે છે. કેવા પ્રકારની કુળમર્યાદા કરે છે? તે હવે કહે છે- (Rવવંs) શહેરમાં વેચવાને આવતા કરિયાણાની જકાત માફ કરી, (વાં વિ) ગાય વિગેરે ઉપર લેવાતો કર બંધ કર્યો, ખેડૂતો પાસેથી ખેડનો લેવાતો ભાગ માફ કર્યો, (વિષ્ણ) જે મનુષ્યોને જે ચીજ જોઇએ તેમને બાજારમાંથી મૂલ્યદીધા વિના જ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિંમત હોય તે પોતાના ખજાનામાંથી આપવાનો બંદોબસ્ત કર્યો, (કમિi) ખરીદ-વેચાણ બંધ કરાવ્યું, જેને જે ચીજ જોઈએ તેની કિંમત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજયની તિજોરીમાંથી નાણાં મળી જાય. (આમ ખેવનં) સિપાઈ અમલદાર વિગેરે કોઈ પણ રાજપુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા બંદોબસ્તવાળી કુળમર્યાદા કરી. વળી કેવા પ્રકારની કુળમર્યાદા કરી?(વંડ-છોલંડિમ) ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, અને મોટો ગુન્હો થવા છતાં રાજને થોડું ધન આપવું પડે તે કુદંડ, આવા દંડ અને કુદંડવડે રહિત એવી, એટલે દસ દિવસ સુધી દરેકના દંડ કરનારી એવી, કુળમર્યાદા કરી. (વાવડMeતાં) રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકના પાત્રો, તેઓ વડે યુક્ત એવી, (ગાતાવરપુરાં)નાચ કરનારા અનેક નર્તકો વડે સેવાએલી, (AUUUવમુ$r)જેની અંદર મૃદંગ બજાવનારા નિરંતર મૃદંગો બજાવી રહ્યા છે, એવી, (મિલાવવામ) વિકસ્વર બનેલી પુષ્પમાળાઓવાળી, (THવપવીતિવસપુર ઝળઝાળવવ) પ્રસન્ન થયેલા અને તેથી જ અહીંથી તહીં ફરી રમ્મતગમ્મત કરનારા શહેરી અને દેશવાસી લોકોવાળી, (વિવસંfoડવે રેડ) આવા પ્રકારની મહોત્સવ કુળમર્યાદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે.૧૦૨. तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए सइए अ साहस्सिए अ सयसाहस्सिए अ जाए अ, दाए अभाए अदलमाणे अदवावेमाणे अ, सइए असाहस्सिए असयसाहस्सिए अलंभे पडिच्छमाणे अ पडिच्छावेमाणे अ एवं वा विहरइ ॥५।७।१०३॥ કરી દર રરર રેમ 106 કર કર કર કે કરી ન કરે રે રે Page #116 -------------------------------------------------------------------------- ________________ *************( વટખૂણમ રે અમર કરે (તe of સે સિદ્ધયે CI) હવે તે સિદ્ધાર્થ રાજા (ઇવડા વડ્ડમાળ) દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુળમર્યાદા પ્રવર્તતી હતી, ત્યારે (સ$ H Is Mવાહરણ આ ગાણ 1,) સેંકડો, હજારો અને લાખો પરિમાણવાળા યાગોને એટલે જિનપ્રતિમાની પૂજાઓને પોતે કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે. અહીં યાગ શબ્દનો ‘જિનપ્રતિમાની પૂજા’ એ પ્રમાણે જ અર્થ કરવો, કારણ કે મહાવીરનાં માતા-પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય શ્રાવક હતાં, એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા યાગોનો અસંભવ હોવાથી, અહીં યાગ શબ્દનો “જિનપ્રતિમાની પૂજા' એવો જ અર્થ કરવો. વળી ‘યાગ' શબ્દમાં ‘ય’ ધાતુનો અર્થ પૂજા થાય છે, તેથી યોગ શબ્દથી “જિનપ્રતિમાની પૂજા' એવો અર્થ સમજવો. (વા માટે 4) પર્વાદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેળ દ્રવ્યના ભાગનું દાન (ડવમાને જવવામાને ) પોતે આપે છે તથા બીજાઓ પાસે અપાવે છે. (જરૂણ આ સાહસિંહ અસવાસણ નંમે) વળી સેંકડો, હજારો અને લાખો વધામણાંને (ડિમાને ) પોતે ગ્રહણ કરે છે (TdSામાને ) તથા બીજા નોકર વિગેરે પાસે ગ્રહણ કરાવે છે. (ર્વ વા વિર) આવી રીતે દસ દિવસ સુધી કુળમર્યાદાને કર્યા પછી સિદ્ધાર્થ રાજા વિચરે છે. ૧૦૩. तएणं समणस्स भगवओ महावीरस्स अम्मा-पियरो पढमे दिवसे ठिइवडियं करेन्ति।तइए दिवसे चंदसूरदंसणियं करेन्ति। छठे दिवसे धम्मजागरियं जागरेन्ति। एक्कारसमे दिवसे विइक्वंते निव्वत्तिए असुइजम्मकम्मकरणे, संपत्ते बारसाहे दिवसे विउलं असण-पाणखाइम-साइमं उवक्खडावेन्ति।उवक्खडावित्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि परिजणं नाए अखत्तिए अ आमंतेन्ति।आमंतित्ता, तओ पच्छा व्हाया, कयवलिकम्मा, कयकोउय-मंगलपायच्छित्ता, सुद्धप्पावेसाई मंगल्लाइं पवराई वत्थाई परिहिया, अप्पमहग्याभरणालंकियसरीरा, भोअणवेलाए भोअणमंडवंसि सुहासणवरगया, तेणं मित्त-नाइ-नियगसयण--संबंधि-परिजणेणं नाएहिं खत्तिएहिं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा, विसाएमाणा, परिभुजेमाणा परिभाएमाणा, एवं वा विहरन्ति॥ ५।८।१०४॥ (તi સમક્ષ માવો મહાવીરૂ અ-fપવો) હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા (૫તમે દિવસે) પ્રભુના જન્મને પહેલે દિવસ (વિડિä »ન્ત) કુળમર્યાદા કરે છે, અર્થાત્ પુત્રજન્મને ઉચિત એવી કુળક્રમથી આવેલી ક્રિયા કરે છે. (તવિસે) ત્યાર પછી ત્રીજે દિવસે (વંદ્ર-સૂરવંવંન્તિ ) ચન્દ્રમા અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. તેનો વિધિ આ પ્રમાણે- પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડિલ, ગૃહસ્થ એવો ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી- પૂજી વિધિપૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત થયેલી એવી પુત્રસહિત માતાને ચન્દ્રનો ઉદય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ લઇ જઇને “વન્દ્રોડક્ષિ, નિશદિરોડલિ, નક્ષત્રપતિ, સુઘહિરો, ગૌષધનમાઁfa, Sચ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા” ઇત્યાદિ ચન્દ્રની મંત્ર ઉચ્ચારતો વડિલ માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા વડિલને નમસ્કાર કરે ત્યારે ૧. જુઓ શ્રીઆચારાંગસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, ચૂલિકા, પંદરમું અધ્યયન, પત્ર ૪૨૨, (પ્રકાશક-શ્રીઆગોદય સમિતિ) Page #117 -------------------------------------------------------------------------- ________________ હરરર રર રરરરર (શ્રવણસ્વમૂત્રમ્ અ ર ર રર રર* &* + આશીર્વાદ આપે કે "सर्वोषधीमिश्रमरीचिराजिः, सर्वापदां संहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिंदु सततं प्रसन्नः॥१॥" સર્વ ઔષધિઓ વડે મિશ્રિત કિરણોની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં કુશળ એવો ચન્દ્ર નિરંતર પ્રસન્ન થઈ, તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો.” ત્યાર પછી સ્થાપિત કરેલી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે; વિશેષ એટલો કે સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી. પુત્ર સહિત માતાને સૂર્ય સન્મુખ લઈ જઈ આ પ્રમાણે મંત્ર ભણે"अर्ह सूर्योऽसि दिनकरोऽसि, तमोपहोऽसि, सहस्रकिरणोऽसि, जगच्चक्षुरसि, प्रसीद, अस्य कुलस्य तुष्टिं पुष्टिं પ્રમોડું 55 સ્વાહા' એ પ્રમાણે સૂર્યનો મંત્ર ઉચ્ચારતો તે ગૃહસ્થગુરુ પુત્રને તથા માતાને સૂર્યનું દર્શન કરાવે, અને પુત્રસહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે-- _ “सर्वसुरासुरवन्धः, कारयिताऽपूर्वसर्वकार्याणाम्। भूयात् त्रिजगच्चक्षु-मङ्गलदस्ते सपुत्रायाः॥१॥" સર્વદેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ એવા સર્વ કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ તુલ્ય એવો સૂર્ય પુત્ર સહિત તમોને મંગળ આપનારો થાઓ” આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે ચન્દ્ર-સૂર્યના દર્શનનો વિધિ કુળક્રમથી આવેલો જાણવો. પણ હાલમાં તો ચન્દ્ર-સૂર્યને ઠેકાણે બાળકને આરીસો દેખાડે છે. (દ્દે વિવ) ત્યાર પછી પુત્રજન્મને છટ્ટે દિવસે પ્રભુના માતા-પિતા (ઘમ્મના રિd ગાન્તિ ) રાત્રિએ કુળધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ કરે છે. (વરસને વિવસે વિડ્રવëતે) એવી રીતે દરેક પ્રકારની કુળમર્યાદા કરતાં અગિયારમો દિવસ વ્યતિક્રાંત થતાં (નિધ્વત્તિસુગમ્મવડમ્મરdh) અને નાલચ્છેદ વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, (સંપત્ત વરસાદે વિવ) પુત્ર જન્મના બારમે દિવસે પ્રભુનાં માતા-પિતા (વિક AHUT-IIM-4મ-સામં વવવડાવેન્સિ) પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયાર કરાવે છે. ( વવવડાવિતા) તૈયાર કરાવીને (fમીના-) મિત્રો, જ્ઞાતિ એટલે પોતાની જાતિના મનુષ્યો, (નિયT-) પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, (HTM-સંબંધ-) સ્વજન એટલે પિત્રાઇઓ, પુત્રી-પુત્રાદિના સસરા, સાસુ વિગેરે સંબધીઓ, (ગિઈi) દાસ-દાસ વિગેરે પોતાના નોકર-ચાકર. (નાઅરવત્તિ 5) અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને (ામંતેન્તિ) ભોજનને માટે આમંત્રણ કરે છે- નોતરું આપે છે. (ખામંતિતા) આમંત્રણ કરીને (તો પST DEST) ત્યાર પછી પ્રભુના માતા-પિતાએ સ્નાન કર્યું. વળી તેઓએ શું શું કર્યું?- (વવવિખ્યા) કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, (વડવ-મંગનપાવSિTI) વિપ્નના વિનાશ માટે કર્યો છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, છો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિતો જેઓએ એવા. વળી પ્રભુનાં માતાપિતા કેવાં છે?- (સુદ્ધMાવેસાડું મં8િારંપવારંવત્ય$gp હિવા) સ્વચ્છ, જે પહેરીને ભોજનમંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મંગળને સૂચવનારાં, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવાં , (AUHAJUT મરાસંવિસરી T) થોડી સંખ્યાવાળાં અને ઘણાં કિંમતી આભૂષણો વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવાં, આવા પ્રકારનાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી થઈને (મોડામવેનાઈ) ભોજન સમયે (મોનમંડવં1િ) ભોજનમંડપમાં આવીને (સુસાવવા) ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, (તે મિત્ત-ના–નિવા-નવ-સંબંધ-રિને Page #118 -------------------------------------------------------------------------- ________________ છે કે કેન્સર કરે છે કે કે મ ? ( શ્રવ ણમકેર કરે છે કે કરે છે અને કરે છે નાહિં રિદ્ધિ )અને ભોજનને માટે આમંત્રણ કરી બોલાવેલા તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, પિત્રાઇ વિગેરે સ્વજનો, પુત્રી-પુત્રાદિના સસરા-સાસુ વિગેરે સંબંધીઓ, દાસી-દાસ વિગેરે પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયો સાથે(તે વિક સાં પાછાં વામ સામં) તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમને (સામાળા) આસ્વાદન કરતા, એટલે શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થોના થોડો ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતાં, (વિસામા II) વિસ્વાદન કરતાં, એટલે ખજૂર વિગેરે જેવા કેટલાંક વિશેષ ભાગ ખાતા અને થોડા ભાગનો ત્યાગ કરતાં, (મિંઢાળા) લાડુ વિગેરે કેટલાંક પદાર્થોને સંપૂર્ણ ખાતા, (પરિમાણHIMા) અને કેટલાંક સ્વાદિષ્ટ પદાર્થોને પરસ્પર આગ્રહથી આપતા (વં વા વિન્ત) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી પોતાનાં સગાં-સંબંધીઓ અને જ્ઞાતિજનો સાથે આનંદથી ભોજન કરે છે. ૧૦૪. जिमियभुत्तुत्तरागया वि यणं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मित्त-नाइ-नियग-सयणसंबंधि-परिजणं नाए अ खत्तिए अ विउलेणं पुप्फ-वत्थ-गंध-मल्लाऽलंकारेणं सक्कारेन्ति सम्माणेन्ति। सकारिता सम्माणित्ता तस्सेव मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणस्स नायाणं खत्तियाणं य पुरओ ર્વ વાલાપ. ૧૦૫ | (ઝિમવમુતતુત્તરવા વિા નું સમાળા)આવી રીતે જમી-ભોજન કરીને ત્યાર પછી બૈઠકને સ્થાન આવી તેઓએ (બવંતા વોવવા પરમ મૂયા) શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચોખ્ખા થયા, અને તેથી જ પરમ પવિત્ર થઇને (સંમિત્ત-નારૂ-નિવા-નવ-સંવા-નિyi ના અવત્તિ 3) તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પુત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયોનો (વિડને igb-વત્ય-rig-મનાલંevi) પુષ્કળ ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્યોની ગુંથેલી માળાઓ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણો વડે (HEETન્તિ સન્માન્તિ ) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનું સન્માન કરે છે. (Gelfસન્માનિત્તા) સત્કાર અને સન્માન કરીને (તસેવ મિત્ત-ના-નવા-સવળ-સંવધિ-વિનસ નવિ રવત્તિવાળ વ પુરો) તેજ મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્રપૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોની આગળ (વંવવાન) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે બોલયાં કે ૧૦૫. पुरि पिणं देवाणुप्पिया! अम्हं एयंसि दारगंसि गम्भं वकंतंसि समाणंसि इमे एया रूवे अज्झथिए जाव समुप्पज्जित्था-जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वकंते तप्पभिषं च णं अम्हे हिरण्णेणं वड्ढामो, सुवण्णेणं धणेणं धन्नेणं रजेणं जाव सावइजणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो, सामंतरायाणो वसमागया य ॥ ५। १०।१०६॥ (gવિંfui હેવાનુfgવા! અëનિવાસભંવતરિત 1માનંતિ) હે દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં આવ્યું છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતો ત્યારે પણ (રૂમે વિવે) અમોને આવા સ્વરૂપન. (અજ્ઞાત્વિ નાવ સમુપ્પનિત્ય) આત્મવિષયક યાવત્-ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે- (-નમિડું ઝરૂં રહ) જ્યારથી આરંભીને આપણો આ બાળક (pdf ગમતાવર્ધકત) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે, (તસ્વમિડું ) ત્યારથી આરંભીને ( હિUUM વામો) આપણે હિરણ્યથી Page #119 -------------------------------------------------------------------------- ________________ $******+++++શ્રીવDqQસન અઅઅઅઅઅઅઅક્ષર વૃદ્ધિ પામીએ છીએ; (સુવUi gr નેvi) સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, (રન્નેનું નાવ Hવષ્ણ of dડ-સંgar) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યાદિ, માનસિક સંતોષથી અને સ્વજનોએ કરેલા સત્કારથી (પ્રવ કરૂંવ મવદ્વાનો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (સામંતવાનો સમય વ) વળી સીમાડાના રાજાઓ વશ થયા છે. ૧૦૬. __ तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स इमं एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिकं करिस्सामो ‘वद्धमाणु' त्ति।ता अन्ज अम्हं मणोरहसं पत्ती जाया, तं होउणं अम्हं कुमारे वद्धमाणे नामेणं ॥ ५॥११॥१०७॥ (તંગ) તેથી જયારે (અરૂં તારણ નીમવરૂ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા i ) ત્યારે આપણે ( વારસ) આ બાળકનું (મં વાપુર્વ ) આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ (ગુi ગુણનિષ્પન્ન) ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નામધનં રિસામો વેસ્ટમાણુત્તિ) “વર્ધમાન’ એ પ્રમાણે નામ પાડશું. (તા 3 —મનો સંપત્તી નાવા) તે અમોને પહેલાં ઉત્પન થયેલ મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, (ત હોવUાં પડંયુકમરે માને નામે) તેથી અમારો આ કુમાર નામ વડે “વર્ધમાન હો, એટલે, અમારા આ પુત્રનું નામ વર્ધમાન' પાડીએ છીએ. ૧૦૭. समणे भगवं महावीरे कासवगुत्तेणं, तस्सणंतओ नामधिजा एवमाहिञ्जन्ति।तं जहा अम्मा-पिउसंतिए वद्धमाणे१। सहसमुइयाए समणे२ । अयले भय-भेरवाणं परी सहो-वसग्गाणं खंतिखमे, पडिमाणं पालए, धीमं अरति-रतिसहे, दविए, वीरियसंपन्ने, देवेहिं से नाम कयं समणे भगवं महावीरे ३ ॥५।१२।१०८॥ (સમળે માવે મહાવીરે રાવપુt of) શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા, (, તરસ ઈ તો નામધનાવમાહિત્તિ ) તેમનાં ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં, (તંગ-)તે આવી રીતે (ઝભ્ભા-વિનંતિ વધુમા) માતાપિતા સંબંધી એટલે માતાપિતાએ પાડેલું વર્ધમાન' એ પ્રમાણે પ્રથમ નામ. (હસમુવા સમ) રાગ-દ્વેષ રહિતપણાનો જે સહજ ગુણ, તે સહગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ'પડયું. (અને મવ-મેરવાઈ) વીજળી પડવી વિગેરે આકસ્મિક બનાવોથી થતો ડર જે તે ભય કહેવાય, અને સિંહાદિથી થતો જે ડર તે ભૈરવ કહેવાય, તે ભય-ભૈરવાથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ. (રીસો-વસTI વંતિવમે) ભૂખ તરસ વિગેરે બાવીશ પ્રકારના પરિષદો અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા, એટલે અસમર્થ પણે નહિ, પણ ક્ષોભરહિતપણે સહન કરનારા, (પડિમાનું પાલ) ભદ્રાદિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહોને પાળનારા, (ઘી) ત્રણ જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાન્ એટલે જ્ઞાનવાળા, (મતિ-તહે) અરતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં હર્ષ અને દુઃખ પડતાં ખેદ નહિ કરનારા, (વિ) દ્રવ્ય એટલે ગુણોના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગ-દ્વેષરહિત; (વીડિવસંપન્ને) પરાક્રમયુક્ત, અર્થાત પોતાને મોક્ષગમનનો નિશ્ચય હોવા છતાં પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કરવાથી પરાક્રમશાળી, પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ ગુણોએ કરીને યુક્ત હતા. તેથી (વહિં તેનામાં સમી માવે મહાવીર) દેવોએ તેમનું શ્રમણ ભગવાન્ મહાવીર’ એ પ્રમાણે ત્રીજું નામ પાડયું .૧૦૮. Page #120 -------------------------------------------------------------------------- ________________ ************(શ્રવણ ભૂ મિ અ************ દેવાએ પ્રભુનું નામ વીર કેવી રીતે પડ્યું? તે સંબંધમાં આ પ્રમાણે સંપ્રદાય છે દેવો, અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મોત્સવ જેમનો એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા અને સેવકો વડે સેવાતા બીજના ચન્દ્રમા પેઠે તથા કલ્પવૃક્ષના અંકુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાન્ તેજસ્વી, ચંદ્રમા સરખા મનોહર મુખવાળા, સુન્દર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલા હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, સફેદદાંતવાળા, સુગંધ વાસવાળા, દેવો કરતાં પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણયુક્ત ત્રણ જ્ઞાન વડે શોભતા, નિરોગી, ધર્ય, ગાંભીર્યાદિ ગુણોના નિધિ, અને જગતને વિષે તિલક સમાન હતા. હવે આવી રીતે મોટા થતાં પ્રભુ આઠેક વરસના થયા. ત્યારે પોતે રમ્મત-ગમ્મતમાં આસક્તિરહિત હોવા છતાં પણ સરખી ઉંમરના કુમારોના અતિ આગ્રહથી તેઓ સાથે ક્રીડા કરતા આમલકી ક્રીડા કરવા માટે એટલે વૃક્ષ પર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા માટે નગર બહાર ગયા. ત્યાં પ્રભુ તથા બીજા કુમારો વૃક્ષ પર ચડવું-કૂદવું પ્રમુખ રમ્મત કરવા લાગ્યા. હવે આ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરવા લાગ્યો કે-“હે દેવો? હમણાંના કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાન કુમાર બાળક હોવા છતાં મહાપરાક્રમી છે, તેમને ઇન્દ્રાદિ દેવો પણ બીવરાવાને અસમર્થ છે, અહા ! નાની ઉંમરમાં પણ કેવા પરાક્રમી છે? બાળક હોવા છતાં પણ કેવા ધર્યશાળી છે.” આવાં સૌધર્મેન્દ્રનાં વચન સાંભળી કોઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે-“અરે! ઇન્દ્રને પોતાની ઠકુરાઇના ગર્વથી નિરંકુશ વચનોની ચતુરાઇ આવી હોય એમ લાગે છે. રૂના પુમડાથી નગરને દાટી દેવા જેવા આવા મૂર્ખાઈ ભરેલાં વચનોની કોણ બુદ્ધિમાનું શ્રદ્ધા કરે. એક પામર કીડા સરખા માનવીને દેવો કરતાં પણ કેટલી હદે ચડાવી દે છે. શું એક માનવી-બાળકનું ધર્ય દેવો પણ ચલાયમાન ન કરી શકે એ માનવા યોગ્ય છે, નહિ નહિ, માટે હું હમણાં જ ત્યાં જઈ તે કુમારને બીવરાવી ઇન્દ્રનું વચન જૂઠું પાડું.” આ પ્રમાણે વિચાર કરી તે દેવકુમારો રમી રહ્યા હતા ત્યાં આવ્યો, અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા ચળકતા મણિવાળા ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા, અને વિસ્તૃત ફણાવળા, આવા પ્રકારના મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારો રમત પડતી મૂકી ત્યાંથી નાસી ગયા, પરંતુ મહાપરાક્રમી ધર્યશાલી શ્રીવર્ધમાન કુમારે જરા પણ ડર્યા વગર પોતે ત્યાં જઇ તે સર્પને પોતાને હાથે પકડી દૂર ફેંકી દીધો. આવી રીતે સર્પને દૂર ફેંકી દીધેલો જોઈ નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઈ ગયા, અને રમ્મત ચાલુ કરી દીધી. તે દેવે વિચાર્યું કે - વર્ધમાન કુમાર આવી રીતે તો ન ડર્યા, માટે બીજી રીતે બીવરાવું.' આ વખતે એકઠા થયેલાં કુમારો દડાની રમ્મત કરી રહ્યા હતા, દેવ પણ કુમારનું રૂપ વિદુર્વાતિઓ સાથે ભળી ગયો, અને તેઓ સાથે રમવા લાગ્યો. દડાની રમ્મતમાં તેઓએ એવી શરત કરી હતી કે-જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમાર બનેલો તે દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે દડાથી રમતો થકી હારી ગયો, ત્યારે હું હાર્યો અને વર્ધમાન કુમાર જીત્યા' એમ બોલતો તે કુમાર બનેલો દેવ શ્રીવર્ધમાન કુમારને પોતાના ખભા ઉપર બેસાડી પ્રભુને બીવરાવવા માટે દેવશક્તિથી સાત તાડ જેટલાં ઉંચા શરીરવાળો થઇ ગયો. પ્રભુએ તે સ્વરૂપ જાણીને વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો પ્રહાર કર્યો કે, જે પ્રહારની વેદનાથી ચીસ પાડતો અને પીડાએલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું આ પરાક્રમ અને ધર્મ પ્રત્યક્ષ દેખી ઇન્દ્રના વચનને સત્ય માનતા તે દેવે પોતાનું સ્વરૂપ Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કર્યું, અને સઘળો આગળનો વૃતાંત કહી સંભળાવી બોલ્યો કે, “હે પરમેશ્વર! ઇન્દ્ર દેવસભામાં આપના ધર્યગુણની જેવી પ્રશંસા કરી તેવું ધર્ય મેં પ્રત્યક્ષ જોયું. હે સ્વામી! મેં પરીક્ષા માટે આપને બીવરાવવા પ્રયત્ન કર્યા, તે અપરાધની ક્ષમા કરો.” આવી રીતે પ્રભુ પાસે પોતાના અપરાધની વારંવાર ક્ષમા યાચી, પ્રભુને નમસ્કાર કરી, તે દેવ પોતાને સ્થાનકે ગયો. તે વખતે સંતુષ્ટ થયેલાં ઇન્દ્ર પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાનું પરાક્રમી દેખીને ધર્યશાળી પ્રભુનું ‘વીર' એ પ્રમાણે નામ પાડયું. - હવે પ્રભુ આઠ વરસ કાંઈક અધિક ઉંમરના થયા. જો કે પ્રભુ તો જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા., છતાં તે સમયે પરમ હર્ષિત થયેલાં માતા-પિતાએ મોહથી સામાન્ય પુત્ર પેઠે ભણાવવા માટે પાઠશાળાએ મોકલવા વિચાર કરી, શુભ મુહૂર્ત અને શુભ લગ્ન મહોત્સવપૂર્વક સર્વ પ્રકારની તૈયારી કરી. સગાં-સંબંધીઓનો હાથી ઘોડા વિગેરે વાહનોથી, હાર, મુગટ , કુંડળ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણોથી, અને પંચવર્ણી રમણીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને યોગ્ય મહામૂલ્યવાળાં, ઘરેણાં, વિવિધ પ્રકારનાં વસ્ત્રો, અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. પાઠશાળાના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સોપારી, સાકાર, બાદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ રત્ન અને રૂપાથી જડેલાં પાટી, ખડિયો, લેખણ વિગેરે ભણવાનાં ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કર્યું. કુળની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો,દિવ્ય આભૂષણો અને પુષ્પમાળા વડે અલંકૃત થયેલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા. ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા. સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું, ચંદ્રનાં કિરણો જેવાં સફેદ ચામરો વીંઝવા લાગ્યા, વાજિંત્રો મધુર સ્વરે વાગવા લાગ્યાં, વિવિધ પ્રકારના મનોહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન આપવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રી વર્ધમાન કુમાર આવી રીતે મહોત્સવ પૂર્વક પંડિતને ઘેર પધાર્યા. પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી આભૂષણોથી અલંકૃત બની, શ્રીવર્ધમાન કુમારના આગમનની રાહ જોઈ પ્રથમથી તૈયાર થઈને બેઠો હતો. પ્રભુ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા. હવે આ વખતે વાયુથી ઉડતી પતાકા, સમુદ્રમાં સંક્રમેલ ચન્દ્રમાનું પ્રતિબિંબ, મદોન્મત્ત હાથીના કાને, સ્ત્રીનું ચિત્ત, પીપળાનું પાન અને કપટીના ધ્યાનની જેમ, ઇન્દ્રનું સિંહાસન પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ચલાયમાન થયું. પોતાનું અચળ પણ સિંહાસન આવી રીતે અકસ્માત્ ચલાયમાન થયેલું જોઈ ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પ્રભુનો સંબંધ જાણી અતિશય વિસ્મય પામ્યો, એ દેવોની સમક્ષ બોલ્યો કે-“હે દેવો, જુઓ તો ખરા!ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઇ અલ્પ વિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા! આ તો ઠીક થતું નથી, કારણ કે આંબા પર તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભણાવવી, અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે, તેમ તીર્થંકર પ્રભુ સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું કાર્ય નિરર્થક છે. પ્રભુ આગળ જે વચનોનો આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરાવ જેવું, લંકાનિવાસી મનુષ્ય આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા જેવું, અને સમુદ્ર આગળ લવણનું ભેટથું મૂકવા જેવું નિરર્થક છે; કારણ કે-જિનેશ્વરો તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર, અને આભૂષણો વિના પણ મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે, પ્રભુનો અવિનય ન થવા દેવો જોઇએ.” આ પ્રમાણે દેવસભામાં પ્રભુના Page #122 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅઅકસ(શ્રીવત્પન્મ ****** * ** ગુણોનું વર્ણન કરી ઇન્દ્ર તુરત બ્રાહ્મણનું રૂપ ધરી જયાં પંડિતનું ઘર હતું ત્યાં આવ્યો. ત્યાર પછી પંડિતે યોગ્ય આસન પર પ્રભુને બેસાડી ઇન્દ્ર પ્રભુને એવા તો પ્રશ્નો પૂછયા કે, જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી તેઓની સિદ્ધિ પંડિત પણ કરી શકતો ન હતો. પોતાના મનમાં ઘણા વખતથી રહેલાં સંદેહ પૂછેલો જોઈ પંડિત વિચારવા લાગ્યો કે - “લાંબા સમયથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં જે સંદેહોનું નિરાકરણ મારાથી થઈ શક્યું નથી તેઓના ઉત્તર આ બાળક કેવી રીતે આવી શકશે? આપી રીતે લોકો પણ વિચારવા લાગ્યા કે, આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ બાળક કેવી રીતે આવી શકશે? આવી રીતે પંડિત તથા લોકો વિચારમગ્ન થઈ બેઠા હતા, અને ઉત્તરની રાહ જોઇ રહ્યા હતા, તેવામાં પ્રભુએ તે દરેક પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપ્યા. પંડિતના મનમાં જે જે બાબતના સંદેહ હતા, તે દરેક સંદેહ ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને ભગવાનને પૂછયા, પ્રભુએ તે દરેક સંદેહના ઉત્તર સારી રીતે આપ્યા, ત્યારથી “જૈનેન્દ્ર” નામનું વ્યાકરણ થયું. આવી રીતે પ્રભુએ આપેલા ઉત્તર સાંભળી સકળ લોકો વિસ્મય પામ્યા કે- અહો! વર્ધમાનકુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા કયાં ભણ્યા? આશ્ચર્યમાં ગરકાવ થયેલો પંડિત પણ વિચારવા લાગ્યો કે-“બાલ્યાકાળથી પણ મારા જે સંશયોનું મોટા મોટા પંડિતોએ પણ નિરાકરણ કર્યું નહોતું તે સકળ સંશયોને આ બાળક હોવાછતાં તેણે દૂર કર્યા!. વધારે આશ્ચર્ય તો એ છે કે, આવા વિદ્યાવિશારદ હોવા છતાં તેની કેવી ગંભીરતા છે! અથવા આવા મહાત્મા પુરુષનું તો આવું આચરણ હોવું યુક્ત જ છે, કારણ કે- જેમ શરદઋતુમાં ગર્જના કરતો મેઘ વરસતો નથી, પણ વરસાદ ઋતુમાં ગર્જના ન કરતો મેઘ વરસે છે, તેમ મોટી મોટી બડાઇની વાતો કરતો હલકો માણસ કાંઈ કરી શકતો નથી, પણ ન બોલતો ઉત્તમ માણસ ધારેલું કામ પાર પાડે છે. અસાર પદાર્થનો પ્રાયઃ મોટો આડંબર હોય છે, પણ સાત્ત્વિક પદાર્થમાં આડંબર હોતો નથી; કેમકે જેવો કાંસાનો આવાજ થાય છે તેવો સોનાનો આવાજ થતો નથી.” ઈત્યાદિ વિચાર કરતાં પંડિતને શક્રેન્દ્ર કહ્યું કે-“હે વિપ્ર! તમારે પોતાના ચિત્તમાં આ બાળકને મનુષ્યમાત્ર ન જાણવા, પણ આ મહાત્માને તો ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રોના પારગમી એવા શ્રીવીરજિનેશ્વર સમજવા.” ઇત્યાદિ પ્રકારે શ્રીવર્ધમાન કુમારની સ્તુતિ કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો, ભગવાન પણ જ્ઞાતકુળના સકળ ક્ષત્રિયોથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા. આવી રીતે બાલ્યાવસ્થા ગયા બાદ પ્રભુ અનુક્રમે યૌવન અવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેમને ઉમ્મર લાયક અને ભોગસમર્થ જાણી શુભ તિથિ નક્ષત્ર અને મુહૂર્તમાં સમરવીર નામે રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. યશોદા સાથે સાંસારિક સુખ ભોગવતા પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઇ. પ્રિયદર્શનાને પોતાના ભાણેજ જમાલિ સાથે પરણાવી, તેણીને શેષવતી નામે પુત્રી થઇ. હવે ભગવાનના પરિવારનાં નામ સૂત્રકાર પોતે વર્ણવે છે समणस्स णं भगवो महावीरस्स पिया कासवगुत्ते वओणं, तस्स णं, तओ नामधिजा ए वमाहिजनित; तं जहा-सिद्धत्थे इ वा, सिजंसे इ वा जसंसे इ वा। समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठी गुत्तेणं तीसे तओ नामधिजा एवमाहिञ्जन्ति; तं जहा-तिसला इ वा, विदेहदिन्ना इवा, पीइकारिणी इ वा। समणस्स णं भगवओ महावीरस्स पित्तिने सुपासे, जिढे भाया नंदिवद्धणे, भगिणी सुदंसण, भारिया जसोया कोडिन्ना गुत्तेणं। समणस्स णं भगवओ महावीरस्स धूआ कासवी गुत्तेणं, तीसे दो नामधिजा एवमाहिज्जन्ति; तं जहा अणोज्जा इ वा, पियदंसमा इ वा। समणस्स णं भगवओ महावीरस्स नत्तुई कोसिया गुत्तेणं, तीसे णं दो नामधिन्जा एवामाहिजन्ति तं जहा-सेसवई इ वा जसवई इ वा ॥ ५। १३।१०९। * ********* (113) * * * * *અ રે Page #123 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅજીવDqQણન અઅઅઅઅઅઅરૂટ્સ (સમUTHi માવોમઠાવવા વનવગુત્તi) શ્રમણ ભગવાન્ મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, (તHU,તોનાના ) તેમના ત્રણ નામ (વમહિમ્નત્તિ) પ્રસિદ્ધ થયાં છે, (તંગ) તે આ પ્રમાણે- (fસત્યે વા,) સિદ્ધાર્થ, (Hi gવા) શ્રેયાંસ, (નસંતે ફુવા) અને યશસ્વી. (સમUTH of Inખો માવસ માવા) શ્રમણ ભગવાન્ મહાવીરની માતા (વામિડી] ) વાશિષ્ઠ ગોત્રનાં હતાં, (તીને તોનામધMાવમfkMન્તિ) તેમનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયાં છે; (તે નીં-) તે આ પ્રમાણે- (તિના 3 વા) ત્રિશલા, (વિદેહવિના ફુવા) વિદેહદિના, (deiroff 3 વા) અને પ્રીતિકારિણી. (સમરસ માવો મહાવી) શ્રમણ ભગવાનું મહાવીરને (ત્તિને સુપા) સુપાર્થ નામના કાકા હતા, (નિદ્દે માવા નંતિવો ) નંદિવર્ધન નામના મોટા ભાઈ હતા, તેમની સુવંસTI) સુદર્શનના નામની બહેન હતી, (મારિયા ગોરા વોઈડના ગુi) અને કૌડિન્ય ગોત્રની યશોદા નામની સ્ત્રી હતી. (HATH | માવો મહાવીર પૂબા સિવ ગુજ્જ) શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી, (તી? તો નામઘની વાર્દિMા ) તેનાં બે નામ પ્રસિદ્ધ થયાં છે; (સં 180-) તે પ્રમાણે-(બળોના ફુવા, ઉપવહંસTI ડ્રવા) અનવદ્યા અને પ્રિયદર્શના. (સમUIRY | માવો મહાવીરૂ) શ્રમણ ભગવાન્ મહાવીરની (નg aોનિયા ગુરેન) નમ્રકા એટલે પુત્રીની પુત્રી કૌશિક ગોત્રની હતી, (તીરે તો નામધની સ્વમાહિઝત્તિ) તેણીનાં બે નામ પ્રસિદ્ધ થયાં છે (તં -) તે આ પ્રમાણે- (સવર્ડ 3 વા નસવર્ડ વા) શેષવતી અને યશસ્વતી . ૧૦૯ समणे भगवं महावीरे दक्खे दक्खपइण्णे पडिरुवे आलीणे भद्दए विणीए नाए नायपुत्ते नायकुलंचदे विदेहे विदेहदिन्ने विदेहजचे विदेहसूमाले तीसं वासाइं विदेहंसि कटु अम्मा-पिऊ हि देवत्तगएहिं गुरुमहत्तरएहिं अन्भणुण्णाए समत्तपइण्णे पुणरवि लोअतिएहिं जीअकप्पिहिं देवेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं अणवरयं अभिनंदमाणा य अभिथुव्यमाणा य एवं वयासी ॥ ५।१४।११०॥ (સમી માવ મહાવીરે વવવે) સર્વ કળાઓમાં કુશળ એવા શ્રમણ ભગવાન્ મહાવીર, વળી કેવા? - (વસ્વ પs ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનારા, (ડિરૂવે) અત્યંત સુંદર રૂપવાળા (નાની) સર્વપ્રકારના ગુણોથી યુક્ત બનેલા, અથવા ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારા, (૬) સરળ પ્રકૃતિવાળા (વિ) વડિલોનો વિનય કરનારા, (ના) પ્રખ્યાતિ પામેલા, (નાવપુ) જ્ઞાત એટલે સિદ્ધાર્થ રાજા, તેમના પુત્ર, (નાવવુંભવંડે) જ્ઞાત કુળમાં ચન્દ્રમાં સરખા, (વિવે) વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા (વિહિને) વિદેહદિનાના અપત્ય એટલે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, ( વિવે) વિદેહા એટલે ત્રિશલા ક્ષત્રિયાણી, તેમની કૂખને વિષે ઉત્પન્ન થયેલાં શરીરવાળા, ( વિક્માને) વિદેહમાં એટલે ગૃહસ્થનાસમાં સુકુમાર, કેમકે દીક્ષા વખતે તો પ્રભુ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં અતિ કઠોર હોવાથી સુકુમારપણાએ કરીને રહિત હતા. આવા વિશેષણથી વિભૂષિત પ્રભુ (તીતે વાસ ડું વિHિ ૬) ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહીને (અમ્મા-પિઝહિં તેવત્તાé) પ્રભુનાં માતાપિતા દેવપણાને પામ્યાં, ત્યારે (ગુમહત્તfહં બમણુOUTU) ગુરુ એટલે મોટા ભાઈ નંદિવર્ધન તથા મહત્તરો એટલે રાજ્યના પ્રધાનો પાસેથી દીક્ષા લેવાને અનુમતિ પામેલા. (સમત્તપ30) માતા-પિતા જીવતાં હોય, ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ અઠ્યાવીશ વરસે સંપૂર્ણ થયેલો હોવાથી તથા મોટા ભાઈ નંદિવર્ધનના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાનો અભિગ્રહ સંપૂર્ણ થયેલો હોવાથી-સમાપ્ત થયેલી પ્રતિજ્ઞાવાળા હતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् દીક્ષા પ્રભુ ત્રીશ વરસ ગૃહસ્થાવાસમાં આવી રીતે રહ્યા-શ્રમણ ભગવાન્ મહાવીરની ઊંમર અઠ્યાવીસ વરસની થઇ ત્યારે તેમનાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય મુજબ પ્રભુના માતા-પિતા માહેન્દ્ર નામના ચોથે દેવલોકે ગયાં, અને આચારાંગ સૂત્રના અભિપ્રાય મુજબ અચ્યુત નામના બારમા દેવલોકે ગયાં. પ્રભુએ ગર્ભાવાસમાં પ્રતિજ્ઞા લીધી હતી કે ‘માતા-પિતા જીવતાં દીક્ષા નહિ લઇશ' તે પ્રતિજ્ઞા પૂરી થઇ, તેથી દીક્ષા માટે પોતાના વડિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ માંગી. નંદિવર્ધને જણાવ્યું કે-“ભાઇ! માતા-પિતાના વિયોગથી હજુ હું પીડાઉં છું, હજુ તો તે દુઃખ વિસારે પડયું નથી તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો, આવે સમયે તમારો વિરહ ધા ઉપર ક્ષાર નાખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઇએ’’. વૈરાગ્ય રંગથી ભીંજાએલા પ્રભુ બોલ્યા કે−‘આર્ય! આ સંસારમાં દરેક જીવોએ માતા-પિતા, ભાઇ, બહેન, ભાર્યા, પુત્ર વિગેરે સંબંધો ઘણી વખત બાંધ્યા, તો કોને માટે પ્રતિબંધ ક૨વો અને કોને માટે ન ક૨વો? તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં કોઇ કોઇનું નથી, માટે શોક-સંતાપ છોડી દ્યો’'. રાજા નંદિવર્ધને કહ્યું કે-‘“ભાઈ! તમે કહો છો તે હું પણ જાણું છું, પણ પ્રાણપ્રિય વહાલા બન્ધુ! તમારો વિરહ મને અત્યન્ત સંતાપ કર થશે, માટે આ વખતે દીક્ષા ન લ્યો, મારા આગ્રહથી હજુ બે વરસ ઘેર રહો’. પ્રભુએ કહ્યું કે-‘નરેશ્વ૨! ભલે તમારા આગ્રહથી હું બે વરસ ઘેર રહીશ, પણ મારે માટે હવેથી કોઇપણ પ્રકારનો આરંભ ન કરશો, હું પ્રાસુક આહાર-પાણી વડે શરીરનો નિર્વાહ કરીશ'. નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું, ત્યાર પછી પ્રભુ બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે બે વરસ સુધી પ્રભુ વસ્ત્રો અને આભૂષણો વડે અલંકૃત રહેતા, પમ નિરવદ્ય આહાર કરતા, જળ પણ અચિત્ત પીતા. તે બે વરસ સુધી પ્રભુ અચિ જળથી પણ સર્વસ્નાન નહિ કરતાં, કેવળ લોકવ્યવહારથી હાથપગ અને મોઢું ધોતા. ત્યારથી જિંદગી સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તો તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું. કારણ કે તીર્થંકરોનો તેવો આચાર છે. પ્રભુ જ્યારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી, ‘નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે’ એ પ્રમાણે લોકોની વાત સાંભળી શ્રેણિક ચંડપ્રદ્યોત વિગેરે રાજકુમારોને તેમનાં માતા-પિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા, પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યાર ‘આ ચક્રવર્તી નથી' એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ઘયા. આવી રીતે એક તરફથી પ્રતિજ્ઞા સમાપ્ત થયેલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા, અને બીજી તરફથી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, ત્યારે એટલે પ્રભુની ઓગત્રીશ વરસની ઉંમર થઇ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી; તે સૂત્રકાર કહે છે (પુન્ગરવિ તોબંતિ િનીવઞપ્પિન્હેં પેવેöિ) વળી જીત એટલે અવશ્યપણે તીર્થંકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓને એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાન્તિક દેવો (તાહિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા. તે વાણી કેવી છે?- ( દાહિં નાવ વમૂર્ત્તિ) ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવત્-જેને સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર દ્વેષ ન આવે એવી, મનને ને વિનોદ કરાવનારી, અતિશય સુંદર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, સુંદર ધ્વનિ, મનોહર વર્ણો અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ણો વડે યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી, 115 Page #125 -------------------------------------------------------------------------- ________________ ધનને પ્રાપ્ત કરાવનારી, અનર્થોના વિનાશ રૂપ મંગળ કરવામાં પ્રવીણ, અલંકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, સુકોમળ હોવાથી હૃદયને આહ્વાદ ઉપજાવનારી એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી, જેમાં વર્ણો, પદો તથા વાક્યો થોડાં અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, આવા પ્રકારની વાણી વડે (અવિરતં મિનંતના ૩) પ્રભુને નિરંતર અભિનંદતા છતાં- એટલે પ્રભુનો સત્કાર કરતાં, (મિથુ_મા વ) તથા પ્રભુની સ્તુતિ કરતાં છતાં (વં વવાણી-) આ પ્રમાણે બોલ્યા- જો કે પ્રભુ તો સ્વયં સંબુદ્ધ છે. પોતે ય પ્રતિબોધ પામેલા છે, અને તેથી જ તેમને દીક્ષા અંગીકાર કરવાને કોઇના ઉપદેશની અપેક્ષા નથી; પોતાની મેળે જ દીક્ષા લેવાના છે, પણ તે લોકાંતિક દેવોનો એવો આચાર છે કે- તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવે. અને તેથી જ લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે કહ્યું કે-. ૧૧૦. जय जय नंदा! , जय जय भद्दा!, भदं ते, जय जय खत्तियवरवसहा! बुज्झाहि भगवं!, लोगनाहा सयलजगजीवहियं पवत्तेहि धम्मतित्थं हिय-सुह-निस्सेयसकरं सव्वलोए सबजीवाणां भविस्सइ त्ति कटु નયન સદંપત્તિ | જો ૧૫ ૧૧૧ / (નવ નંવા) હે સમૃદ્ધિશાલી! આપ જય પામો જય પામો, (નવ ના મદ્દા !) હે કલ્યાણવંત! આપ જય પામો જયપામે. (મદં તે) હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, (ઝવેગવરવત્તિવવAT!) જગતનો ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપ જય પામો જય પામો. (માવ!) હે ભગવાન્ ! આપ બોધ પામો- દીક્ષા સ્વીકારો (તોપનાહ! સંવત ગીઝીવહિયં વહિ ઘમ્મતિવૅ) હે લોકોના નાથ! સકળ જગતના જીવને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, (fkM-સુ-નસેવ- ધ્વનો ધ્વજ્ઞીવાનું મવિક્સ ત્તિ ૮) કારણકે આ ધર્મતીર્થ સકળ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું સુખ કરનારું, તથા મોક્ષ કરનારું થશે. એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો (ઝીઝવે પોંન્તિ ) જય જય શબ્દ બોલે છે. ૧૧૧. पुल्विं पिणं समणस्स भगवओ महावीरस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए अप्पडिवाई नाण-दंसणे होत्था। तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोइएणं नाणदंसणेणं अप्पणो निक्खमणकालं आभोइए ।आभोइत्ता चिच्चा हिरणं, चिच्चा सुब्बण्णं, चिच्चा धणं, चिच्चा रन, चिच्चा रट्टे, एतं बलं वाहणं कोसं कोट्ठागारं चिच्चा पुरं, चिच्चा अंतेउरं, चिच्चा जयवयं, चिच्चा विपुलधण-कणग-रयण-मणिमोत्तिय-संख सिल-प्पवालत्तरयणमाइयं संतसारसावइज्ज़, विच्छड्डइत्ता. विगोवइत्ता, दामं दायारेहि પરમાત્તા, તાઇ રાફયા પરિમફત્તા પા ઉદ્દા ૧૧૨ . (પુલ્વેિ fu í સમી માવો મહાવીરૂ માથુITો ગહત્યાન્મા) શ્રમણ ભગવાન્ મહાવીરને મનુષ્ય ને ઉચિત એવા ગૃહસ્થ ધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ (પુરે ગાતો ગપ્પડિવા નાબ-વંસ હત્યા) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું; એવા પ્રકારનું જ્ઞાન અને દર્શન એટલે અવિધજ્ઞાન અને અવધિદર્શન હતું. (ત સમને માવં મહાવીરે) તેથી શ્રમણ ભગવાન્ મહાવીર (તેvi Jપુતળું બાહોzei ના-વંસUI) તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે (MMU નિવામUવાત ખામોડુ) પોતાનો દીક્ષાકાળ જાણે છે. (કામોત્તા) Page #126 -------------------------------------------------------------------------- ________________ {{{તરૂર છે અને શ્રીવહત્ત્વપૂર્ણમ્ અ ફસર દક્ષાવાળ જાણીને (જીવવા હિUOT) હિરણ્ય એટલે રૂપાને અથવા નહિ ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિઘ સુવUVi) ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિqાઘ) ગણિમાદિ ચાર પ્રકારના ધનને ત્યજીને, (વિOT 3) રાજય ત્યજીને (વિEST 36) દેશ ત્યજીને (વં વરં વાહU pોદર) એવી રીતે હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેના ત્યજીને, ખચ્ચર પ્રમુખ વાહન ત્યજીને, દ્રવ્યનો ખજાનો ત્યજીને, ધાન્યના કોઠારિયાંને ત્યજીને (વિU[ ) નગર ત્યજીને, (વિષ્પા અંતર) અંતઃપુર ત્યજીને, (વિષ્પા નવ) દેશવાસી લોક ત્યજીને, (વિઘા વિપુત્રા-વULIરઈ-મન-મોત્તિ-રસં{q-fસન-પવન-ત્તરવામાાં ) વિપુલ ધન એટલે ગાય વિગેરે પશુઓ, ઘડેલું અને નહિ ઘડેલું એમ બન્ને પ્રકારનું સુવર્ણ, કર્કતાનિદ રત્નો, ચન્દ્રકાન્તાદિ મણિઓ, મોતીઓ દક્ષિણાવર્ત શંખો, શિલા એટલે રાજાઓ તરફથી મળેલાં ખિતાબો-પદવીઓ, પરવાળાં અને માણેક પ્રમુખ લાલા રત્નાદિ, (સંતHIRાવM) ઉપર જણાવેલાં વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યને ત્યજીને આવી રીતે સર્વ વસ્તુઓનો (વિUS$ા) વિશેષ પ્રકારે ત્યાગ કરીને, (વિજ્ઞતા) જમીનમાં દાટેલાં અને ગુપ્ત રહેલાં તે સુવર્ણાદિકને દાનના અતિશયથી પ્રગટ કરીને, અથવા સુવર્ણાદિક અસ્થિર હોવાથી તેને નિંદણીય ગણીને, (vi વાવહિં માતા) દાન લેવાને જેઓ આવે તે દાયાર એટલે યાચકો, તે યાચકોને દાન એટલે કે સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને, અથવા અમુક આ આપવું એમ વિચારપૂર્વક આપીને; (વા વાડયાપરમાત્તા) વળી પોતાના ગોત્રીઓને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. ૧૧૨. સૂત્રકારે આ સૂત્ર વડે, પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ સૂચવ્યું. તે આ પ્રમાણે-પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પ્રભુ વાર્ષિક દાન દેવાને પ્રવર્યા. પ્રભુ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળ ભોજનની વેળા સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપતા નગરના દરેક રસ્તા અને શેરીઓ પર ઉદ્ઘોષણા કરાવી છે, જેને જે કાંઈ જોઈએ તે લઈ જાઓ.' એવી રીતે પ્રભુએ એક વરસમાં ત્રણ અબજ અદ્યાશી કરોડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપ્યું. આવી રીતે વાર્ષિક દાન આપીને પ્રભુએ પોતાના વડિલ બન્યું નંદિવર્ધને પૂછ્યું કે-“હે રાજૂ તમોએ કહેલો અવધિ પણ સંપૂર્ણ થયો છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું. તે સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા અને તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારોને સાફસુફ કરાવી રંગ રિપેર કરાવી સુશોભિત કરી, ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવા માટે માંચડા ગોઠવાવ્યા, યોગ્ય સ્થળે પંચવર્ષીય પુષ્પોની માળાઓ લટકાવી દીધી. આવી રીતે ક્ષત્રિયકુંડ નગરને દેવલોક સદશ બનાવી દીધું. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ અને શક્રાદિ દેવોએ-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ-રત્ન અને રૂપાના, તથા માટીના, એવી રીતે આઠ જાતિના કળશો, પ્રત્યેક જાતિના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા, તથા બીજી પણ સકળ સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી અચ્યતેન્દ્ર વિગેરે ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો અભિષેક કર્યો છતાં, દેવોએ કરેલા તે કળશના દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કળશોની અંદર અંતર્ષિત થઈ ગયા, તેથી નંદિવર્ધન રાજાએ કરાવેલા તે કળશો અત્યંત શોભવા લાગ્યા. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી સર્વતીર્થોની માટીથી અને સકળ ઔષધીઓથી અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી, દર્પણ વિગેરે લઇ‘જય જય’ શબ્દ બોલતા અગાડી ઉભા રહ્યા. આવી રીતે પ્રભુએ સ્નાન કર્યા બાદ ગંધકષાયી વસ્ત્ર વડે શરીરને લૂંછી નાખી દિવ્ય ચંદન વડે શરીરે વિલેપન કર્યું. પછી પ્રભુ કલ્પવૃક્ષના પુષ્પોની Page #127 -------------------------------------------------------------------------- ________________ કે કરે છે કે ફકીવPસ્વલૂસમકક કકર માળાથી પણ મનોહર કંઠવાળા, સુવર્ણજડિત છેડાવાળા, સ્વચ્છ, ઉજ્જવળ, અને લક્ષ્યમૂલ્યવાળા સફેદ વસ્ત્રથી ઢંકાયાલ શરીરવાળા, હાર વડે શોભતા વક્ષસ્થળવાળા, બાજુબંધ અને કડાઓથી અલંકૃત ભુજાઓવાળા, અને કુંડળથીદાંપતા ગાલવાળા, આભૂષણો અને વસ્ત્રાદિથી અલંકૃત થયા. ત્યાર પછી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીશ ધનુષ્ય પહોળી, છત્રીશ ધનુષ્ય ઉંચો, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી, મણિઓ અને સુવર્ણજડિત હોવાથી વિચિત્ર દેખાતી, અને નદીમાં નદીની જેમ દેવશક્તિથી અંદર સમાએલી છે દેવઓએ કરેલી પાલખી જેમાં, એવા પ્રકારની નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે ચાલ્યા. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से हेमन्ताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खे णं पाईणगामीणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुब्बए णं दिवसे णं विजए णं मुहूत्ते णं चंदप्पभाए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणं अग्गे संखिय चक्किय लंगलिय मुहमंगलिय वद्धमाण पूसमाण-घंटियगमेहिं ताहिं जाव वग्गूहिं अभिनंदभाणा य મિથુવ્યમાળા ય વં વાસી– I Sા ૧૭ 99 રૂ II (તે વાતે તે સમUT) તે કાળે અને તે સમયે (સમી માવંમહાવીર) કરેલો છે છઠનો તપ જેમણે અને વિશુદ્ધ છે વેશ્યાઓ જેમની શ્રમણ ભગવાન મહાવીર (ને સે હેમંતાઈ પઢમે માતે પહપવરવે-માસિવહતે) હેમંત ઋતુનો પહેલો માસ, પહેલું પખવાડિયું એટલે માગશર માસનું કૃષ્ણ પખવાડિયું, (તરૂ માસિવહત સમીપવā vi)તે દશમની તિથિને વિષે, (Tળામufણ આવીણ) પૂર્વ દિશા તરફ છાયા ગયા બાદ, (પારસી મિનિવિદ્યામU|પCIP) પ્રમાણ પ્રાપ્ત એટલે ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ, એવા પ્રકારની પાછલી પોરસી થતાં (સુqui વિવસેvi) સુવ્રત નામના દિવસે, (વિનમુહdvi) વિજય નામના મુહૂર્તમાં (વંતપૂનાનીવાણ) ચન્દ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા. પાલખીમાં બેઠેલા પ્રભુને જમણે પડખે કુળની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન પર બેઠી, ડાબે પડખે પ્રભુની ધાવ માતા દીક્ષાનું ઉપકરણ લઇને બેઠી, પાછળના ભાગમાં ઉત્તમ શ્રૃંગાર પહેરેલી સ્વરૂપવતી એક તરુણ સ્ત્રી હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી, ઈશાન ખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કળશ હાથમાં લઈને બેઠી, અને અગ્નિખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખો લઇને ભદ્રાસન પર બેઠી. આવી રીતે સર્વપ્રકારની તૈયારી થઇ રહ્યા બાદ નંદિવર્ધન રાજાએ હુકમ કરેલા સેવકોએ તે પાલખીને ઉપાડી. પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની બાહાને, અને બલીન્દ્ર ઉતર તરફની નીવેની બાહાને ઉપાડી. વળી ચલાયમાન થતાં કુંડલ વિગેરે આભૂષણોથી રમણીય લાગતા એવા બાકી રહેલા ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક ઇન્દ્રો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપાતની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડવા લાગ્યા. ત્યાર પછી શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર પાલખીની બાહા છોડીને ભગવંતને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા ત્યારે જેમ શરદ ઋતુમાં વિકસિત થયેલાં કમળો વડે પધસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અળસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વન શોભે, તેમ દેવોને કારણે સમગ્ર આકાશ મનોહર શોભી રહ્યું. વળી નિરંતર વાગી રહેલાં નગારાં, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને દુદંભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ રહ્યો. વાજિંત્રોનો કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી સ્ત્રીઓ Page #128 -------------------------------------------------------------------------- ________________ **** ******ીવDqલૂમ ઋ******અસ્વ** પોતપોતનાં કાર્ય છોડી ઉતાવળથી દોડી આવતી વિવિધ પ્રકારની ચેષ્ટાઓથી લોકોને આશ્ચર્ય પમાડતી હતી. કહ્યું છે કે "तिन्निवि थीणं वल्लहां, कलि कज्जल सिंदूर। ए पुण अतिहि वल्लहां दूध जमाई तूर ॥१॥" “સ્ત્રીઓને ક્લેશ એટલે કજીઓ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ વહાલી હોય છે, પણ દૂધ, જમાઈ અને વાજિંત્ર એ ત્રણ તો અતિશય વહાલાં હોય છે. ૧.” તેથી નગરની સ્ત્રીઓ વાજિંત્રોના શબ્દ સાંભળી પોતપોતાના કામ અધૂરાં મૂકી એવી તો વિચિત્ર ચેષ્ટાઓ યુક્ત દોડી આવી કે જેને જોઈ હસવું આવે. "स्वगल्लयोः काचन कज्जलाडू कस्तूरिकार्भिनयनाञ्जनं च। गले चलन्नूपुरमङ्घिपीठे, ग्रैवेयकं चारु चकार बाला?" कटी तटे काऽपि बबन्ध हारं, काञ्ची क्वणत्किङ्किणिकां च कण्ठे। गोशीर्षपङ्कन ररञ्ज पादा-वलक्तपंकेन वपुर्लिलेप ॥२॥ “કોઈ એક સ્ત્રી આંખમાં કાજળ આંજતી હતી તે ઉતાવળથી ગાલ પર લગાવી દીધું અને ગાલ ઉપર કસ્તૂરી લગાવવાની હતી તે આંખમાં આંજી દીધી! પગે પહેરવાનું ચલાયમાન ઝાંઝર કંઠમાં પહેરી લીધુ, અને કંઠમાં પહેરવાનો રમણીય કંઠો પગમાં પહેરી લીધો! ૧. વળી કોઈ સ્ત્રીએ તો ડોકમાં પહેરવાનો હાર ઉતાવળમાં કમ્મરમાં પહેરી લીધો, અને કમ્મરમાં પહેરવાનો રણઝણાટ કરતી ઘઘરિયોવાળો કંદોરો ડોકમાં લગાવી દીધો, કોઈ સ્ત્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગશીર્ષ ચંદન વડે પગ રંગી નાખ્યા, અને પગ રંગવાને તૈયાર-કરેલ અલતાના રસ વડે શરીરે વિલેપન કર્યું ૨.” "अर्धस्नाता काचन बाला, विगलत्सलिला विश्वथवाला। तत्र प्रथममुपेता त्रासं, व्याधित न केषां ज्ञाता हास्यम् ? ॥3॥" અરધું સ્નાન કરેલી, ભીજાએલા શરીરમાંથી ટપકી રહેલાં જળવાળી, અને વીખરાએલા કેશવાળીથી દોડી આવેલી કોઈક સ્ત્રીએ પ્રથમ ભયને પછી ઓળખાણી ત્યારે હાસ્ય કોને ન કરાવ્યું ૩. "काऽपि परिच्युतविश्लथवसना, मूढा करधृतकेवलरसना। चित्रं तत्र गता न ललज्जे, सर्वजने जिनवीक्षणसंजे ॥४॥" “કોઈક ભોળી સ્ત્રી તો ઉતાવળથી દોડતાં તેણીના વસ્ત્ર ઢીલાં થઈ ખસી જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઉભી રહી હતી. છતાં સર્વ લોકો શ્રીજિનેશ્વરને જોવા માટે તન્મય થયેલ હોવાથી આશ્ચર્ય છે કે શરમાણી નહિ. ૪.” ____ "संत्यज्य काचित् तरुणी रुदन्तं, स्वपोतमोतुं च करे विधृत्य। निवेश्य कटयां त्वरया व्रजन्ती, हासावकाशं न चकार केषाम् ! ॥५॥" કોઈ એક તરુણ સ્ત્રીએ રડતું એવું પોતાનું બાળક લેવાને બદલે ભૂલથી બિલાડાને હાથમાં લઇ કેડમાં બેસાડી ઉતાવળથી દોડતાં કોને હાસ્ય ન કરાવ્યું? ૫.” "काश्चिद महिला विकसत्कपोलाः,श्री वीरवक्त्रेक्षणगाढलोलाः। विस्रस्य दूरं पतितानि तानि, नाऽज्ञासिषुः काञ्चनभूषणानि ॥६॥" “શ્રીવીર પ્રભુનું મુખ જોવાને અતિશય લોલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીક સ્ત્રીઓને Page #129 -------------------------------------------------------------------------- ________________ અ***********(શ્રીસ્વપૂણમ મસઅઅઅઅઅઅઅઅઅફ તો પોતાનાં સુવર્ણનાં આભૂષણો સરી જવાથી દૂર પડી ગયા છતાં પણ ખબર પડી નહિ. ૬.” “ ! મો રૂમ? મૌન, સૌમથતત વરે શરીર गृप्रामि दुःखानि करस्य धातु-र्यच्छिल्पमीदृग् वदति स्म काचित् ॥७॥" વળી કોઈક સ્ત્રી પ્રભુને દેખી બોલવા લાગી કે- અહો તેજ! અહો રૂપ! અહો મહાનું પરાક્રમ! અહો! શરીરના વિષે અદ્ભુત સૌભાગ્ય! હું તો વિધાતાના હાથની ચતુરાઈ જોઇ તેના દુખડાં લઉં છું, કે જેની આવી અદ્ભુત કારીગરી છે.....” "हस्ताम्बुजाभ्यां शुचिमौक्तिकौघः-रवाकिरन् काश्चन चञ्चलाक्ष्यः। काश्चिज्जगुर्मञ्जुलमङ्गलानि, प्रमोदपूर्ण ननृतुश्च काश्चित् ॥ ८॥" ચંચળ નેત્રવાળી કેટલીક સ્ત્રીઓએ હસ્તકમળથી પવિત્ર મોતીઓ ઉડાડી પ્રભુને વધાવ્યા, કેટલીક સ્ત્રીઓ મધુર સ્વરથી રમણીય એવા ધવલમંગળ ગાવા લાગી, અને કેટલીક સ્ત્રીઓ તો આનંદમગ્ન બની નાચવા લાગી.” આવી રીતે નગરવાસી પુરુષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યાં છે એવા ભગવંતની અગાડી પ્રથમ સ્વસ્તિક૧, શ્રીવત્સ ૨, નન્દાવર્ત ૩, વર્ધમાનક ૪, ભદ્રાસન ૫, કળશ૬, મત્સ્યયુગલ ૭, અને દર્પણ ૮, એ પ્રમાણે રત્નમય આઠ મંગળ ક્રમવાર ચાલવા લાગ્યાં. તેમની પછી પૂણ કળશ, ઝારી, ચામરો, મોટી ધ્વજા, વૈર્ય રત્નજડિત એવા દંડ પર રહેલું સફેદ છત્ર, તથા મણિ અને સુવર્ણમય એવું સિંહાસન ચાલ્યું. પછી સ્વારરરહિત એવા એકસો આઠ ઉત્તમ ઘોડા અને એક સો આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યાર બાદ ફરકતી પતાકાઓથી મનોહર લાગતા, ધ્વજાઓ અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા અને અનેક પ્રકારનાં શસ્ત્રો તથા બખ્તરોથી ભરેલા એવા એકસો ને આઠ રથ ચાલવા લાગ્યા. તેમની પછી બખ્તર પહેરેલા અને સર્વાગ સુંદર એવા એકસો આઠ વીર પુરુષ ચાલ્યા. ત્યાર પછી ક્રમસર ઘોડા હાથી રથ અને પાળાનું સૈન્ય ચાલવા લાગ્યું. ત્યાર બાદ હજાર પતાકા વડે શોભી રહેલો અને હજાર યોજન ઉંચો એવો મહેન્દ્ર ધ્વજ ચાલ્યો. તેની પછી ખ ધરનારા, ભાલાવાળા અને બાજોઠ ધરનારા ક્રમસર ચાલ્યા. ત્યાર પછી હાસ્ય કરાવનારા, નાચ કરનારા અને “જય જય’ શબ્દ બોલતા ભાટ-ચારણ પ્રમુખ ચાલવા લાગ્યા. ત્યાર બાદ ઉગ્નકુળના, ભોગકુળના અને રાજન્યકુળના ક્ષત્રિયો, કોટવાળો, મડંબના અધિકારીઓ, કૌટુંબિકો, શેઠિયા, સાર્થવાહો, દેવો તથા દેવીઓ પ્રભુની અગાડી પાછળ અને પડખે ચાલવા લાગ્યા. (વેવમgવાસુIણ પરિસાઈ) વળી સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાળલોક નિવાસી દેવો, મનુષ્યો અને અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને (સધ્વગમ્મમાળ) સમ્ય પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને. વળી પ્રભુ કેવા છે?- (અને સંવીય-) અગાડી ચાલતા એવા શંખ વગાડનારા, (વિવ-) ચક્ર હથિયારને ધારણ કરનારા, (નંગાલિય-) ગલે લટકાવેલ સુવર્ણાદિમય હળને આકારે આભૂષણને ધારણ કરનારા ભટ્ટ વિશેષો, અથવા ખેડૂતો, (મુહમંmનિવ-) મુખને વિષે માંગલિક શબ્દ બોલનારા પ્રિયવાદકો, (વના) શ્રૃંગાર પહેરી મનોહર બનેલા નાના કુમારોને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરુષો, (દૂમા) વિરુદાવલી બોલનારા ભાટ-ચારણો, ( દિવાખોડિં-) અને ઘંટ વગાડનારા રાઉળિયા તરીકે ઓળખાતા પુરુષો, તેઓના સમુદાયો વડે પરિવરેલાં એવા પ્રભુને કુળના વડિલ વિગેરે સ્વજનો (તાહિં નાવ વગૂકિં) તેવા પ્રકારની યાવત્ ઇષ્ટાદિ વિશેષણવાળી વાણી વડે (મિનંતમાળા મયુદ્વમાવ) અભિનંદન આપતા એટલે સમૃદ્ધિવંત કહેતાં તથા સ્તુતિ કરતા (વંતવાણી) આ પ્રમાણે બોલ્યા કે- ૧૧૩. 120 કે ફકર કરું Page #130 -------------------------------------------------------------------------- ________________ F REEMPERHश्रीकल्पसूत्रम् HREFERREFHIKESHES जय जय नंदा! जय जय भद्दा! भदंते, अभग्गेहिं नाण-दसण-चरित्तेहिं अजि आइंजिणाहि इंदियाई, जिअं च पालेहि समणधम्मं, जियविग्यो वि य वसाहि तं देव! सिद्धिमज्झे, निहणाहि राग-दोसमल्ले तवेणं, धिइधणिअबद्धकच्छे मुद्दाहि अट्ठ कम्मसूत्त झाणेणं उत्तमेणं सुक्केणं अप्पमत्तो हराहि आराहणपडागं च वीरं! तेलुक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलवरनाणं, गच्छं मुक्खं परं पयं जियवरोवइटेण मग्गेण अकुडिलेण हंता परीसहचमुंजय जय खत्तियवरवसहा! बहुइं दिवसाइं बहूई पक्खाई हुई मासाई बहूई उऊइं बहूई अयणाई बहूई संवच्छराइं अभीए परीसहो-वसग्गाणं, खंतिखमे भय-भेरवाणं, धम्मे ते अविग्धं भवउ ति कटु जयजयसदं पउंजन्ति ॥ ५।१८।११४॥ (जय जय नंदा) : समृद्धिवान्! तमे ४५ पामो ४५ ५।भो, (जय जय भद्दा!) हे प्रत्या15t२४! तमे ४५ पामो ०४५ पामो, (भदं ते) मारु ल्याए। थामी, (अभग्गेहिं नाण-दंसण-चरितेहिं अजिवाइं जिणाहि इंदियाई) ती ન શકાય એટલે વશ ન થઇ શકે એવી ઇન્દ્રિયોને અગ્નિ એટલે અતિચારહિત એવાં જ્ઞાન, દર્શન અને ચરિત્ર વડે १२ ४२), (जिअंच पालेहि समणधम्म) भने छतेला भेटले वश रेखi aiति विगेरे ६श प्रा२ना श्रमायनुतमे पालन रो, (जियविग्धो वि य वसाहि तं देव! सिद्धिमज्ञ) वजी हे प्रभु! विघ्नोने तना। तमे सिद्धिमा यसो. અહીં સિદ્ધિમાં શબ્દ વડે ‘શ્રમણધર્મને વશ કરવો’ એવો અર્થ સમજવો, એટલે લક્ષણા વડે તેના પ્રકર્ષમાં, અર્થાત્ સિદ્ધિમાં એટલે શ્રમણધર્મને વશ કરવાના પ્રકર્ષમાં તમે અંતરાય રહિત રહો. (निहणाहि राग-दोसमल्ले तवेणं) मा सने सल्यंतर त५ वडे तमे २॥ अनेद्वेष३पी भदोनो विनाश रो, (पिइधणिअबद्धकछे मद्दाहि अट्ठ कम्मसत्तु झाणेणं उत्तमेणं सुक्केणं) धा२५५मा अतिशय भ२ सी-अत्यंत दृढ बनी उत्तम शुलध्यान 43 06 : ३पी शत्रुमार्नु भईन रो, (अप्पमत्तो हराहि आराहणपडागं च वीर! तेलुक्करंगमज्ञ) वणी हे वीर! अप्रमाही यात तमे एसो३पी रंगमंडपनी मध्यमा भेटले मल्लयुद्ध ४२वाना અખાડામાં આરાધના રૂપી પતાકાને ગ્રહણ કરો; અર્થાત્ જેમ કોઈ મલ્લ સામા મલ્લને જીતી જયપતાકા મેળવે છે तेम तमे ५९ भ३पी शत्रुओने ती माराधना ३पी पता भेजव्यो (पावट वितिमिरणुत्तरं केवलवरनाणं) मा१२९॥ २हित अने अनुपम मे प्रधान वशान प्रात ४२, (गच्छ य मुक्रवं परं पद्यं जिणवरोवइठेण मग्गेण अकुडिलेणहंता परीसहचमुं) महेवाहिनेिश्वरोमे प्र३पेला शान र्शन भने यारित्र३५ जुटिर मेटले सरण भार्गवडे ५शेषडोनेसेनानीने ५२५५६३५ भोक्षमा मो, (जय जय रवत्तियवरसहा!) क्षत्रियोने विर्षे उत्तम वृषम समान! तभे ४५ पाभो ४५ पामो, (बहूई दिवसाई) पहिसो सुधा (बहूपिक्रवाई) ५५ ५५वायां सुधा (बहूई मासाइं) ए। मलिना सुधी, (बहूइं उऊइ) पणे भास. अमाए। उभंती तुमओ सुधी, (बहूइं अयणाई) ७-७ भास प्रभाए। क्षिएायन में उत्तराय लक्ष घi अयनो सुधी, (बहूइं संवच्छराई) तथा १२स सुधा (अभीए परीसहो-वसग्गाणं) परीषहो भने ७५सर्गोथी निर्भय २६॥छतi (रवंतिरवमे भट-भेरवाणं) तथा वीजी, सिंह, प्रभुपना भयो भने भैरवाने क्षमापूर्व सहन २ छतi तमे ४५ पामो. (धम्मं ते अविग्धं भवउत्तिक१) संयम ३५ धर्ममा तमोने निर्विव५j थामी, मा प्रोटीने पुणना १३८ विगैरे २१४नो (जयजयसदं पउंजन्ति) જય જય શબ્દ બોલે છે. ૧૧૪. ___ तए मं समणे भगवं महावीरे नयणमाला सहस्सेहिं पिच्छिन्नमाणे, पिच्छिन्नमाणे, वयणमालासहस्सेहिं Page #131 -------------------------------------------------------------------------- ________________ ********************** श्रीकल्प सूत्रम् A FF#*#*#**#REER अभिथुव्वमाणे, अभिथुव्वमाणे हिययमालासहस्सेहिं उन्नंदिञ्जमाणे उन्नंदित्रमाणे, मणोरहमालासहस्सेहि बिच्छिप्पमाणे विच्छिप्पमाणे, कंति-रूव-गुणेहिं पत्थिन-माणे पत्थित्रमाणे, अंगुलिमालासहस्सेहिं दाइजमाणे दाइजमाणे दाहिणहत्थेणं बहूणं नर-नारी सहसाणं अंजलिमालासहस्साई पडिच्छमाणे पडिच्छमाणे भवणपंतिसहरसाई समइच्छमाणे समइच्छमाणे, तंती-तल-ताल-तुडियगीयवाइयरवेणं महुरेण य मणहरेणं जयजयसद्दघोसमीसिएणं मंजुमंजुमाघोसेणयपडिबुज्झमाणे पडिबुज्झमाणे, सबिडिए, सव्वजुईए, सबबलेणं सब्बवाहणेणंसव्वसमुदएणं सब्वायरेणं, सव्वविभूईए, सबविभूसाए, सव्वंसंभमेणं, सव्वंसंगमेणं, सब्बपगईहिं, सब्बनाडएहि, सव्वतालायरेहिं, सव्वावरोहेणं, सव्वपुप्फ-वत्थ-गंध-मल्ला-ऽलंकारविभूसाए, सब्बतुडियसद्दसन्नि-नाएणं महया इड्डीए महया जुईए महया बलेणं महया वाहणेणं महया समुदएणं महया वरतु डि यजगमगसमग-प्पवाइएणं संख-पणव-पडह-भेरि-झाल्ल रि-खर मुहि-हु डुक्क - दुंदुहिनिग्घोसनाइयरवेणं कुंडपुरं नगरं मझं मझेणं निग्गच्छइ।निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ ॥ ५।१९।११५॥ (तए णं समणे भगवं महावीरे) त्या२ ५छी श्रम मगवान् महावीर क्षत्रिय याम नगरनी मध्यमा थने જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે અને જ્યાં અશોક વૃક્ષ છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીર કેવા છે? (नाणमालासहस्सेहिं पिच्छिज्जमाणे पिच्छिज्जमाणे) भडोत्सवोवा माटे २५ोठेवा मासोनी ॥२॥ नेत्रस्तिमोथी वारंवार वाता, (वद्यणमालासहस्सेहिं अभिथुव्वाणाणे अभिधुव्वमाणे) रो भुमतिमोथी सतवा क्यनोनी तिमोथी वारंवार स्तुति २राती, (हिटटमालासहस्सेहिं उन्नंदिज्जमाणे उन्नंदिज्जमाणे) - હજારોહૃદય પંક્તિઓથી ‘તમે જય પામો, જીવો, આનંદ પામો” ઈત્યાદિ શુભચિંતવન વડે વારંવાર પ્રબલપણે સમૃદ્ધિ ५माता, (मणोरहमालासहस्सेहिं विच्छिप्पमाणे विछिप्पमाणे) रो मनोरथोनी तिमोथी वारंवार विशेष પ્રકારે સ્પર્શ કરાતા, અર્થાત્ “અમે પ્રભુના આજ્ઞાકારી સેવક થઇએ તો પણ સારું ઇત્યાદિ પ્રકારે લોકોના વિકલ્પોથી पारंवार यिंतपाता, (कंतिरूव-गुणेहिं पत्विज्जमाणे पत्विज्जमाणे ) iति ३५ मने गुएवडे स्वाभीप वारंवार ७७ता, (अंगुलिमालासहस्सेहिं दाइज्जमाणे दाइज्जमाणे) रोमांजीमोनी तिमोथी वारंवार हेपाहाता. (दाहिणहत्येणं बहुणं नर-नारीसहस्साणं अंजलिमालासहस्साइं पडिच्छमाणे पडिच्छमाणे) घl & પુરુષો અને સ્ત્રીઓ, તે પુરુષો અને સ્ત્રીઓના હજારો નમસ્કારોની પંક્તિઓને જમણા હાથથી વારંવાર ગ્રહણ કરતા, (भवणपतिसहस्साइंसमइच्छामाणे) रोघरोनी पंतिमाने संधन ४२ता, (तंती-तलताल-तुडिय-गीटवाइयरवेणं महुरेण य मणहरेणं जयजटासद्दयोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे पडिबुज्झमाणे) आयननी અંદર જે વીણા, હાથની તાળિયો અને ભિન્ન-ભિન્ન વાજિંત્રોનું વાગવું, તેથી થતાં મધુર અને મનોહર શબ્દ વડે, વળી લોકોએ કરેલી જે જય જય શબ્દની ઉદ્ઘોષણા, તે વડે મિશ્રિત અતિકોમળ શબ્દ વડે વારંવાર સાવધાન થતા,વળી श्रम भगवान महावीर उपाछ?- (सव्विड्ढीओ) जाहिरायिन्छ ३५ सर्वारनीद्धि, (सव्वजुईए)सर्वधुति भेटले आभूषuहिनी सर्वप्र२नी न्ति अथवा सर्वधुति भेट अथित सवस्तुमोनो संयो, (सव्वबलेणं) डाथी,घोडा प्रमुख सर्व५२नुं सैन्य (सव्ववाहणेणं) , पथ्यर, पाणी प्रभुप सर्व २i पाइन, REFEREFERRESHERE-REL122185338 8 -12- RREN Page #132 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् (સવ્વસમુદ્રĪ) શહેરીઓ વિગેરે સર્વલોકોનો મેળો, (સવ્વારેનં) ઉચિત કરવા રૂપ સર્વપ્રકારનો આદર, (સવ્વવિભૂě) સર્વ સંપત્તિ, (સવ્વવિભૂસા) સમસ્ત શોભા, (સવ્વસંમમેળ) સર્વ સંભ્રમ એટલે આનંદથી થયેલી ઉત્સુકતા, (સવ્વસંગમેળ) સમગ્ર સગાં-સંબંધીઓનો મેળાપ, (સવ્વપાર્જિં) સર્વ પ્રકૃતિ એટલે નગ૨માં નિવાસ કરનારી ક્ષત્રિય-વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજાઓ, (સવ્વનાડËિ) સમગ્ર નાટકો,(સવ્વતાનાàહિં) સર્વ તાલાચો એટલે તાળીઓ વગાડી નાચ કરનારા અથવા તાળી વગાડતા છતાં કથા કહેનારા, (સાવોહેİ) સકળ અંતઃપુર, (સવ્વ-પુ-વત્થગંઘ-મલ્લા-તંગવિભૂસાણ) સર્વ જાતનાં પુષ્પો, વસ્રો, સુગંધી પદાર્થો, માળાઓ અને અલંકારોની શોભા વડે યુક્ત થયા છતાં ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડવનમાં જાય છે. વળી ભગવાન -કેવા છે?- (મતુડિવસવ-મન્નિનાî) સર્વપ્રકારના વાજિંત્રોના શબ્દો અને તેઓની સાથે સંગત થતા જે પ્રતિશબ્દ એટલે પડઘાઓ, તેઓ વડે યુક્ત એવા; વળી ભગવાન કેવા છે ?-(મહા રૅડ્લી) છત્રાદિ રાજચિન્હરૂપ મહાન્ ઋદ્ધિ, (મહા ગુě) મહાધુતિ એટલે આભૂષણાવાદિની મહાકાન્તિ અથવા મહાયુતિ એટલે ઉચિત એવી વસ્તુઓની મોટી રચના, (મહા વભેળું) મોટું સૈન્ય (મહા વામેળું) ઉંટ પાલખી પ્રમુખ ઘણાં વાહન, (મહા સમુવĪ) શહેરીઓ પરિવારાદિ સર્વલોકોનો મોટો સમુદાય, (મહા વતુડિયનનાસમજવ્વવાળં) અને ઉત્તમ વાજિંત્રો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી ભગવાન મહાવીર કેવા છે?- (સંવ-પાવ - પડહ-મે‹િ-) શંખ, ડંકો-નગારું પટહ, નોબત, (જ્ઞજ્ઞરિ-વમુ-િ) ખંજરી, રણશીગું (ડુડુવ∞કુંડુહિનિપાતનાવ વેળું) હુડુક્ક નામનું વાંજિત્ર અને દુંદુભિ નામનું વાજિંત્ર, અને દુંદુભિ નામનું દેવવાદ્યઃ,એ સર્વ વાજિંત્રોના જે ગંભીર આવાજ અને તેઓનો પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત, આવા પ્રકારની અનુપમ ઋદ્ધિથી યુક્ત થઇને દીક્ષા લેવા માટે જતા એવા ભગવંતની પાછળ હાથી ઉપર ચઢેલા મનોહર છત્ર વડે શોભતા, ચામરો વડે વીંઝતા, અને ચતુરંગી સેનાથી પિરવરેલા એવા નંદિવર્ધન રાજા જાય છે. એવી રીતે ઉપ૨ વર્ણવેલા આડંબર વડે યુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીર (ડપુર નાં મડ્યું મોળુંનિઘ્વર) ક્ષત્રિયકુંડપુર નગરના મધ્યભાગમાં થઇને નીકળે છે. (નિમ્નત્તિા) નીકળીને (નેળેવ નાયમંડવળે નાણે) જયાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે, (નેળેવ બોRવરવાદ્યવે) જયાં અશોકનામનું ઉત્તમ વૃક્ષ છે (તેનેવ વાળöફ) ત્યાં આવે છે. ૧૧૫. उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं यवेइ, यवित्ता सीयाओ पञ्च्चोरुहइ पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ करिता छणं भत्तेणं अपाणएणं हत्थुत्ताहि नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूतमादाय एगे अबीए मुन्डे भवित्ता अगाराओ अणगारियं पव्चइए ॥ ५। २०।११६॥ (વળત્તિા) જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે આવીને (બોરવરપાવવTM હે) તે ઉત્તમ અશોક-વૃક્ષની નીચે (સીમાં વેડ્) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિત્તા) સ્થાપન કરાવીને (સીયાઓ પદ્મોહફ) પાલખીમાંથી નીચે ઉતરે છે, (પìહિત્તા) નીચે ઉતરીને (સામેવ) પોતાની મેળે જ (આમરણમલ્લાતંગ× ઓમુણ્ડ) આભૂષણ માળા પ્રમુખ અલંકાર ઉતારે છે. તે આ પ્રમાણે- દીક્ષા લેવાને તત્પર થયેલા શ્રી જિનેશ્વર પ્રભુ આંગળીઓ થકી વીંટીઓ, હાથમાંથી વીરવલય, ભુજા પરથી બાજુબંધ, કંઠ થકી હાર, કાનમાંથી કુંડળ, અને મસ્તક ૫૨થી મુગટ ઉતારે છે. એ સઘળાં આભૂષણોને કુળની મહત્તરા સ્ત્રીએ હંસ લક્ષણ સાડીમાં ગ્રહણ કર્યાં. ત્યાર પછી કુળની મહત્તરા એવી તે સ્ત્રી ‘‘'વાતસમુપને સિ નં તુમે નવા!' ઇત્યાદિ શિખામણરૂપે કહ્યું એટલે-‘પુત્ર! તમે ઇક્ષ્વાકુ નામના ના ઉત્તમ કુળમાં જન્મ્યા છો, તમારું કાશ્યપ નામનું ઉંચુ ગોત્ર છે, જ્ઞાતકુળરૂપી 123 Page #133 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् મમ આકાશમાં પૂર્ણિમાના નિર્મળ ચન્દ્રમા સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રિયના અને ઉત્તમ જાતિનાં ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છો, દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તમારી સ્તુતિ કરી છે, માટે હે પુત્ર! આ સંયમ માર્ગમાં સાવધાન થઈ ચાલજો, મહાત્માઓએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજો, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરજો’” ઇત્યાદિ કહીને પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક તરફ ખસી જાય છે. (ઓમુત્તા) ઉપર પ્રમાણે સર્વ પ્રકારના અલંકાર વિગેરે મૂકીને ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર (સવમેવ પંચમુાિં નોાં રેડ) પોતાની મેળે જ એક મુષ્ઠિ વડે દાઢો-મૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લોચ કરે છે. (રિત્તા) પંચમુષ્ટિ લોચ કરીને (છઠ્ઠેનું મત્તેનું અપાળાં) નિર્જળ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (ત્યુત્તરાહિ નવવત્તેનું નોમુવાળું) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (f વેવદૂત્તમાવાવ) ઇન્દ્રે ડાબા ખભા પર સ્થાપન કરેલું એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરી ને (f) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા એટલે રાગદ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન મહાવીર કેવા?- (બીણ) અદ્વિતીય એવા, એટલેજેમ ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છસો સાથે, અને બાકીના ઓગણીશ તીર્થકો હજાર હજાર સાથે દીક્ષિત થયા તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે દીક્ષિત થયા નહિ, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર (મુંડે મવિજ્ઞા) કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવા રૂપ ભાવથી મુન્ડ થઇને (રો) ગૃહવાસ થકી નીકળી (બળાતાં પae) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા. તેને વિધિ આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ પંચમુષ્ટિ લોચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચ૨વા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્રે વાજિંત્ર પ્રમુખનો કોલાહલ નિવારણ કર્યો. ત્યાર પછી પ્રભુએ ‘‘નમો સિદ્ધાણં' એ પ્રમાણે કહીને ‘“મિ સામા ં સર્વાં સાવનં નોમાં પન્દ્વવામિ ’' ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો, પણ ‘“મંતે’’ એ શબ્દ ન બોલ્યા, કારણ કે તીર્થંકરોનો એવો આચાર છે કે તેઓ સામાયિક ઉચ્ચરતાં ભંતે શબ્દ ન બોલે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચોથુ મનઃ પર્યજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી નંદીશ્વર દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ગયા.૧૧૬ ॥ पञ्चमं व्याख्यानं समाप्तम् ॥ 124 Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉમર મરું રચીવટપૂવૂણમ કે સફર ॥अथ षष्ठं व्याख्यानम् ॥ ત્યાર પછી ચાર જ્ઞાન વડે વિભૂષિત શ્રમણ ભગવાન્ મહાવીર વિહાર માટે બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા. પ્રેમવશ બંધુવર્ગ પણ જ્યાં સુધી પ્રભુ દૃષ્ટિગોચર રહ્યા, ત્યાં સુધી પ્રભુ સામે એકીટસે જોઈ રહ્યો, અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઉભા રહીને ગદ્ગદ કંઠે બોલવા લાગ્યો કે "त्यां विना वीर! कथं व जामो?, गृहेऽधुना शून्यवनोपमाने। જોષ્ટીસુ ન સડડરનો?, માને ન સડથ વો! i ?” “હે વીર! તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ઘરે હવે અમે કેવી રીતે જઇશું? હે બંધુ! તમારા વિના વાર્તાલાપનો આનંદ કોની સાથે કરશું? અને કોની સાથે બેસીને ભોજન કરશું? ૧.” “सर्वेषु कार्येषु च वीर वीरे-त्यामन्त्रणाद् दर्शनतस्तवाऽऽर्य!। प्रेमप्रकर्षादभजाम् हर्ष, निराश्रयाश्चऽथ कमाश्रयामः ? ॥ २॥" હે આર્ય! દરેક કાર્યોમાં વીર વીર કહી તમોને બોલાવીને તમારું દર્શન થતાં અતિશય પ્રેમથી અમે હર્ષ પામતા, પણ હવે તો તમારા વિયોગથી નિરાશ્રિત બની ગયેલા અમે કોનો આશ્રય કરશું? ર.” "अतिप्रियं बान्धव! दर्शनं ते, सुधाञ्जनं भावि कदाऽस्मदक्ष्णोः? ॥ नीरागचित्तो पि कदाचितस्मान् स्मरिष्यासि प्रौढगुणाभिराम !॥३॥" “હે બાંધવ! આંખોને અમૃતના અંજન સરખું અતિપ્રિય તમારું દર્શન હવે અમોને ક્યારે થશે? હે ઉત્તમ ગુણોએ કરીને મનોહર! રાગ રહિત ચિત્તવાળા પણ તમે અમોને કોઇક વખત તો સંભારજો. ૩.” ઇત્યાદિ ગદ્ગદ કંઠે બોલતો અને આંસુડાં પાડતો બંધુવર્ગ કષ્ટથી પાછો ફરી નિસ્તેજ મુખે ઘેર ગયો. પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે ઇન્દ્રાદિ દેવોએ જે ગોશીષચંદનાદિ સુગંધમય ઉત્તમ પદાર્થોથી તથા પુષ્પોથી પૂજયા હતા, તે પદાર્થોની સુગંધી ચાર મહિનાથી પણ વધારે સમય સુધી પ્રભુના પર તેવીજ રહી હતી. આવી અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈને આવેલા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. ચારે તરફ ફેલાઇ રહેલી સુગંધીને લીધે કેટલાક જુવાનિયા ગંધપુટી ભાગવા લાગ્યા, પરંતુ પ્રભુ તો મૌન રહ્યા, તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત સૌંદર્યવાળા અને સુગંધમય શરીરવાળા જોઇને ભોગ પ્રાર્થનાદિ અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, તો પણ પ્રભુતો મેરુની પેઠે નિશ્ચલ રહ્યા, અને સર્વ ઉપસર્ગોને સમભાવપણે સહન કરતા વિચરવા લાગ્યા. હવે વિહાર કરતા પ્રભુ તે દિવસ બે ઘડી દિવસ બાકી રહ્યા ત્યારે કુમાર નામના ગામે પહોંચ્યા અને ત્યાં રાત્રિએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. હવે તે ઠેકાણે કોઇ ગોવાળિયો આખો દિવસ બળદિયા પાસે હળ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોવા માટે ગયો, બળદિયા તો દૂર જંગલમાં ચરવા ચાલ્યા ગયા. ગોવાળિયો ગાયો દોહીને ઘરથી પાછો આવ્યો, અને બળદિયા ન દેખવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે-“હે આર્ય! મારા બળદો કયાં છે પરંતુ પ્રતિમા ધારી પ્રભુ જયારે કાંઈ પણ બોલ્યાં નહિ ત્યારે ગોવાળિયે વિચાર્યું કે બળદિયા સંબંધમાં આ કાંઈ જાણતા નથી. પછી તે ગોવાળિયો બળદિયાની શોધ કરવા આખી રાત જંગલમાં ભટક્યો, છતાં પત્તો લાગ્યો નહિ. હવે બળદિયા - રર રર રર હર + + F125 વરર રશ્કર * કર કર ** ફરે Page #135 -------------------------------------------------------------------------- ________________ १४६६१९५१ श्रीकल्पसूत्रम् આખી રાત્રિ ચરી ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા, અને સ્વસ્થ ચિત્તે વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલો ગોવાળીયો પણ ભટકી ભટકી ત્યાં આવ્યો, અને બળદોને બેઠેલા જોઇ તેણે વિચાર્યું કે, ‘અરે ! આને ખબર હતી, તો પણ મને નકામો આખી રાત્રિ ભટકાવ્યો!' એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડયો. આ સમયે શક્રેન્દ્રને વિચાર થયો કે, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં, એમ વિચારી અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં તો પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગોવાળિયાને જોયો. ઇન્દ્રે તે વૃત્તાંત જાણી તુરત ગોવાળિયાને થંભાવી દીધો, અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી ઇન્દ્ર પ્રભુને વંદન કરી વિનંતી કરી કે, ‘‘હે ભગવન્ આપને બાર વરસ સુધી ઘણાં ઉપસર્ગ થવાના છે, તેથી જો રજા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહ્યું’’. પ્રભુ કાઉસગ્ગા પાળીને બોલ્યા કે, ‘હે દેવેન્દ્ર! એવું કદાપિ થયું નથી, થતું નથી, તેમ થશે પણ નહિ કે, કોઇ પણ દેવેન્દ્ર અથવા અસુરેન્દ્રની સહાયથી તીર્થંકરો કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, અને સિદ્ધિપદને પામે. તીર્થંકરો કદાપિ પરસહાયની અપેક્ષા રાખતા નથી, તેઓ તો પોતાનાજ ઉદ્યમ, બળ, વીર્ય, પુરુષાતન તથા પરાક્રમથી કેવળજ્ઞાન મેળવે છે, અને મોક્ષે જાય છે’’. પ્રભુનાં આવાં વચન સાંભળી ઇન્દ્રને પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો, અને પ્રભુને મરણાંત ઉપસર્ગ થાય તે અટકાવવા માટે બાળ તપસ્યાથી વ્યંતરજાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઇન્દ્ર પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી પ્રભુ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ‘મારે સપાત્ર ધર્મ પ્રરૂપવો, એટલે મારી પછી સાધુઓ પાત્રમાં આહાર કરે એમ સૂચના કરવા માટે પ્રભુએ પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાનથી કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ ‘ગોવાનમ્’ એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ, એ પાંચ દિવ્યો પ્રગટ થયાં. 2 . ત્યાંથી વિહાર કરતાં પ્રભુ મોરાક નામના સન્નિવેશમાં દૂઇજ્જત જાતિના તાપસોના આશ્રમે ગયા. આશ્રમમાં તાપસોનો કુળપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા હાથ પ્રસાર્યા. કુળપતિની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુળપતિએ વિનંતિ કરી કે-‘આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાળ નિર્ગમન કરજો’. જો કે પ્રભુ તો વીતરાગ હતા, પણ તેના આગ્રહથી ત્યાં ચોમાસું રહેવાનું કબૂલ કરી ત્યાંથી બીજી જગોએ વિહાર કરવા લાગ્યા. પ્રભુ ભિન્ન -ભિન્ન સ્થળે વિહાર કરી વર્ષાૠતુ ગાળવા માટે પાછા તે આશ્રમે પધાર્યા, અને પેલા કુળપિતએ આપેલી ધાસની એક ઝૂંપડીમાં રહ્યા, ત્યાં જગંલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો તે તાપસોની ઝૂંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસો લાકડીઓ મારી તે ઘાસ ખાતી ગાયોને હાંકી કાઢી મૂકતા. તાપસોએ જ્યારે ગાયોને હાંકી મેલી, ત્યારે ગાયો જેમાં પ્રભુ રહેતા હતા તે ઝૂંપડીનાં ઘાસને નિઃશંક પણે ખાવા લાગી, છતાં પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાતી ગાયોને જ્યારે ન હાંકી ત્યારે તે ઝૂંપડીના સ્વામી તાપસે કુળપતિ આગળ જઇ રાવ કરી. તેજ વખતે કુળપતિ પ્રભુ પાસે આવી કહેવા લાગ્યો કે -‘ હે વર્ધમાન! પંખીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કરવા સાવધાન હોય છે, તમે તો રાજપુત્ર છો, છતાં શું પોતાના આશ્રયનું પણ રક્ષણ કરવા અસમર્થ છો?’’ સમભાવમગ્ન પ્રભુએ વિચાર કર્યો કે અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે, તેથી સકળ પ્રાણીનું હિત ઇચ્છતા માટે અહીં રહેવું નથી, એમ ચિંતવી પ્રભુએ આ પાંચ અભિગ્રહ ગ્રહણ કર્યા. જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ ૧, હમેશાં પ્રતિમા ધરીને રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, 126 Page #136 -------------------------------------------------------------------------- ________________ *** *****(જીવPસ્વ સમકકમ *** * ** છબસ્થ અવસ્થા સુધી પ્રાયઃ મૌન રહેવું ૪, હાથમાં જ આહાર કરવો ૫. આ પ્રમાણે પાંચ અભિગ્રહ ગ્રહણ કરી વર્ષાકાળમાં અસાડ સુદ પૂર્ણિમાથી આરંભી પંદર દિવસ બાદ પ્રભુએ અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं चीवरधारी होत्था, तेणं परं अचेलए पाणिपाडिग्गहिए समणे भगवं महावीरे साइरेगाई दुवासवासाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजन्ति, तं जहादिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ તિતિરફ, દિયા . દા ૧૧૧૭ / (મને માવં મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (સંવ હિમા) એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય સુધી (વીવરઘારી હત્યા) વસ્ત્રધારી હતા. (તેલં પરં વેપ) ત્યાર પછી અચલક-વસ્ત્ર રહિત હતા, (TITUTUડિmહિ) અને કરપાત્ર-હાથરૂપી જ પાત્રવાળા હતા, પ્રભુનું અચેલકપણું નીચેના વૃતાન્તથી જાણવું પ્રભુ દીક્ષિત થયા પછી વિચરતા છતાં એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીત્યા બાદ દક્ષિણ વાચાલ સન્નિવેશ નજીકમાં સુવર્ણવાલુકા નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, ત્યારે પછવાડે પડી ગયેલા તે દેવદૂષ્ય તરફ પ્રભુ સિંહાવલોકન વડે દૃષ્ટિ કરી આગળ ચાલતા થયા. પ્રભુ એ પછવાડે પડી ગયેલા વસ્ત્ર તરફ શા કારણથી દૃષ્ટિ કરી? તે સંબંધમાં ભિન્ન મત છે. ૧. મમતાથી પ્રભુ એ પાછું જોયું. ૨. તે વસ્ત્ર સારે સ્થાને પડયું કે અયોગ્ય સ્થાને પડયું? તે જોવા માટે પ્રભુ પાછું જોયું. ૩. પ્રભુએ સહસાકારે પાછું જોયું. ૪મારા શિષ્યોને વસ્ત્ર-પાત્ર સુલભ થશે કે દુર્લભ?તેનો નિર્ણય કરવા પ્રભુએ પાછું જોયું, એમ જુદા જુદા આચાર્યો કહે છે. જ્યારે વૃદ્ધ આચાર્યોનો મત છે કે- પોતે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા પ્રભુએ પાછું વળીને જોયું હતું, અને જ્યારે તે વસ્ત્રને કાંટામાં ભરાઈ ગયેલું જોયું ત્યારે તે ઉપરથી પ્રભુએ પોતાનું શાસન ઘણા કંટકવાળું થશે એવો નિર્ણય કર્યો, આવી રીતે ભિન્ન-ભિન્ન મત છે. પ્રભુ નિર્લોભી હોવાથી તે પડી ગયેલો દેવદૂષ્યનો અરધો ભાગ પાછો ન લીધો, પણ પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાનો મિત્ર સોમ નામનો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જ ચાલ્યો આવતો હતો તેણે લઈ લીધો. પ્રભુએ તે દેવદૂષ્યનો બાકીનો અર્ધભાગ તો તેજ બ્રાહ્મણને પહેલાં આપી દીધો હતો, તે વૃત્તાંત-આ પ્રમાણે જાણવો-- જે વખતે પ્રભુ વાર્ષિક દાન દઈ જગતનું દારિદ્રય ફેડતા હતા, તે વખતે દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો, પણ કમનસીબ હોવાથી તે પરદેશમાંથી પણ કાંઇ લાભ મેળવ્યા વગર જ પાછો ઘેર આવ્યો. ગરીબાઈથી સંતપ્ત બનેલી તેની સ્ત્રી તેને બઢવા લાગી કે-“અરે નિર્ભાગ્ય શિરોમણિ! શ્રીવર્ધમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે તો તમે પરદેશ ચાલ્યા ગયા! પરદેશમાં પણ ભટકીને પાછા અત્યારે નિધન જ ઘેર આવ્યા. જાઓ, અહીંથી દૂર ખસો, શું જોઇને મને તમારું મોટું દેખોડોછો? જંગમ કલ્પવૃક્ષ સમાનતે શ્રીવર્ધમા ! પાસે હજુ પણ જાઓ, એ દયાળુ અને દાનવીર છે, માટે જળદી તેમની જ પાસે જાઓ, જેથી દારિદ્રય દૂર થાય. કહ્યું ___ "यैः प्राग् दत्तानि दानानि, पुनातुं हि ते क्षमाः। शुष्कोऽपि हि नदीमार्गः, खन्यते सलिलार्थिभिः ॥१॥" જેમણે પહેલાં દાન આપ્યાં હોય તેઓ ફરીથી પણ દાન આપવાને સમર્થ હોય છે, કારણ કે સૂકાઈ ગયેલા Page #137 -------------------------------------------------------------------------- ________________ ॐ श्रीकल्पसूत्रम् પણ નદીના માર્ગને જળના અર્થી માણસો ખોદે છે, અને જળ મેળવે છે ૧.’’ પોતાની સ્ત્રીના આવાં વચનથી પ્રેરાયેલો તે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો, અને દીનમુખે વિનંતિ કરવા લાગ્યો કે-‘‘હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી આખા જગતનું દારિદ્રય નષ્ટ કર્યું, પરંતુ દુર્ભાગી એવો હું તે અવસરે પરદેશ ગયો હતો. દરાખ વખતે કાગડાની ચાંચ પાકે, તેમ હું પણ અવસર ચૂકવાથી આપના વાર્ષિક દાનનો લાભ ન મેળવી શક્યો, અને જેવો હતો તેવો જ હજુ દરિદ્રી રહ્યો. स्वामिन्! कनकधाराभि-स्त्वयि सर्वत्र वर्षति । अभाग्यच्छत्रसंछन्ने, मयि नाऽऽयान्ति बिन्दवः ॥ १ ॥ “હે સ્વામી! સુવર્ણની ધારાઓથી તમે સર્વત્ર વરસ્યા, છતાં અભાગ્ય રૂપી છત્રથી ઢંકાયેલા મારા ઉપર તે સુવર્ણધારાઓના બિન્દુઓ પણ ન પડયાં. ૧. હે પરમદુઃખ ભંજક! પરદેશમાં ભટકતા પણ મેં કાંઇ ન મેળવ્યું, નસીબ ચારે તરફ ફરી વળ્યું. અને જેવો ગયો તેવો જ પાછો આવ્યો. તો હે કૃપાળુ! પુણ્યહીન, નિરાશ્રય અને નિર્ધન હું જગતને વાંછિત આપનારા આપની પાસે જ શરણાર્થે આવ્યો છું. ઋદ્ધિની નદી વહેવરાવી જગતનું દારિદ્રય ફેડનારા આપની પાસે મારા જેવા એક ગરીબ બ્રાહ્મણનું દારિદ્રય દૂર કરવું શા હિસાબમાં છે? કારણ કે "संपूरिताऽशेषमहीतलस्य, पयोधरस्याद्भूतशक्तिभाजः । किं तुम्बपात्रप्रतिपूरणाय, भवे प्रयासम्य कणोऽपि नूनम् ? ॥ १ ॥” ‘જેણે સમગ્ર પૃથ્વીતળને જળથી ભરી દીધું છે એવા અદ્ભુત સામર્થ્યવાળા મેઘને એક તુંબડું ભરવા શું લેશમાત્ર પણ પ્રયાસ કરવો પડે? ૧.’’ ‘માટે હે કૃપાનિધિ! મને કાંઇ પણ આપો, આપ તો સકળ પ્રાણીઓ ઉપર કરુણાલુ છો માટે આજ્ઞા ધરીને આવેલા આ ગરીબ બ્રાહ્મણ ઉપર કૃપા કરો.’’ આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરુણાલુ પ્રભુએ દેવદૃષ્યનો અરધોભાગ આપ્યો, અને વધેલો અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. અહીં કેટલાક આચાર્યો કહે છે કે- આવા દાનેશ્વ૨ી પણ પ્રભુએ પ્રયોજન વગરના પણ વસ્ત્રનો અર્ધભાગ જ આપ્યો, અને અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો, તે પ્રભુની સંપત્તિમાં થના૨ી વસ્ર-પાત્રની મૂર્છા સૂચવે છે. કોઇ કહે છે કે- કાળના પ્રભાવથી ઋદ્ધિશાળી મનુષ્ય પણ ઉદાર ચિત્તથી ઉચિતપણું નહિ કરે એમ સૂચવ્યું. કેટલાક કહે છે કે-પ્રભુ પહેલાં વિપ્રકુળમાં આવ્યા હતા, તેના સંસ્કારથી પ્રભુએ અર્ધવસ્ત્ર રાખી અર્ધવસ્ત્ર જ આપ્યું. આવી રીતે ભિન્ન-ભિન્ન મત છે. હવે બ્રાહ્મણ તો તે બહુમૂલ્ય વસ્ત્રનો અર્ધભાગ મળવાથી ખુશી થઈ ગયો, અને પ્રભુને વંદન કરી સત્વર પોતના ગામ આવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૃષ્યના છેડા બંધાવવા એક તુણનારને બતાવ્યું, અને કોની પાસેથી કેવી રીતે વસ્ત્ર મળ્યું? તે વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તુણનારે હકીકત ધ્યાનમાં લઇ કહ્યું કે- ‘હે સોમ! જો તું આ વસ્રનો બીજો અરધો ટુકડો લઇ આવે તો બન્ને ટુકડાને એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધો દેખાય નહિ, તેથી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રની કિંમત એક લાખ સોનૈયા ઉપજશે. તે ઉપજેલા ધનમાંથી આપણે બન્ને અર્ધોભાગ વહેંચી લેશું, અને તેથી આપણા બન્નેનું દારિદ્રય નષ્ટ થશે. માટે તું હમણાં જ પાછો પ્રભુ પાસે જા. પ્રભુ તો મમત્વ રહિત અને કરુણાના સાગર છે, તેથી તને બીજો પણ અર્ધભાગ આપી દેશે.’’ આ પ્રમાણે તે તુણનારના વચનથી પ્રેરાયેલો બ્રાહ્મણ ફરીથી પાછો પ્રભુ પાસે આવ્યો, પરન્તુ લજ્જાથી તે અર્ધ વસ્ત્ર માગી શક્યો નહિ, પણ તે અર્ધવસ્ત્ર પડી જાય તો લઇ લઉં, એવી આશાએ પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો. આવી રીતે એક વરસ વીતી જતાં તે અર્ધ વસ્ત્ર પોતાની મેળે પડી ગયું ત્યારે તે ગ્રહણ કરીને ચાલતો થયો. 128 Page #138 -------------------------------------------------------------------------- ________________ અ અઅઅઅ * (શ્રીવDqQણમ મકરસક્ર******* આ પ્રમાણે ભગવંતે સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું, ત્યાર પછી પ્રભુ જીંદગી સુધી અચેલક અને કરપાત્રી રહ્યા. હવે વિહાર કરતાં ભગવાન્ શ્રીમહાવીર કોઈ વખતે ગંગા નદીને કિનારે આવ્યા, ત્યાં ચાલતાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુનાં પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલા જોઈને પુષ્ય નામનો સામુદ્રિક-જ્યોતિષી વિચારવા લાગ્યો કે-“અહો! આ રસ્તે કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, માટે જઈને તેમની સેવા કરું, જેથી મારો મહાન્ અભ્યદય થાય”, એમ ચિંતવી તે પડેલા પગલાને અનુસરે ચાલતો ચાલતો સત્વર પ્રભુ પાસે આવ્યો. પરંતુ પ્રભુને નિર્ઝન્થ જોઈ હતાશ થઈ ગયો, અને વિચારવા લાગ્યો કે-“અરે! હું તો ઘણું દુઃખ વેઠી સામુદ્રિકશાસ્ત્ર ભણ્યો, સામુદ્રિક શાસ્ત્રના કથન મુજબ તો આવા લક્ષણવાળો રાજાધિરાજ ચક્રવર્તી હોઈ શકે, પણ હું તો પ્રત્યક્ષ સાધુ જોઈ રહ્યો છું! આવા ઉત્તમોત્તમ લક્ષણવાળો પણ સાધુ થઇને વ્રતનું કષ્ટ આચરે તો પછી સામુદ્રિક પુસ્તક જળમાં જ બોળવું જોઇએ'. આ પ્રમાણે તે પુષ્પ, સામુદ્રિક શાસ્ત્રને જૂઠું માનતો આમ વિચાર કરી રહ્યો છે, તેવામાં ઇન્દ્ર અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકવાથી તે સંબંધ જાણી તુરત ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે-“હે સામુદ્રિક! ખેદ ન કર, સામદ્રિકશાસ્ત્ર તો સાચું જ છે, પણ તું જ તે શાસ્ત્રના મર્મને બરાબર સમજ નથી. કારણ કે-ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોથી આ મહાપુરુષ ત્રણે જગતને પૂજનીય છે. દેવો અને અસુરોના પણ સ્વામી છે, અને થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી સકળ ઉત્તમ સંપત્તિઓના આશ્રયભૂત એવા તીર્થકર થશે. વળી कायस्वेद-मला-ऽऽमय-विवर्जितःश्वासवायुरपिसुरभिःरुधिरामिषमपिधवलंगोदुग्धसहोदरं नेतुः॥१॥ “સ્વામીની કાયા પરસેવો મેલ અને રોગ રહિત છે, શ્વાસોશ્વાસ પણ સુગંધી છે, રુધિર અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ છે૧.આ મહાત્માના આવા બાહ્ય અને અત્યંતર અગણિત લક્ષણો ગણવાને કોણ સમર્થ છે?” ઇત્યાદિ કહી ઇન્દ્ર પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન કર્યું. ત્યાર પછી ઇન્દ્ર પુષ્પને રત્નો, સુવર્ણ વિગેરે આપી તેને સમૃદ્ધિશાળી કરી પોતાને સ્થાનકે ગયો. પુષ્પ સામુદ્રિક ધાર્યા કરતાં અધિક લાભ મળેલો હોવાથી ખુશ થઈને પોતાને સ્થાને ગયો, અને પ્રભુએ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. (1મને મળવંમવીર) શ્રમણ ભગવાન મહાવીરે (નાફોફંડુવાનસવાડું) દીક્ષા લીધા પછી બાર વરસથી અધિક કાળ સુખી (નવું) હમેશાં (વોદિPIT) કાયાથી શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસિરાવી છે કાયા જેમણે એવા, (વિવાટે) પરિષદોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં તેને ડ્ર વરસTI SUઝન્ત) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? (તંગAI-) તે આ પ્રમાણે-(ફિલ્વા વા) દેવોએ કરેલા, (માણુHI વા) મનુષ્યોએ કરેલા (વિવિસ્વનોળવા વા) અને તિર્યંચોએ કરેલા (પુનોમા વા) લોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકૂલ ઉપસર્ગો, (dડનો વા) પ્રતિલોમ એટલે દેવ મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂલ ઉપસર્ગો, તે (તે સ્પન્ન — 63) નિર્ભયપણે સહન કર્યા. (વન) ક્રોધ -રહિતપણે ખમ્યા, (તિતિવ4) દીનતારહિત (મહિવાસે) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. ૧૧૭. દેવ મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમતાભાવે સહન કર્યા તે આ પ્રમાણે ૨****************129 ******** ******* Page #139 -------------------------------------------------------------------------- ________________ ************ b qખૂણમ અ****** ધનદેવ નામને કોઈ વૈશ્ય પાંચસો ગાડી ભરીને નદી ઉતરતો હતો. નદીમાં કીચડ ઘણો હતો, તેથી તે ધનદેવની પાંચસો ગાડી કીચડમાં ખેંચી ગઈ. દરેક ગાડીએ જોડેલા બળદોએ ઘણું જોર કરવા છતાં કીચડમાં સખત ખેંચી ગયેલી ગાડીઓ બહાર નીકળી શકી નહિ. હવે તેમાં એક બળદ ઘણો જોરાવર ઉત્સાહી અને પાણીદાર હતો, તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ગાડીની ડાબી ધોંસરીએ જોડાઇ, એક પછી એક કરી પાંચસો ગાડી કીચડમાંથી તે એકલાએ બહાર ખેચી કાઢી. પરંતુ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, તેથી તે બળદ અશક્ત થઇ ગયો. બળદને અશક્ત થયેલો જોઈ ધનદેવે નજીકમાં રહેલાં વર્ધમાન નામે ગામમાં જઇ ગામના અગ્રેસરોને બોલાવી તે બળદ સોંપ્યો, અને તે માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા આપી ધનદેવ ચાલતો થયો. બળદના નિભાવ માટે દ્રવ્ય મળવા છતાં ગામના અગ્રેસરોએ બળદની સાર-સંભાળ ન કરી તેથી ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરા કરી મરીને વ્યંતર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયો. તે યક્ષ જ્ઞાનથી પોતાના પૂર્વભવનો સંબંધ જાણી વર્ધમાન ગામ ઉપર અતિશય ક્રુદ્ધ થયો, તેથી તેણે તે ગામમાં મરકી ફેલાવી ઘણા માણસો મારી નાખ્યા. મરકીનો ઉપદ્રવ સખ્ત ફેલાવાથી માણસો એટલા બધા મરવા લાગ્યા કે, મડદાઓને બાળનાર પણ મળે નહિ, તેથી ગામના લોકો મડદાઓને અગ્નિ સંસ્કાર કર્યા વગર જ ગામ બહાર મૂકી દેવા લાગ્યા. આવી રીતે એમને એમ મડદા પડી રહેવાથી ત્યાં અસ્થિ એટલે હાડકાઓનો ઢગ થઇ ગયો, તેથી તે ગામનું નામ “અસ્થિકગ્રામ' એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ ગયું. હવે જે કોઈ થોડા માણસો જીવતા રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. યક્ષે પ્રત્યક્ષ થઇ લોકોને પોતાનું મંદિર અને પોતાની મૂર્તિ કરાવવા જણાવ્યું. મરકીના ઉપદ્રવની શાંતિ માટે ગામના લોકોએ તુરંત મંદિર કરાવી તે મંદિરની અંદર શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી, અને હમેશાં તે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. કોઈ માણસ રાત્રિએ મંદિરમાં રહેતો તો તેને યક્ષ મારી નાખતો. હવે શ્રીમહાવીર પ્રભુએ મોરાક ગામથી વિહાર કરી તે યક્ષને પ્રતિબોધવા માટે-પહેલું ચાતુર્માસ તે શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. ભગવાન જ્યારે ત્યાં પધાર્યા ત્યારે ગામના લોકોએ પ્રભુને કહ્યું કે-“હે ભગવાન! આ યક્ષ રાત્રિએ પોતાના ચૈત્યમાં રહેલાને મારી નાખે છે, માટે આપ અન્ય સ્થળે પધારો'. આ પ્રમાણે લોકોએ કહેવા છતાં કરુણાળુ પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે તે જ ચૈત્યમાં રહેવા લોકો પાસેથી અનુમા માગી ત્યાં જ રાત્રિ રહ્યા. - હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા, ત્યારે તે દુષ્ટયક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવો અટ્ટાહાસ કર્યો, છતાં ધ્યાનમગ્ન પ્રભુ નિશ્ચલ રહ્યા. વીર પ્રભુની ધીરતા દેખી યક્ષ વધારે ગુસ્સે થયો, તેથી અનુક્રમે હાથી, સર્પ અને પિશાચના રૂપ વિક્ર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ તો જરા પણ ક્ષોભ ન પામ્યા. ત્યાર પછી તે યક્ષે પ્રભુને મસ્તક, કાન, નેત્ર, દાંત, પીઠ અને નખ, એ સાતે કોમળ અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી, કે જે એક એક વેદના પણ બીજા મનુષ્યનો પ્રાણ હરી લે, છતાં જરા પણ કંપિત ન થયેલા પ્રભુને જોઇ, તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિ યક્ષને હ્યું કે “અરે અભાગિયા! નીચ કૃત્યની ઈન્દ્રને ખબર પડશે તો તારું સ્થાન ફેંકી દેશે, અને તને રઝળતો કરી મૂકશે'. સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી શૂલપાણિ ભયવિહલ બની ગયો, પ્રભુના ચરણોમાં પડીને કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો, અને પ્રભુને વધારે ને વધારે પૂજવા લાગ્યો. પ્રભુ આગળ મધુર સ્વરે ગાયન ગાવા લાગ્યો, અને વિવિધ પ્રકારે નાચવા લાગ્યો. યક્ષના મંદિરમાં થતું ગાયન અને નાચ સાંભળી ગામના લોકો વિચારવા લાગ્યા કે “યક્ષે તે મહાત્માને મારી નાખ્યા લાગે છે, તેથી ખુશી થયેલો યક્ષ ગાય છે અને નાચે છે. પ્રભુએ તે આખી રાત્રિના ચાર ** *** *** *** **130) અ * ******* Page #140 -------------------------------------------------------------------------- ________________ *************(શ્રીવEWખૂણમ્મ ** *** ****** પહોરમાં કાંઇક ઓછા સમય સુધી અત્યન્ત વેદના સહન કરી, તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઇ. નિદ્રાની અંદર પ્રભુ દસ સ્વપ્ન જોઇને જાગ્યા. સવાર થતાં ગામના લોકો યક્ષના મંદિરમાં એકઠા થયા, તેઓએ પ્રભુને દિવ્ય ગંધ ચૂર્ણ અને પુષ્પોથી પૂજાયેલા જોઈને ઘણો જ હર્ષ પામ્યા, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. તે ગામના લોકો સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર એવા ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે જ્યોતિષી આવ્યા હતા, તેઓએ પ્રભુને વંદન કર્યા બાદ, ઉત્પલ બોલ્યો કે-“હે ભગવન્! આપે રાત્રિને છેડે જે દસ સ્વપ્ન જોયાં છે, તેનું ફળ આપ તો મહાજ્ઞાની હોવાથી જાણો જ છો, તો પણ હું ભક્તિવશ થઇને કહું છું હે નાથ! પહેલા સ્વપ્નમાં આપે તાડપિશાચને એટલે તાડ જેટલા ઊંચા પિશાચને હણ્યો, તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણશો-બીજા સ્વપ્ન આપની સેવા કરતું સફેદ પક્ષી દેખ્યું, તેથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો. ત્રીજે સ્વપ્ન આપની સેવા કરતું વિચિત્ર કોયલપક્ષી જોયું, તેથી આપ દ્વાદશાંગી પ્રરુપશો. ચોથે સ્વપ્ન આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમે સ્વપ્ન સમુદ્ર તર્યા, તેથી આપ સંસારને તરી જશો. છટ્ટે સ્વપ્ન આપે ઉગતો સૂર્ય જોયો, તેથી થોડા જ વખતમાં આપને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. સાતમે સ્વપ્ન આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો તેથી થોડા જ વખતમાં આપની કીર્તિ ત્રણે ભુવનમાં ફેલાશે. આઠમે સ્વપ્ન આપ મેરુ પર્વતના શિખર પર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી દેવો અને મનુષ્યોની સભામાં ધર્મ પ્રરૂપશો. નવમે સ્વપ્ન આપે દેવોથી શોભી રહેલું એવું પા સરોવર જોયું, તેથી ભુવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. પરંતુ તે સ્વામી! દસમાં સ્વપ્નમાં આપે જે સુગંધી પુષ્યમય બે માળાઓ દેખી, તેનો અર્થ હું જાણતો નથી”. તે વખતે પ્રભુએ કહ્યું કે-“ઉત્પલ! દસમા સ્વપ્નમાં મેં જે બે માળાઓ જોઇ, તેથી હું સાધુધર્મ અને શ્રાવક-ધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ”. ત્યાર પછી તે ઉત્પલ નિમિત્તિયો પ્રભુને વન્દન કરી પોતાને સ્થાને ગયો. ત્યાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષપણ એટલે પંદર પદંર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું. તે અસ્થિક ગામથી વિહાર કરીને પ્રભુ મોરાક સન્નિવેશમાં બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પ્રભુનો મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકો આગળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની વાતો કહેવા લાગ્યો. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક વાત સાચી પડવાથી ગામમાં પ્રભુનો મહિમા વધ્યો. તે ગામમાં અચ્છેદક નામે એક જ્યોતિષી રહેતો હતો, પ્રભુનો મહિમા વધતો જોઇ તેને ઈર્ષ્યા આવી, તેથી પ્રભુના મુખદ્વારા બોલાતી સિદ્ધાર્થની વાણીને જૂઠી પાડવા તે સત્વર લોકો સાથે ત્યાં આવ્યો. પછી તે અચ્છેદકે બે હાથની આંગળીમાં ઘાસનું એક તરણું બન્ને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે-“કહો, આ તરણુ મારાથી છેદાશે કે નહિ?”. તેના મનમાં એવું હતું કે આ દેવાર્ય જો તારણું છેદવાનું કહેશે તો નહિ છેદું અને છેદવાનું કહેશે તો છેદી નાખીશ, તેથી તેમની વાણી લોકોમાં જૂઠી પડશે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે, “એ તરણું છેદાશે નહિ'. આ વચન સાંભળી અચ્છેદક આંગળીથી તે તરણું છેદવા તત્પર થયો. હવે આ વખતે ઇન્દ્ર પોતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણાં વીર પ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપયોગમૂકી જોયું તો પ્રભુને મોરાક ગામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા જોયા, અને અછંદકની આવી ચેષ્ટા જોઇ ઇન્દ્ર વિચાર્યું કે-“પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી તેણે તરત જ વડે અચ્છંદકની દસે આંગળી કાપી નાખી, તેથી તૃણ છેડાયું નહિ. પોતાનું કહેલું જૂઠું પાડવા તરકટ રચીને આવેલા અચ્છેદક ઉપર સિદ્ધાર્થ વ્યંતર ઘણો રુષ્ટ થયો, તેથી ગામમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ કરકરે કર (શ્રીવટપૂણમ કે કરે છે કે કરે કે તેની હલકાઇ કરાવવા લોકોને જણાવ્યું કે “આ નિમિત્તયો ચોર છે. લોકોએ પૂછ્યું કે “સ્વામી! તેણે શું અને કોનું ચોર્યું છે?” સિદ્ધાર્થ બોલ્યો કે-“એણે વીરઘોષ નામના નોકરનો દલ પલ પ્રમાણનો વાટકો ચોરીને વીરઘોષના ઘરની પછવાડે પૂર્વ દિશામાં ખજૂરી નીચે દાટ્યો છે. વળી ઇન્દ્રશર્માનો ઘેટો ચોરીને તે ખાઈ ગયો છે, તેની નિશાની એ છે કે, તે ઘેટાનાં હાડકાં પોતાના ઘરની બોરડી નીચે દાટ્યાં છે. વળી આ પાખંડીનું ત્રીજું પણ એક દુશ્ચરિત્ર છે, પણ તે તો મારાથી કહી શકાય એવું નથી, તેની સ્ત્રી પાસે જઈ પૂછશો તો તેની સ્ત્રી જ કહેશે'. કુતૂહલી લોકોએ તુરત જ અચ્છેદકને ઘેર જઇ પૂછયું. અચ્છેદકને પોતાની સ્ત્રી સાથે અણબનાવ રહેતો, વળી તે દિવસે તેણીને મારી હતી, તેથી ક્રોધપૂર્વક બોલી કે-“એ પાપિચ્છનું મોટું પણ જોવા યોગ્ય નથી, કારણ કે તે પોતાની બહેનને પણ ભોગવે છે”. આવી રીતે લોકમાં પોતાની હેલના થવાથી અચ્છેદક ઝંખવાણો પડી ગયો, અને કોઈ પણ માણસ પ્રભુ પાસે નહોતું ત્યારે પ્રભુ પાસે આવી દાનપણે નમીને બોલ્યો કે “હે સ્વામી! આપ તો વિશ્વવંદ્ય હોવાથી જ્યાં જ્યાં આપના ચરણકમળથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં પૂજાઓ છો, પણ હે કરુણાળુ! મારી તો અહીં જ આજીવિકા છે, માટે મેં કરેલો અપરાધ માફ કરો, અને લોકોમાં થતી લઘુતાથી બચાવો”.પ્રભુએ વિચાર્યું કે “અહીં રહેવાથી આને અપ્રીતિ થશે માટે જગતનું ભલું કરવાને ઇચ્છતા માટે અહીંથી વિહાર કરવો શ્રેયસ્કર છે” એમ વિચારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ચંડકોશિયાનો ઉપસર્ગઃ - મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળિયા મળ્યા, તેઓએ કહ્યું કે“હે સ્વામી! આપ જે માર્ગે જાઓ છો તે માર્ગ જો કે શ્વેતાંબીએ પાંસરો જાય છે, પણ રસ્તામાં કનકખલ નામે તાપસીનું આશ્રમસ્થાન આવે છે. ત્યાં હમણાં એક ચંડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્પ રહે છે, તે ઝેરી સર્પ ઘણા માણસોના પ્રાણા હરી લીધા છે, માટે એ સરળ માર્ગ છોડી દઈ આ બીજે માર્ગે જાઓ”. આ પ્રમાણે તેઓએ વાર્યા છતાં કરુણાળુ પ્રભુ ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા તે જ આશ્રમે ગયા. ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. તે સાધુ એક વખતે તપસ્યાને પારણેગોચરી વહોરવા માટે એક શિષ્ય સાથે ગયા. રસ્તામાં ચાલતાં ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી જવાથી ચગદાઈ મરી ગઈ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે હિતચિંતક પેલા શિષ્ય ગુરુને ઈરિયાવહી પડિકમતાં, ગોચરી પડિકમ્મતાં અને સાયંકાળના પ્રતિક્રમણને વિષે, એમ ત્રણ વખત તે દેડકીની વિરાધના સંભારી આપી, ત્યારે તે સાધુ ક્રોધ કરી શિષ્યને મારવા દોડયા, પરન્તુ થાંભલા સાથે અફળાતાં તે તપસ્વી સાધુ કાળધર્મ પામી જ્યોતિષ્ક દેવ થયો. ત્યાંથી આવીને તે આશ્રમમાં પાંચસો તાપસીનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તે તાપસને પોતાના આશ્રમ પર ઘણો મોહ હતો, તેથી કદી કોઈ માણસ આશ્રમમાં ઉગેલા વૃક્ષોના ફળ વિગેરે ગ્રહણ કરતો તો તેના પર ક્રોધ કરી કુહાડાથી મારવા દોડતો. એક વખતે તે પોતાના આશ્રમમાં ફળોને ગ્રહણ કરતા રાજકુમારોને જોઇ તેમને મારવા માટે હાથમાં કુહાડો પકડી દોડતાં ફૂવામાં પડી ગયો, અને ક્રોધના તીવ્ર અધ્યવસાયથી મરીને તેજ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિષ સર્પ થયો. હવે પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભા. પ્રભુને જોઇ ક્રોધથી ધમધમી રહેલો તે ક્રોધી સર્પ સૂર્ય સામી દૃષ્ટિ કરી પ્રભુ સન્મુખ દૃષ્ટિ જવાળા ફેંકવા લાગ્યો, છતાં પ્રભુને નિશ્ચળ જોઈ વધારે ક્રોધ કરી તેણે સૂર્ય સામું જોઇ જોઇને વિશેષ દૃષ્ટિ જવાળા છોડવા માંડી, તો પણ એ જવાળાઓ પ્રભુ ઉપર જળધારા જેવી થઈ ગઈ. આવી રીતે ત્રણ વાર દૃષ્ટિ જવાળા છોડવા છતાં પ્રભુને એકાગ્ર ધ્યાને ઉભા રહેલા જોઈ, પ્રભુનો અલૌકિક પ્રભાવ Page #142 -------------------------------------------------------------------------- ________________ ન જાણતો તે અજ્ઞાની સર્પ વધારે ગુસ્સે થયો, અને પ્રભુને ડસવા લાગ્યો. “મારા તીવ્ર વિષથી આક્રાંત થઇને આ હમણાં પડશે તો હું ચગદાઈ જઈશ' એવા ઇરાદાથી તે સર્પ ડસીને પાછો હટી જતો હતો. પ્રભુના પગે જદે સ્થાને તે ડસતો હતો ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહિ, માત્ર ત્યાંથી ગાયના દૂધ જેવી દૂધની ધારા ઝરતી હતી. સર્પ વિચાર્યું કે “હું જેના સામી દૃષ્ટિ કરું તેને પણ બાળીને ભસ્મ કરી નાખું છું, પણ આને તો ડંખ મારવા છતાં સફેદ રુધિર નીકળ્યું, વળી મારા એકજ ડંખથી ગમે તેવો બલિષ્ઠ માણસ પણ ચક્કર ખાઈને પડી જઈ મરણને શરણ થાય, પણ આ તો ઘણા ડંખ મારવા છતાં વ્યાકુળતા રહિત સ્થિર ઉભા છે!”. આ પ્રમાણે વિસ્મય પામેલો તે સર્પ બિલખો થઇ પ્રભુ સામે જોઈ રહ્યો. પ્રભુની શાંતમુદ્રા જોઈ તેના ક્રોધી નેત્રમાં શાંતિ પ્રસરી. જ્યારે તે કાંઈક શાંત થયો ત્યારે પ્રભુ બોલ્યા કે-“લુઝ યુઝ ચંડકાસિયા! હે ચંડકૌશિક!બુઝ બુઝ”. આ પ્રમાણે પ્રભુના અમૃત સમાન વચન સાંભળી, પ્રભુની શાંતમુદ્રા અને પર્વત સમાન ધીરતા દેખી ઉહાપોહ કરતાં તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કરેલા ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરતો તે સર્પ તુરત પાછો હટી ગયો, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ‘અહો! કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપી કૂવામાં પડતો બચાવ્યો' ઇત્યાદિ શુભ ભાવના ભાવતાં તે સર્વે તે જ વખતે અનશન લઈ લીધું. વિષ વડે ભયંકર એવી મારી દૃષ્ટિ કોઇ ઉપર ન પડો' એમ વિચારને તે સર્પ પોતાનું મસ્તક બિલમાં રાખી સ્થિર રહ્યો. આવી રીતે તે સર્પને સ્થિર દેખી, તે માર્ગે થઈને ઘી, દૂધ વિગેરે વેચવા જતી સ્ત્રીઓએ તે નાગરાજ - સંતુષ્ટ થયેલો જાણી; ઘી, દૂધ વિગેરેથી તેની ભક્તિપૂર્વક પૂજા કરી. સ્ત્રી એ તે સર્પના શરીર પર ચોપડેલા ઘીની સુગંધીથી ત્યાં કીડીઓ એકઠી થઈ ગઈ, અને સર્પને તીક્ષ્ણ ચટકા ભરવા લાગી, છતાં પણ પ્રતિબોધ પામી શુભ ધ્યાનમાં આરુઢ થઇ નિશ્ચળ રહેલો તે સર્પ જરા પણ ચલાયમાન થયો નહિ. આવી રીતે અતિશય વેદના થવા છતાં પોતાના પાપની નિંદા કરતો અને શુભ ભાવના ભાવતો પ્રભુની દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિ વડે સિંચાયેલો તે ચંડકૌશિક સર્પ એક પખવાડિયે મૃત્યુ પામી સહસાર દેવલોકમાં દેવ થયો. ચંડકૌશિક સર્પ ઉપર આવો મહાન ઉપકાર કરી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરવાચાલ નામે ગામમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને અર્ધમાસક્ષપણને પારણે ખીર વહોરવી, તે વખતે “અહો! દાનમ! અહો!દાનમ્' એમ બોલતા દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરી શ્વેતાંબી નગરીમાં પધારેલા પ્રભુનો પ્રદેશી રાજાએ મહિમા કર્યો. ત્યાંથી સુરભિ પુર તરફ જતાં પ્રભુને પાંચ રથ યુક્ત નૈકગોટાના રાજાઓએ વંદન કર્યું. ત્યાર પછી પ્રભુ સુરક્ષિપુર પહોંચ્યા, ત્યાં ગંગાનદીને કાંઠે સિદ્ધયાત્રા નામનો નાવિક લોકોને ગંગાનદી ઉતારવા પોતાની નાવમાં ચડાવતો હતો, પ્રભુ પણ તે નાવ પર ચડ્યા. નાવિક નાવને ચલાવવા માંડયો. હવે આ વખતે ઘુવડ પક્ષીનો શબ્દ સાંભળી એ જ નાવમાં બેઠેલો ફેમિલ નામનો નિમિત્તિયો નાવમાં બેઠેલા બીજો લોકો પ્રતિ બોલ્યો કે- “નદી ઉતરતાં આજે આપણને મરણાંત કષ્ટ થશે, પણ આ મહાત્માના પ્રભાવથી સંકટ નષ્ટ થશે'. હવે ગંગામાં તે નાપ ચાલતાં ચાલતાં અગાધ જળમાં આવ્યું, એવાંમાં સુદંષ્ટ્ર દેવ તે નાવને બૂડાડી દેવા તત્પર થયો. પ્રભુએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો. તે સિંહનો જીવ ઘણા ભવભ્રમણ કરી ભુવનપતિમાં સુદંષ્ટ્ર નામે નાગકુમાર, દેવ થયો. તે પ્રભુને નાવમાં બેઠેલા જોઈ પૂર્વજન્મનું વૈર સંભારી વૈરનો બદલો લેવા માટે નાવને બૂડાવવા તૈયાર થયો. હવે જેવો કે દેવ નાવને બૂડાડવા આદિક વિઘ કરવા લાગ્યો તેવામાં કંબલ અને શંબલ નામ દેવોએ આવી તે વિપ્ન નિવારણ કર્યું. તે બે દેવની ઉત્પત્તિ આ પ્રમાણે છે મથુરા નગરીમાં જિનદાસ નામે શેઠ હતો, તેને સાધુદાસી નામે સ્ત્રી હતી. તેઓ પરમ શ્રાવક હતા. પાંચમા Page #143 -------------------------------------------------------------------------- ________________ વ્રતમાં સર્વથા પ્રકારે ઢોર રાખવાનું તેમણે પચ્ચખાણ કર્યું હતું, તેથી તેઓ એકે પશુ રાખતા નહિ. તેઓ ત્યાં રહેતી એક આહીરણ પાસેથી દૂધ વિગેરે વેચાતું લેતા, તેથી તેણીને સાધુદાસી યોગ્ય પૈસા આપતી, અનુક્રમે તે બન્ને વચ્ચે ગાઢણી પ્રીતિ થઈ. એક વખતે તે આહીરણને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યો, તેથી તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. તેઓએ કહ્યું કે અમે આવી શકશું નહિ, પણ વિવાહમાં જે કાંઇ વસ્તુઓ જોઈએ તે લઇ જાઓ. પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણાં, ધૂપ સુગંધી પદાર્થો વિગેરે ઉત્તમ વસ્તુઓ આપી. તેણે આપેલી દરેક સામગ્રીથી આહીરણને ઘેર વિવાહોત્સવ ઘણો સારો ઘયો, તેથી લોકોમાં તેના વખાણ થવા લાગ્યા. આથી આહેર અને આહીરણ જિનદાસ ઉપર ઘણી ખુશી થઈ, તેઓ અતિમનોહર મજબૂત અને સરખી વયના શંબલ તથા કંબલ નામના ત્રણ ત્રણ વરસના બે વાછડા શેઠને દેવા લાગ્યા. જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઇ જવા ઘણા સમજાવ્યા, છતાં તેઓ પરાણે તેમને દ્વારે બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર્યું કે- “જો આ વાછડાને છોડી મૂકીશ તો લોકો તેમને ખસી કરી ગાડી, હળ વગેરેમાં જોડી દુઃખી કરશે, માટે ભલે મારે ઘેર જ રહ્યા” ઇત્યાદિ વિચારી તે દયાળુ જિનદાસ બન્ને વાછડાનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યો. જિનદાસ આઠમ ચૌદશ વિગેરે પર્વતિથિએ પોસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતો, તે સાંભળી તે સાંભળી તે બળદો ભદ્રક પરિણામી થયા. પછી જે દિવસે શેઠ ઉપવાસ કરે તે દિવસે બળદો પણ ઘાસ પાણી વાપરે નહિ, તે દિવસે તેમને ઘાસ નીરે પણ જ્યારે ખાય નહિ ત્યારે શેઠે વિચાયું કે “આટલા દિવસ તો મેં માત્ર દયાને લીધે આ બળદોને પોષ્યા, પણ હવે તો મારા સાધર્મિક બંધુઓ છે” એમ વિચારી જિનદાસ તેમનું બહુમાન કરવા લાગ્યો, તેને બળદો ઘણા પ્રિય થઇ પડયા. એક વખતે ભંડવરણ નામના યક્ષનો યાત્રોત્સવ આવ્યો, તેથી તે દિવસે જુવાનિયાઓએ વાહનોની વાહનક્રીડા કરવા માંડી.તે ઉત્સવમાં જિનદાસનો એક મિત્ર અતિ બલિષ્ટ અને દેખાવડા તે બળદોને જિનદાસને પૂછ્યા વગર જ લઈ ગયો. તેમણે જન્મથી ધોંસરી પણ જોઇ નહોતી એવા તે અણપલોટ બળદોને પોતાની ગાડીએ જોડી તેણે એક બીજાની સ્પર્ધાથી એવા તો દોડાવ્યા કે વાહનક્રીડા કરનારા દરેક લોકોને ક્ષણવારમાં જીતી લીધા, પણ બહુ દોડવાથી તે સુકોમળ બળદોનાં સાંધા તૂટી ગયા જિનદાસનો મિત્ર કામ પતાવીને બળદોને જિનદાસને ઘેર બાંધી ચાલ્યો ગયો. ભોજન અવસરે જિનદાસ ઘેર આવ્યો. અને બળદોને ઘાસ નીયું તો ઘાસ ખાધું નહિ, પાણી પાવા લાગ્યો તો પાણી પણ પીધું નહિ. બળદોનાં મુખ પહોળા પડી ગયેલા અને શ્વાસ ચડી ગયેલાં જોઇ જિનદાસને પણ દુ:ખ થયું, અને આંખમાં આંસુ લાવી ભક્તપન્માણ કરાવ્યું, નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદોને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. નવા-ઉત્પન્ન થયેલાં તે કંબલ અને શંબલ દેવે અવધિજ્ઞાનથી જોયું તો તીર્થંકર પ્રભુને ઉપસર્ગ થતો દેખ્યો. તે બન્ને દેવ તુરત ત્યાં આવ્યા. એક જણે નાવનું રક્ષણ કર્યું, અને બીજા દેવે પેલા સુદંષ્ટ્રને હરાવી કાઢી મૂક્યો. ત્યાર પછી તે બન્ને દેવ પ્રભુના સત્ત્વ તથા રૂપનું ગાયન કરતા તથા નાચતા અને મહોત્સવ પૂર્વક સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી પોતાને સ્થાને ગયા. પ્રભુનાવમાંથી ઉતરી ત્યાંથી વિહાર કરી રાજગૃહનગરમાં પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં એક શાલવીની શાળાના એક ભાગમાં તે શાલવીની રજા લઈ પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા. હવે મખલિ નામે એક મંખ એટલે ચિત્રકલા જાણનાર ભિક્ષાચાર વિશેષ હતો, તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓ બન્ને ચિત્રપટ હાથમાં રાખી ગુજરાન ચલાવતા હતા. ફરતા ફરતા શરવણ નામના ગામમાં આવ્યા. તે ગામમાં ઘણી ગાયોવાળા કોઈ બ્રાહ્મણની ગોશાળમાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળક ગોશાળામાં જન્મ્યો, તેથી ‘રે રસક્રસ્પર ફર 134 -** --** -રર રર રે Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્પસૂત્રમ્ મમમમમમ તેનું ગોશાળા નામ પડયું. ગોશાળો અનુક્રમે યુવાવસ્થા પામ્યો, અને ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યો. હવે પ્રભુને માસક્ષપણ પૂરું થયું, ત્યારે તે માસક્ષપણને પારણે વિજય નામના શેઠે ફૂર આદિક વિપુલ ભોજનથી વિધિએ કરીને પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે આકાશમાં ‘અહો દાનમ્' એમ ઉદ્ઘોષણાપૂર્વક દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગોશાળે વિચાર્યું કે-“આ મુનિ કોઇ સામાન્ય નથી, કારણ કે તેમને અન્ન આપનારના ઘરમમાં પણ આવી સમૃદ્ધિ થઇ ગઇ, માટે હું તો આ ચિત્રપટનુ પાખંડ છોડી દઇને આ પ્રભાવી મહાત્માનો જ શિષ્ય થાઉં, કારણ કે આવા ગુરુ નિષ્ફળ નહિ થાય''. તે ગોશાળો આમ ચિંતવતો હતો તેવામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. ગોશાળો નમીને બોલ્યો કે-‘‘હે ભગવન્! અત્યાર સુધી અજ્ઞાનથી હું આપનો પ્રભાવ જાણી શકયો નહોતો, પણ આજે મને ખબર પડી કે આપ મહાપ્રભાવી મહાત્મા છો, આજથી હું આપનો શિષ્ય થઇને આપની સાથે જ રહીશ, આપ એક જ મારું શરણ છો’’. પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા, ગોશાળો ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો પોતાની બુદ્ધિથી પ્રભુનો શિષ્ય થઇને રહ્યો. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠ પકવાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના ગૃહસ્થે પરમાન્નાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક સુદ પૂર્ણિમાએ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં પ્રભુને તે ચોથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહોરાવી કરાવ્યું, તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. હવે જ્યારે પ્રભુએ રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાળો ભિક્ષા માટે બહાર ગયો, ભિક્ષા લઇ તે પાછો પેલા શાળવીના મકાનમાં આવ્યો ત્યારે પ્રભુને જોયા નહિ. આખા નગરમાં શોધવા છતાં જ્યારે પ્રભુ મળ્યા નહિ ત્યારે તે ગોશાળો પોતાનાં ઉપકરણ બ્રાહ્મણોને આપી દઇ, દાઢી મૂંછ મુંડાવી, મસ્તક મુંડાવી ત્યાંથી ફરતો ફરતો કોલ્લાક ગામ આવ્યો. ત્યાં પ્રભુને દેખી બોલ્યો કે-“હે પ્રભુ! અત્યાર સુધી હું ગૃહસ્થ જેવો હોવાથી આપની દીક્ષાને યોગ્ય નહોતો, પણ હવે તો ઉપકરણોને છોડી દઇ નિઃસંગ થયો છું, માટે હવેથી મને આપની દીક્ષા પણ હો, હે સ્વામી! મને શિષ્ય તરીકે સ્વીકારો’. આ પ્રમાણે કહી ગોશાળો પ્રભુ સાથે રહ્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાળો પણ સાથે જ ચાલ્યો. માર્ગમાં કેટલાક ગોવાળિયા માટીની મોટી હાંડીમાં ખીર રાંધતા હતા, તે જોઇ ગોશાળાએ પ્રભુને કહ્યું કે-‘હે સ્વામી! અહીં થોડી વાર વિશ્રાંતિ લઇએ મને તો કડકડતી ભૂખ લાગી છે, માટે આ ખીર ખાઇને આગળ ચાલીએ' . સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે-‘એ હાંડી ફૂટી જશે’. ગોશાળાએ તુરત ગોવાળિયો પાસે જઇ તે હકીકત નિવેદન કરી, તે સાંભળી ગોવાળિયાઓએ ખીર રાંધતાં તે હાંડીનું ઘણા યત્નથી રક્ષણ કર્યું, છતાં દૂધમાં ચોખા નાખવા જોઇએ તે કરતાં ઘણા વધારે નાખેલા હોવાથી તે ફૂલ્યા, એટલે હાંડી ફૂટી ગઇ. તે જોઇ ગોશાળાએ ‘યદ્ માાં તવ્ મવલ્હેવ-જે થવાનું હોય તે થાય જ છે ’’ એ પ્રમાણે નિયતિવાદ સ્વીકાર્યો. પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા, ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓના બે પાડા હતા. પ્રભુ નંદના પાડામાં ગોચરી ગયા, નંદે પ્રભુને ભક્તિથી ઉત્તમ ભોજન વહોરાવ્યું. ગોશાળો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો, ઉપનંદે તેને વાસી અન્ન આપ્યું. વાસી અન્ન મળવાથી ગોશાળાને ઘણો ગુસ્સો ચડ્યો, અને શાપ દીધો કે-“જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આનું ઘર બળી જાઓ!’’. પ્રભુનું નામ લઇને આપેલો શાપ પણ નિષ્ફળ ન થવો જોઇએ' એમ વિચારતા એક નજીકમાં રહેલા દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા, ત્યાં બે બેમાસી તપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા. છેલ્લા બે માસક્ષપણનું પારણું પ્રભુ ચંપાનગરની બાહર કરીને કાળા નામના સન્નિવેશમાં પધાર્યા, 135 Page #145 -------------------------------------------------------------------------- ________________ - ~ ***(શીવBqQHD + ********** અને ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે ગામના જાગીરદારનો સિંહ નામનો યુવાન પુત્ર વિદ્યુમ્નતી નામની દાસી સાથે રતિક્રીડા કરવા રાત્રિએ એ જ શૂન્ય ઘરમાં આવ્યો. ગાઢ અંધારામાં કોઇ ન જણાવાથી તેણે દાસી સાથે રતિક્રીડા કરી, તે જોઈ ગોશાળો હસવા લાગ્યો, પોતાનો અનાચાર છુપાઇને જોઇ હસતા ગોશાળા પર ક્રોધ કરી સિંહ તેને મારવા લાગ્યો, ગોશાળો રાડો પાડવા લાગ્યો, ત્યારે સિંહે તેને છોડયો. ત્યાર પછી ગોશાળાએ પ્રભુને કહ્યું કે “હે સ્વામી! મને એકલાને તેણે આટલો બધો માર માર્યો! છતાં આપે તેને કેમ વાર્યો નહિ?”. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે-“તારે કોઈની મશ્કરી ન કરવી જોઇએ, ગંભીરતા રાખવી જોઇએ, હવે કોઇની મશ્કરી કરીશ નહિ. ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઇ કોઈ શૂન્ય ઘરમાં કાઉસધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈ ગોશાળ હાંસી કરી, તેથી તેણે ત્યાં પણ પ્રથમની પેઠે ઘણો માર ખાધો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુમારક સન્નિવેશ ગયા, ત્યાં ચંપકરણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત વિચરતા તે જ ગામમાં કૂપનય નામના કુંભારની શાળામાં રહેતા હતા. ગોશાળાએ ગામમાં તે સાધુઓને જોઇ પૂછયું કે- ‘તમે કોણ છો?” તેઓ બોલ્યા કે, “અમે નિગ્રંથ છીએ.” ગોશાળાએ કહ્યું કે- “અરે!! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં? મારા ધર્માચાર્યમાં અને તમારામાં મેરુ સરસવ જેટલો તફાવત છે'. તે સાધુઓ શ્રી મહાવીર જિનેશ્વરને જાણતા નહોતા. તેથી બોલ્યા કે, “જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્યનું તપતેજ હોય, તો તેના પ્રભાવથી તમારો આશ્રમ બળી જાઓ”. તે સાધુઓએ કહ્યું કે-અમે શાપથી ડરતા નથી, તારા વચનથી અમારું આશ્રય સ્થાન બળવાનું નથી, પ્રભુનું નામ લઇ પોતે શાપ આપવા છતાં જ્યારે સાધુઓનું આશ્રયસ્થાન નબળ્યું, ત્યારે વીલખો થઇ ગોશાળો પ્રભુ પાસે આવીને સર્વ વૃત્તાંત નિવેદન કરી બોલ્યો કે-“હે સ્વામી! મેં આપના નામથી શાપ આપવા છતાં તે સાધુઓનો ઉપાશ્રય ન બળ્યો તેનું શું કારણ?” સિદ્ધાર્થે કહ્યું કે-“અરે મૂર્ખ! તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો છે, તે સાધુઓ કે તેમનું સ્થાન શાપથી ન બળે'. હવે રાત્રિએ મુનિચંદ્ર સૂરિ જિનકલ્પની તુલના કરતા ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરી રહ્યા. પેલો કૂપનય કુંભાર મદિરાપાન કરી ધૂમતો ઘૂમતો ત્યાં આવ્યો, તેણે મદિરાના કેફમાં આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ. તેણે જાણ્યું કે આ કોઈ ચોર ઉભો છે, તેથી તે કુંભારે આચાર્યને ગળેથી પકડી શ્વાસ વગરના કરી દીધા, છતાં તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા.દેવોએ તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો, તે જોઈ ગોશાળો બોલ્યો કે-“અહો! તે સાધુઓનાં ઉપાશ્રય બળી રહ્યો છે! પણ સિદ્ધાર્થે સત્ય હકીકત નિવેદન કરી ત્યારે ગોશાળો ત્યાં જઈ સૂઈ રહેલા તે સાધુઓને તિરસ્કારી પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા, ગોશાળો પણ સાથે હતો. ત્યાં પ્રભુને અને ગોશાળાને રાજ્યની છૂપી બાતમી લઇ જનારા જાસૂસ જાણી તેમને કોટવાળો હેડમાં નાખવા લાગ્યા. પહેલાં ગોશાળાને હેડમાં નાખ્યો, પ્રભુને હજુ હેડમાં નાખ્યા નહોતા, તેવામાં ત્યાં ઉત્પલ નિમિત્તિયાની સોમા અને જયંતી નામની બે બહેનો કે જોઓ સંયમ પાળવાને અસમર્થ થઈ છતાં પાછળથી સંન્યાસિની થઈ હતી તેઓએ પ્રભુને જોઇને તથા ઓળખીને કોટવાળો પ્રત્યે કહ્યું કે- “અરે મૂર્ખા! તમે શું કરવાને ઇચ્છો છો? તમે શુ આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ છે એમ જાણતા નથી?” કોટવાળોએ આવાં વચનો સાંભળી ભય પામી પ્રભુને મૂકી દીધા, અને પોતાના અપરાધની ક્ષમા યાચવા લાગ્યા. ત્યાર પછી તેઓએ ગોશાળાને પણ પ્રભુનો શિષ્ય જાણી છોડી મૂક્યો. **** ***********136 *** ** ***** Page #146 -------------------------------------------------------------------------- ________________ અ મ (શ્રીeqખૂણમ કર કર કરે છે અકસ્મ ત્યાંથી વિહાર કરી પ્રભુ પૃષ્ઠચંપા નગરીમાં પધાર્યા. પ્રભુએ ત્યાં ચોમાસી તપ વડે તે ચોથું ચાતુર્માસ નિર્ગમન કરી - પૃષ્ઠચંપાની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કામંગલ નામના સન્નિવેશમાં ગયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરીની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ભોજન સમયે ભિક્ષા માટે જતા ગોશાળાએ પ્રભુને પૂછ્યું કે-“સ્વામી! આજે મને કેવો આહાર મળશે?”. સિદ્ધાર્થે કહ્યું કે“આજે તો તુ મનુષ્યનું માંસ ખાઈશ”. ગોશાળાએ વિચાર કર્યો કે- “જ્યાં માંસની ગંધ પણ ન હોય તેને સ્થાને આજે ભિક્ષા લેવી'. આ પ્રમાણે નિશ્ચય કરી સાવધાન થઈવૈશ્યોને જ ઘેર ભિક્ષા માટે ફરવા લાગ્યો. હવે તે નગરીમાં પિતૃદત્ત નામે વૈશ્ય હતો, તેને શ્રીભદ્રા નામે સ્ત્રી હતી. શ્રી ભદ્રાને મરેલા જ બાળક અવતરતાં, તેથી તેણીએ શિવદત્ત નામના નિમિત્તિયાને આ દોષ નિવારવાના ઉપાય પૂછયો. શિવદત્તે કહેલું કે “જ્યારે તને મરેલ સંતાન જન્મે, ત્યારે તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી દઈ કોઈ ભિક્ષુકને આપજે, તેમ કરવાથી તને જીવતા બાળક અવતરશે". હવે શ્રીભદ્રાને તે જ દિવસે મરેલું બાળક અવતરેલું, તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી તૈયાર રાખ્યું હતું. ગોશાળો ફરતો ફરતો ત્યાં આવ્યો, વાટ જોઇને બેઠેલી તેણીએ તુરત ઉભા થઇ તે દૂધપાક ગોશાળાને આપ્યો, અને “આ સાધુને માંસની ખબર પડતાં શાપ આપશે તો ઘર બાળી નાખશે.” એવા ભયથી તેણીએ ગોશાળો ગયો કે તુરત ઘરનું બારણું ફેરવી નાખ્યું. ગોશાળો તે દૂધપાકને શુદ્ધ જાણી ખાઈ ગયો, અને પ્રભુ પાસે આવી વૃત્તાંત નિવેદન કર્યું. પણ સિદ્ધાર્થે તે દૂધપાક સંબંધી મૂળ વાત કહી જણાવી, ત્યારે ગોશાળએ નિર્ણય કરવા મુખમાં આંગળી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું. દૂધપાક સાથે માંસ ભેળવી પોતાને ઠગનારી તે બાઈ ઉપર ગોશાળાને ગુસ્સો ચડયો, અગે શાપ આપી તેણીનું ઘર બાળી નાખવા તુરત ત્યાં આવ્યો, પણ બારણું ફેરવી નાખેલું હોવાથી ઘર ઓળખી શક્યો નહિ. પછી ગોશાળો બોલ્યો કે “જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આ પાડો બળી જાઓ”. સાનિધ્યમાં રહેલા વ્યંતરોએ પ્રભુનું માહાત્મ અન્યથા ન થાઓ', એમ વિચારી તે આખા પાડાને બાળી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હરિદ્ર વૃક્ષ નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલો, પણ સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પોતપોતાને રસ્તે ચાલતા થયા. અગ્નિ ધીરે ધીરે ફેલાતો પ્રભુ પાસે આવ્યો, છતાં કર્મરૂપ ઇંધનને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા થકા પ્રભુ જરા પણ ખસ્યા નહિ, તેથી તે અગ્નિથી પ્રભુના પગ દાઝયા. ગોશાળો તો અગ્નિ દેખી નાસી ગયો!, અને અગ્નિ ઓલવાઈ ગયા પછી પાછો પ્રભુ પાસે આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ બંગલા નામના ગામે આવ્યા, અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં કૌતુકી ગોશાળો આંખના વિકારો કરી ગામના બાળકોને બીવરાવવા લાગ્યો, તે જોઈ ભયભીત બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યો, અને ગોશાળાને ઘણો માર મારી મુનિ પિશાચ વિગેરે તિરસ્કારના શબ્દો કહી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ આવર્ત ગામ પધાર્યા, અને ત્યાં બળદેવ મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગોશાળા બાળકોને બીવરાવવા મુખનાવિકાર કરવા લાગ્યો, તે જોઈ ભયવિહ્વળ બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, તેઓએ મુખના ચાળા કરતા ગોશાળાને ગાંડો ભિક્ષુક સમજી, “આવા ગાંડા માણસને મારવાથી શું? માટે આવા શિષ્ય ને નિષેધ ન કરતાં તેના ગુરુને જ મારીએ” એમ વિચારી તે દુર્બદ્ધો જેવા પ્રભુને મારવા તૈયાર થયા, તેવામાં બળદેવની મૂર્તિએ જ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. તે જોઈ આશ્ચર્યચકિત થયેલા તેઓ ૨ * અને *રઅર 137રર રરર * હરીફર કરે છે ફકર છે Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને અલૌકિક મહાત્મા જાણી પોતાનો અપરાધ ખમાવતા પ્રભુને ચરણે પડ્યા. ત્યાં વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશ ગયા, ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતું દેખી ‘ભોજન તૈયાર થવાને હવે કેટલી વાર છે?” તે તપાસવા ગોશાળો છાનોમાનો લપાઇને નીચો વળી વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચોરની ઘણી રંજાડ હતી, તેથી લપાઇને વારંવાર જોતા ગોશાળાને ચોર જાણી લોકોએ પકડીને માર્યો. તેથી ક્રોધાવેશમાં આવેલા ગોશાળાએ શાપ દીધો કે-“મારા સ્વામીનું તપતેજ હોય તો આ માંડવો બળી જાઓ”. પ્રભુનું નામ લઇ શાપ આપેલો હોવાથી પ્રભુના ભક્ત વ્યંતરોએ તે માંડવો બાળી નાખ્યો. ત્યાંથી પ્રભુ કલબુકા નામના સન્નિવેશમાં પધાર્યા, ત્યાં મેઘ અને કાળહસ્તી નામના બે ભાઇ પર્વતના રક્ષક તરીકે અધિકારી હતા. કાળહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાળાને ચોર જાણી પકડ્યા, અને પોતાના ભાઇ મેઘને સોંપ્યા. મેઘ પહેલાં સિદ્ધાર્થ રાજાનો નોકર હતો, તેણે પ્રભુને ઓળખ્યા, અને પોતાના ભાઇએ કરેલો અપરાધ ખમાવી પ્રભુને તથા ગોશાળાને છોડી મૂક્યા. તે કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ ક્લિષ્ટકર્મોની નિર્જરા કરવા માટે દેશમાં ગયા તે દેશના લોકો ક્રૂર સ્વભાવી હતા, તેથી પ્રભુએ ત્યાં ઘોર ઉપસર્ગો સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. તે દેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકળશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા, રસ્તામાં બે ચોર મળ્યા, તેઓ પ્રભુને દેખી અપશુકન થયું જાણી તલવાર ઉગામી પ્રભુને હણવા દોડ્યા, તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી હણવાદોડેલા ચોરોને જાણી વજ વડે મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા, ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને ચોમાસી તપ કર્યો. ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરીને પ્રભુ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય નંદિષેણ નામના બહુશ્રુત વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત આવ્યા હતા. ગોશાળાએ જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યોનો તિરસ્કાર વિગેરે કર્યું હતું તેમ આ નંદિપેણ આચાર્યના શિષ્યોને પણ તિરસ્કાર વિગેરે કર્યું. રાત્રિએ નંદિષેણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વખતે ચૌકી કરવાને નિકળેલા તે ગામના કોટવાળના પુત્રે ચોરની ભ્રાંતિથી તે આચાર્યને ભાલાથી હણ્યા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતા તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાંગયા. મૌન ધરીને રહેલાં પ્રભુને ત્યાંના અધિકારીઓએ ગુપ્ત જાસૂસ જાણી ગોશાળા સાથે પકડયા. તે ગામમાં વિજયા અને પ્રગલ્યા નામની બે સંન્યાસિની રહેતી હતી. તેઓ બન્ને પ્રથમ તો શ્રી પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધવીઓ હતી, પણ સંયમ ન પાળી શકવાથી પાછળથી સંન્યાસિની થઇ હતી. તે વિજયા અને પ્રગભાએ પ્રભુને ઓળખી અધિકારીઓને કહ્યું કે “અરે મૂર્ખા! આ સિદ્ધાર્થરાજાના પુત્ર જગત ઉદ્ધારક ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભ છે. ઇન્દ્રને પણ પુજનીય આત્માને પકડવાથી તમને કેવા અનર્થ ભોગવવા પડશે એ શું તમે નથી જાણતા? માટે હવે તેમને જલદી છોડી મૂકો”. આવાં વચન સાંભળી ભયભીત બનેલા તેઓએ ગોશાળા સહિત પ્રભુને તુરત છોડી મૂક્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા, ત્યારે ગોશાળો બોલ્યો કે-“હે સ્વામી! મને લોકો માર મારે છે, છતાં આપ તો મૌન રહી કોઈને વારતા પણ નથી, માટે હું આપની સાથે નહિ આવું”. એમ કહી ગોશાળો ત્યાંથી છૂટો પડી બીજે માર્ગે ચાલ્યો, અને પ્રભુ વૈશાલીને માર્ગે ચાલ્યા. ગોશાળાને માર્ગમાં પાંચસો ચોર મળ્યા, તેઓએ “મામો! મામ! કહી વારા ફરતી ગોશાળાના ખભા ઉપર બેસી તેને એવો તો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. આથી ગોશાળો ખિન્ન થઈ વિચાર કરવા લાગ્યો કે - “આ કરતાં તો (************ **138 ***************** Page #148 -------------------------------------------------------------------------- ________________ માં શ્રીરત્વસૂત્રમ્ સ્વામી સાથે જ રહેવું સારું છે' એમ વિચારી પ્રભુની શોધ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા, ત્યાં એક લુહારની શાળા ખાલી દેખી લોકોની આજ્ઞા લઇ તેમાં પ્રતિમાધ્યાને રહ્યા. તે શાળાનો સ્વામી લુહાર છ મહિના રોગથી પીડાઇ સાજો થયો હતો, તેથી તે જ દિવસે લોઢું ઘડવાનાં હથિયાર લઇ પોતાની શાળામાં આવ્યો. ત્યાં પ્રભુને જોઇ અપશુકન થયેલું જાણી ઘણ વડે પ્રભુને હણવા તૈયાર થયો, તે વખતે અવધિજ્ઞાન વડે ઇન્દ્રે જાણી તુરત ત્યાં આવી તે જ ઘણ વડે લુહારને મારી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક નામના સન્નિવેશમાં ગયા ત્યાં ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહેલા પ્રભુનો વિભેલક નામના યક્ષે મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા, અને ત્યાં ઉદ્યાનને વિષે મહા મહિનાની કડકડતી ટાઢમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી, તે વિજયવતી મરીને ઘણા ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઇ હતી. તે વ્યંતરીએ પ્રભુને દેખી પૂર્વભવનું વૈર સંભારી વૈરનો બદલો લેવા તાપસીનું રૂપ વિકુલ્યું, અને જટામાં હિમ જેવું ઠંડુ જળ ભરી તે પ્રભુના શરીર પર છાંટવા લાગી. તે જળ વડે પ્રભુને એવો તો શીત ઉપસર્ગ કર્યો કે બીજો માણસ તો તે ઠંડીથી ઠરી જાય. આવી રીતે આખી રાત્રિ તે ઉપસર્ગ કરવા છતાં પ્રભુને નિશ્ચળ દેખી વ્યંતરી શાંત થઇ, અને વૈર છોડી પ્રભુની સ્તુતિ કરવા લાગી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છટ્ઠ તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા, ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે આત્માને ભાવતા છતાં છઠ્ઠું ચોમાસું રહ્યા. ત્યાં ગોશાળો પ્રભુને શોધતો ફરી ફરીને પાછો છ મહિને આવીને મળ્યો. પ્રભુએ ચોમાસી તપનું પારણું નગરીની બાહર કરી ૠતુબદ્ધ એવા મગધદેશમાં ઉપસર્ગ રહિતપણે વિચરવા લાગ્યા. મગધદેશમાં આઠ માસ ઉપસર્ગ રહિત વિચરી શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર આલંબિકા નગરીએ ચાતુર્માસ કરવા પધાર્યા, ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચાતુર્માસ પૂરું કરી તે નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુંડગ સન્નિવેશમાં વાસુદેવના ચૈત્યમાં પ્રતિમાધ્યાને રહ્યા. કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરી મર્દન ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાળાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરાપણ ચલાયમાન ન કરી શકવાથી તે વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ લોહાર્ગલ ગામ પધાર્યા, ત્યાં રાજ્ય કરતા જિતશત્રુ ગામના અમલદારોએ મૌનધારી પ્રભુને તથા ગોશાળાને ખાનગી જાસૂસ જાણી પકડી રાજા પાસે લઇ ગયા. ત્યાં પ્રથમથી આવેલો ઉત્પલ નિમિત્તિયો પ્રભુને ઓળખી તુરત ઉભો થઇ ગયો, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કરી રાજાને હ્યું કે-રાજ! આ જાસૂસ નથી, પણ સિદ્ધાર્થરાજાના પુત્ર । શ્રીવર્ધમાન સ્વામી છે. રાજાએ આ હકીકત સાંભળી તુરત પ્રભુને તથા ગોશાળાને મુક્ત કર્યા, અને પોતાનો અપરાધ ખમાવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટ મુખનામના ઉદ્યાનમાં શ્રીમલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કોઇ પ્રદેશમાં પ્રભુ પ્રતિમાધ્યાને રહ્યા. આ અરસામાં તે નગરનો વર્ગ્યુર નામનો શ્રાવક શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો, તે વખતે ઈશાનેન્દ્ર શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આવેલો, તેણે વન્ગ્યુર શેઠને પૂજા કરવા જતો જોઇ કહ્યું કે -‘હે વર્ગુર! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ કેમ જાય છે? આ છેલ્લા તીર્થંકર શ્રીમહાવીર પ્રભુ છે તેઓ છદ્મસ્થપણે વિચરતા અહીં મગ 139 Page #149 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् પ્રતિમાધ્યાને રહ્યા છે.’’ તે સાંભળી વગ્ગર શેઠ તુરત પ્રભુ પાસે આવ્યો, અને અજ્ઞાનતાથી થયેલા અપરાધનું મિથ્યાદુષ્કૃત દઇ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી તે વગ્યુર શ્રાવક ઉદ્યાનમાં જઇ શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયો, ઇન્દ્ર પણ પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહા૨ કરી પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના જ પરણેલા લાંબા લાંબા દાંતવાળા બહુ-વરને સન્મુખ આવતા જોઇ ગોશાળાએ મશ્કરી કરી કે'तत्तिल्लो विहिराया, जाणइ दूरे वि जो जहिं वस । जं जस्स होइ जुग्गं, तं तस्स विइज्जयं देइ ॥ १ ॥ " ‘અહો! વિધિરાજ કુશળ છે કે, જે જ્યાં દૂર પણ વસ્તુ હોય તેને ધ્યાનમાં રાખે છે, અને જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે.૧, અહો જુઓ તો ખરા! આ બન્નેના દાંત અને પેટ કેવા મોટા છે! વાંસામાં તો ખૂંધ નીકળી છે, નાક પણ ચીબું છે!, વિધાતાએ સરખી જોડી ઠીક મેળવી દીધી છે આ પ્રમાણે વારંવાર મશ્કરી કરતા ગોશાળાને પકડીને તે વહુ-વર સાથેના માણસોએ ખુબ માર્યો, અને મજબૂત બંધનથી બાંધીને વાંસના જાળામાં ફેંકી દીધો. પરંતુ પાછળથી પ્રભુનો છત્રધર સમજી તેઓએ બંધન છોડી ગોશાળાને મુક્ત કર્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા ગોભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી પ્રભુએ આઠમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કર્યુ, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે- ‘‘મારે હજા ઘણાં કર્મ નિર્જરવાનાં છે, તેથી ચીકણા કર્મનો ક્ષય ક૨વા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિમાં વિચરવાની જરૂર છે, અને ઘણા ઉપસર્ગ વજ્રજભૂમિમાં થશે. એમ વિચારી પ્રભુ ત્યાંથી વિહાર કરી વજભૂમિમાં ગયા. તે દેશમાં પરમાધાભી જેવા ક્રૂર મ્લેચ્છોએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, પરન્તુ ‘આ ઉપસર્ગોથી કર્મનો ધ્વંસ થાય છે' એમ વિચારતા પ્રભુ તે મ્લેચ્છોને બંધુથી પણ અધિક માનતા. પ્રભુ તે જ ભૂમિમાં નવમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કરી તે ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યા. ત્યાં ચોમાસામાં નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત કર્યું. ત્યાંથી વિહા૨ ક૨ી પ્રભુ સિદ્ધાર્થપુરે આવ્યા, ત્યાંથી કૂર્મગામ તરફ જતાં રસ્તામાં ગોશાળાએ તલનો છોડવો જોઇ પ્રભુને પૂછ્યું કે- ‘હે પ્રભુ! આ છોડવો ફળશે કે નહિ? ’ પ્રભુએ કહ્યું કે-‘ફળશે, આ છોડવાને સાત ફૂલ લાગ્યા છે, તે સાતે ફૂલના જીવ મરીને આજ છોડવાની શીંગમાં સાત તલ થશે.' આ પ્રમાણે પ્રભુએ કહેલું વચન જુરૂં પાડવા ગોશાળાએ તે છોડવાને મૂળમાંથી ઉખેડી એક તરફ ફેંકી દીધો. તે વખતે નજીકમાં રહેલા વ્યંતરીએ ‘પ્રભુની વાણી અસત્ય ન થાઓ’ એવું ધારીને ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં પડેલા તે છોડનું મૂળિયું કોઇ ગાયની ખરીથી દવાઇ જમીનમાં પેસી ગયું, અને ધીરે ધીરે તે છોડવો હતો એવો થઇ ગયો. પ્રભુ ત્યાંથી ચાલતા કૂર્મગામ પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામનો તાપસ મધ્યાહ્ન સમયે બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ રાખી, જટા છૂટી મૂકી સૂર્યની આતાપના લઇ રહ્યો હતો, અને સૂર્યના સખ્ત તાપને લીધે તેની જટામાંથી જમીન પર ખરી પડતી યૂકાઓ એટલે જુઓને વીણી વીણીને તાપસ પાછો પોતાની જટામાં નાખતો હતો. આવું દુઃસહ અનુષ્ઠાન કરી રહેલા તે તાપસની જટામાં ઘણી જૂ દેખી ગોશાળો તે તાપસને ‘ચૂકાશય્યાતર’ એ પ્રમાણે કહી તેની વારંવાર મશ્કરી કરવા લાગ્યો. તેથી તાપસે ક્રોધાયમાન થઇ ગોશાળા ઉપર તેજોલેશ્યા મઠ્ઠી, તાપસે મૂકેલી તેજોલેશ્યાથી ગોશાળો ભસ્મીભૂત થઈ જાત, પણ કરુણાસાગર પ્રભુએ તુરત શીતલેશ્યા મૂકી, તેથી જળ વડે અગ્નિની જેમ તે તેજોલેશ્યા શમી ગઇ, આવી રીતે પ્રભુએ ગોશાળાને બચાવી લીધો. પ્રભુની અલૌકિક 140 Page #150 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् શક્તિ જોઇ વૈશ્યાયન વિસ્મય પામ્યો, અને નમ્રતાથી બોલ્યો કે-‘હે ભગવાન્! મેં આપનો આવો પ્રભાવ જાણ્યો નહોતો, માટે મારા વિપરીત આચરણની ક્ષમા કરો’. આ પ્રમાણે કહી તે તાપસ ગયા પછી ગોશાળે પ્રભુને પૂછ્યું કે- ‘હે ભગવાન! આ તેજોલેશ્યાલબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય?” સર્પને દૂધ પાવા પેઠે ગોશાળાને તેજોલેશ્યાની વિધિ શીખવાડવાથી ભવિષ્યમાં અનર્થનું કારણ થશે, એમ જાણવા છતાં પ્રભુએ ભાવિભાવ અવશ્ય થવાનો વિચારી ગોશાળને તેજોલેશ્યાનો વિધિ આ પ્રમાણે શીખવાડ્યો “જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હમેશાં છટ્ટ કરે, અને એક મૂઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠ્ઠનું પારણું કરે, તે મનુષ્યને છ માસને અંતે તેજોલેશ્યાલબ્ધિ પ્રાપ્ત થાય.’’ ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુર તરફ જતા હતા, માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો. ત્યારે ગોશાળો બોલ્યો કે‘હે સ્વામી! આપને મેં જે તલના છોડવા માટે પૂછ્યું હતું તેમાં આપના કહેવા મુજબ તલ થયા નથી, જો એ જ તલનો છોડવો આ ઉભો’. તલનો છોડવો દેખવા છતાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા ન રાખતા ગોશાળાએ તે છોડવાની શીંગ ચીરી જોઇ તો તેમાં બરાબર સાત તલ નીકળ્યા. તે જોઇ ગોશાળાએ પોતાની મતિકલ્પનાના પ્રમાણે એવો મત બાંધ્યો કે-જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે તે પ્રાણીઓ તેજ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મત સ્વીકાર્યો તથા જે થવાનું હોય તે થાય જ છે એ પ્રમાણે અગાડી સ્વીકારેલા નિયતિવાદને તેણે ગાઢ કર્યો. ત્યાથી ગોશાળો તેજોલેશ્યા સાધવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં તેણે એક કુંભારની શાળામાં રહી પ્રભુએ કહેલા વિધિથી છ માસ પર્યંત તપ કરી તેજોલેશ્યા સિદ્ધ કરી. એક વખતે શ્રીપાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા, અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેમની પાસે ગોશાળો અષ્ટાંગ નિમિત્ત ભણ્યો. આવી રીતે તેજોલેશ્યાલબ્ધિ અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગોશાળો ‘હું સર્વજ્ઞ છું’ એ પ્રમાણે પોતાની પ્રસિદ્ધિ કરતો પૃથ્વી પર વિચ૨વા લાગ્યો. હવે સિદ્ધાર્થપુરથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વાણિજ નામના ગામે આવી બહારના કોઇ પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામનો શ્રાવક રહેતો હતો, તે હમેશાં છટ્ઠ તપ કરતો, અને સૂર્યની આતાપના લેતો હતો, શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરતા તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પ્રભુ પાસે આવી વંદન કરી બોલ્યો કે-“હે પ્રભુ! આપને ધન્ય છે કે આવા ધોર ઉપસર્ગો પડવા છતાં આપે સમભાવે સહન કર્યા, હે નાથ! હવે આપને થોડા જ વખતમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.’’ ઇત્યાદિ પ્રભુની સ્તુતિ કરી આનન્દ શ્રાવક પોતાને ઘેર ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ પધાર્યા, ત્યાં દસમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું. સંગમદેવના ઉપસર્ગોઃ ચાતુર્માસ પૂરું થતાં પ્રભુ નગરીની બહાર પારણું કરી વિચરતા અનુક્રમે ઘણા મ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો, અને એક રાત્રિની પ્રતિમા ધરી રહ્યા. હવે આ વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન રહેલા જોઇ તુરત સિંહાસન પરથી ઉતરી જઇ પ્રભુને વંદન કર્યું. પછી ઇન્દ્ર પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્માસભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે- ‘‘અહા! શ્રીવીર પ્રભુ અત્યારે કેવા ધ્યાનમગ્ન થઇ રહ્યા છે, વાહ! કેવા ધીર બની અડગ ચિત્તે ઉભા છે? તેમના એ ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એકઠા 141 Page #151 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् થાય તો પણ અસમર્થ છે.’’ આવાં ઇન્દ્રનાં વચન સાંભળી તે સભામાં બેઠેલો ઇન્દ્રનો સામાનિક સંગમ નામનો દેવ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકવાથી ભ્રૂકુટી ચડાવી અધર કંપાવતો બોલ્યો કે- “હે દેવેન્દ્ર! આવા ભોળપણના વિચારો દેવસભામાં બોલી, એક સાધુને દેવો કરતાં પણ મોટી શક્તિવાળો જણાવી, દેવોની અવગણના કરવી આપને ન શોભે. હે સુરેન્દ્ર! જેઓ મેરુ પર્વતને પણ ઢેફાની જેમ ફેંકી દેવા સમર્થ છે, જેઓ સમુદ્રનું પણ અંજલિના પાણી પેઠે પાન કરી જવા શક્તિવાળા છે, જેઓ આખી પૃથ્વીને પણ છત્રીની જેમ એક ભુજાથી તોળી રાખવા પ્રભાવશાળી છે, એવા અતુલ પરાક્રમી દેવો આગળ વળી એ મનુષ્યમાત્ર સાધુ કોણ છે? હું પોતે જ હમણાં ત્યાં જઇ તે સાધુને ક્ષણવારમાં ચલાયમાન કરી નાખું છું”. તે વખતે ઇન્દ્રે વિચાર્યું કે-‘જો હું અત્યારે આ સંગમને હુકમ કરી જતો અટકાવીશ તો એ દુર્બુદ્ધિ જાણશે કે, તીર્થંકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, વળી આવો ઉલટો ભાસ ઘણા દેવોના મનમાં ઠસી જશે, માટે અત્યારે આ દુષ્ટને જતો અટકાવવો ઠીક નથી''. એમ વિચારી સમયને માન આપી ઇન્દ્ર મૌન રહ્યો. હવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી ક્રોધથી ધમધમી રહેલો તે સંગમ દેવ તુરત સભામાંથી ઉઠી ધ્યાનમાં સ્થિર રહેલાં પ્રભુની પાસે આવ્યો. પ્રભુની શાંત મુદ્રા દેખવા છતાં તે પાપી દેવ શાંતિને બદલે અધિક દ્વેષ પામ્યો, અને તેણે તત્કાળ ધૂળની વૃષ્ટિ કરી. તે ધૂળથી પ્રભુનું આખું શરીર ઢાંકી દીધું, અને નાસિકા, આંખ, કાન વિગેર શરીરનાં દ્વાર એવાં તો પૂરી દીધાં કે પ્રભુનો શ્વાસોશ્વાસ પણ રુંધાઇ ગયો૧. છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ, ત્યારે ધૂળને દૂર ખસેડી તે દુષ્ટે વજ્ર જેવા કઠોર મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓએ પ્રભુના શરીરને વીંધી વસ્ત્રમાંથી સોય નીકળે તેમ એક બાજુથી પેસી બીજી બાજુ આરપાર નીકળી આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું ૨. આ પ્રમાણે કીડીઓનો ઉપસર્ગ કરવા છતાં ક્ષમાસાગર પ્રભુ ચલિત થયા નહિ, ત્યારે તે સંગમ દેવે પ્રચંડ ડાંસ વિકુર્યા. તેઓના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું સફેદ રુધિર ઝરવા લાગ્યું ૩. છતાં જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે તીક્ષ્ણ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તે ધીમેલો પ્રભુના શરીરે એવી તો સજ્જડ ચોંટીને વીંધવા લાગી કે આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું ૪. ઘીમેલોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે વીંછીઓ વિકુર્વ્યા. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા વીંછીઓ પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીને ભેદવા લાગ્યા ૫. તેઓથી પણ પ્રભુ વ્યાકુળ થયા નહિ, ત્યારે તેણે નોળિયા વિકુí. ‘ખીં! ખીં, એવા શબ્દો કરતા તેઓ દોડીને ઉગ્ર દાઢો વડે ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ટુકડા જુદા પાડવા લાગ્યા ૬. તેઓથી પણ પ્રભુને ચલાયમાન ન થયેલા દેખી તે દેવે ભયંકર સર્પો વિષુર્વ્યા. તે સર્વોએ શ્રીમહાવીર પરમાત્માને પગથી માથા સુધી વીંટી લીધા, અને ફણાઓ ફાટી જાય તેવો જો૨થી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા, તથા દાઢો ભાંગી જાય તેટલા બળથી ડસવા લાગ્યા ૭. જ્યારે બધું ઝેર વમન કરી નિર્બળ બની તે સર્પો દોરડાની જેમ લટકી રહ્યા, ત્યારે તે દેવે ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ નખ અને દાંતથી પ્રભુના અંગને ખણવા લાગ્યા, અને તેની ઉપર મૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર નાખવા લાગ્યા ૮. ઉંદરોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે અધિક ક્રોધ કરી મદોન્મત્ત હાથી વિકુર્યો. તે હાથી પ્રભુના શરીરને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળી દંતશૂળથી ઝીલી લઇ દાંત વડે પ્રહાર કરવા લાગ્યો, અને પગથી કચરવા માંડ્યો ૯. છેવટે હાથી પણ પ્રભુને ક્ષોભ ન પમાડી શક્યો; ત્યારે તે દેવે હાથણી વિકુર્યાં. તે હાથણીએ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુના શરીરને પગથી કચરી નાખ્યું ૧૦, જ્યારે હાથણીથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે અધમ દેવે ભયંકર પિશાચ વિધુર્યો. તે પિશાચ અગ્નિ જ્વાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી, પ્રભુ સન્મુખ દોડી આવ્યો, અને 1422 Page #152 -------------------------------------------------------------------------- ________________ કરસંક્ર મ કશ્રીવત્વપૂર્ણમ્ અરજwઅઅઅક્ષર અટ્ટાહાસ વિગેરે ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો ૧૧. પરંતુ પ્રભુને જરા પણ ક્ષોભ ન પામેલા દેખી નિર્દય સંગમદેવે વાઘનું રૂપ વિકવ્યું. તે વાઘ વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નોરથી પ્રભુના શરીરને વિદારવા લાગ્યો ૧૨. છતાં પણ પ્રભુને ધ્યાનમાં અડગ રહેલા જોઇ તે દેવે પ્રભુનાં માતા-પિતા-સિદ્ધાર્થ રાજા અને ત્રિશલામાતાનું રૂપ વિકુવ્યું. તેઓ કરુણાવિલાપ કરવા લાગ્યાં કે-હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી, અમે ઘણાં દુ:ખી થઇ જ્યાં ત્યાં રઝળીએ છીએ માટે નિરાધાર થઈ ભટકતા એવા અમારી તું સાર કર, હે પુત્ર! તું ડાહ્યો છતાં અત્યારે અમારી સામે પણ કેમ જોતો નથી? ૧૩. આવા કરુણ વિલાપથી પણ જ્ઞાની પ્રભુનું મન લિપ્ત થયું નહિ, ત્યારે તે દેવે એક છાવણી વિતુર્થી. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલો બધો વધારી દીધો કે પ્રભુના પગ નીચે પણ બળવા લાગ્યો ૧૪. છતાં એકાગ્ર ધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે નિર્દય દેવે એક ચાંડાલ વિકુ. ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં બે ભુજામાં અને જંઘા વિગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યાં. તે પછીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે, જેથી પ્રભુનું શરીર પાંજરા જેવું સેંકડો છિદ્રવાળું થઇ ગયું ૧૫. તે ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તેણે પ્રચંડ પવન વિક્ર્લો, પર્વતોને પણ કંપાવતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડી ને નીચે પછાડયા ૧૬. તેવા ઉગ્ર પવનથી પણ પ્રભુ ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાળ વંટોળિયો વાયુ વિકર્યો. તે વંટોળિયએ કુંભારના ચાકડા પર રહેલા માટીના પીંડાની પેઠે પ્રભુને ખૂબ ભમાડયા ૧૭. છતાં ધ્યાનના તાનમાં તન્મય બનેલા પ્રભુએ જરા પણ ધ્યાન છોડ્યું નહિસંગમદેવે વિચાર્યું કે “ઉપસર્ગ કરી કરીને હું થાક્યો, પણ વજ જેવા કઠિન મનવાળા આ મુનિને ચલિત કરી શકયો નહિ. ઇન્દ્રસભામાં પ્રતિજ્ઞા કરીને આવેલો હું આવી જ રીતે પાછો જઈ કેવી રીતે મોટું દેખાડીશ? આ મુનિ પણ કોઈ વિચિત્ર છે કે જીવતો રહે ત્યાં સુધી ધ્યાન છોડે તેમ નથી. માટે હવે તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે તે સિવાય બીજો ઉપાય નથી”. એમ વિચાર કરી તે નીચ દેવે હજાર ભાર જેટલા વજનવાળું એક કાળચક્ર વિકુવ્યું. તે કાળચક્રને ઉપાડી સંગમદેવે જોરથી પ્રભુના શરીર પર નાખ્યું. જે કાળચક્ર મેરુપર્વતના મજબૂત શિખર પર પડયું હોય તો તેના પણ ચૂરેચૂરા કરી નાખે, એવું તે કાળચક્ર પ્રભુના શરીર પર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા ૧૮ છતાં પ્રભુ તો નિશ્ચલ ચિત્તે ધ્યાન માં જ મગ્ન રહ્યા. પોતાની ધારણ પાર ન પડવાથી સંગમદેવે વિચાર્યું કે-“અરે મોટા પર્વતને પણ ચૂરેચૂરા કરી નાખનાર કાળચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ, તેથી જણાય છે કે આ મુનિને શસ્ત્રાદિ તો કાંઇ કરી શકે તેમ નથી આવા પ્રતિકૂલ ઉપસર્ગોથી આ મુનિ ચલિત થવાને બદલે ઉલટા વધારે દૃઢ થતા જાય છે, માટે હવે તો અનુકૂલ ઉપસર્ગ કરી ધ્યાનથી ભ્રષ્ટ કરી નાખું”. એમ વિચારી તેણે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું. અને માણસો ઉત્પન્ન કર્યા. તેઓ ફરવા લાગ્યા, અને પ્રભુને કહેવા લાગ્યા કે-“હે દેવાર્ય! પ્રભાત થઇ જવા છતાં હજુ આપ કેમ ઉભા છો? આપના ધ્યાનનો વખત પૂરો થઈ ગયો છે. પણ પ્રભુ તો પોતાના જ્ઞાન વડે રાત્રિ જાણે છે ૧૯. પ્રભુને હજુ પણ નિશ્ચળ રહેલા દેખી તેણે દેવઋદ્ધિ વિકુર્તી, અને વિમાનમાં બેસી પ્રભુને લોભાવવા બોલ્યો કે- “મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને સત્ત્વ દેખી સંતુષ્ટ થયો છું. માટે આપને જે જોઇએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં, અને કહો તો મોક્ષમાં લઇ જાઉં”. આવી રીતે મીઠા શબ્દો બોલી તે સંગમ દેવે ઘણે પ્રકારે પ્રભુને લોભાવ્યા, છતાં નિર્લોભી પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિક્ર્વી તે દેવાંગનાઓ હાવભાવાદિ ઘણા અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, છતાં પ્રભુ જરા પણ ક્ષોભ ન પામતાં ધ્યાનમાં જ Page #153 -------------------------------------------------------------------------- ________________ *** *** ***(શીવપ Q +++++++++++જરૂર અચળ રહ્યા ૨૦. આવી રીતે તે દુષ્ટ સંગમદેવે એક રાત્રિમાં મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા, છતાં જગબંધુ પ્રભુએ તો તેના તરફ દયાદષ્ટિ રાખી, અને ધ્યાનમાં અચલ રહી ક્રોધનો અંશ પણ આવવા દીધો નહિ. અહીં કવિ ઉન્મેલા કરે છે કે 'बलं जगद्ध्वंसन-रक्षणक्षम, कृपा च सा सङ्गमके क तागसि। इतीव संचिन्त्य विमुच्य मानसं, रुषेव रोषस्तव नाथ ! निर्ययौ ॥१॥' “હે નાથ! આપનું બળ જગતનો વશ કરવા અને જગતનું રક્ષણ કરવા સમર્થ હતું. છતાં આપનો મહા અપરાધ કરનારા સંગમદેવ ઉપર પણ આપે કોઇ અલૌકિક કૃપા કરી. આ પ્રમાણે વિચારીને જાણે રોપ કરીને ક્રોધ આપના મનને ત્યજીને ચાલ્યો ગયો ૧.” અર્થાત ક્રોધે વિચાર્યું કે- આટલું આટલું બળ હોવા છતાં ખરે વખતે પણ પ્રભુએ મારો જરા પણ ઉપયોગ ન કરતાં છેવટ સુધી દયાનો જ ઉપયોગ કર્યો, તો પછી મારે પ્રભુના ચિત્તમાં શા માટે નકામો નિવાસ કરવો? એમ રોષ લાવીને જાણે ક્રોધ પ્રભુનું ચિત્ત ત્યજીને ચાલ્યો ગયો. સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ વિહાર કરીને જ્યાં જયાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અનેષણીય કરી નાખતો, તથા બીજા પણ વિવિધ પ્રકાર ઉપસર્ગો કરતો. આવી રીતે છ મહિના સુધી તે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગોને સહન કરતા પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. એક વખતે વિચરતા છતાં પ્રભુ વજ નામના ગામ આવ્યા. પ્રભુએ વિચાર્યું કે હવે છ મહિને તે દેવ ગયો હશે' એમ વિચારી છ માસી તપનું પારણું કરવા જેવાં તે વજ ગામના ગોકુળમાં ગોચરી માટે ગયા, ત્યાં પણ તે દેવે આહારને અનેકણીય કરી નાખ્યો. પ્રભુ જ્ઞાનથી તે દેવે કરેલી અનેષણા જાણી તુરત પાછી ફરી તે ગામની બહરા આવી પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી જોયું તો પ્રભુના અસ્મલિત વિશુદ્ધ પરિણામ જોયા. તેણે વિચાર્યું કે- “અહો! છ મહિના સુધી નિરંતર ઉપસર્ગો કરવા છતાં આ મુનિ ચલિત થયા નહિ, અને હજુ પણ ગમે તેટલા ઉપસર્ગ કરીશ તો પણ ચલિત થાય તેમ નથી.' એમ વિચારી તે દેવ ખિન્ન મનવાળો થઇ, પ્રભુને નમી, કરેલા અપરાધથી લજ્જા પામી પ્લાનમુખે બોલ્યો કે-“હે સ્વામી! શકેન્દ્ર સુધર્માસભામાં આપના સત્ત્વની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી આપને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ! મેં આપના ઘણા અપરાધ કર્યા, તેની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી, વીલખો થઇ શક્રની બીકથી પ્રભુને વંદન કરી તે સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો. ત્યાર પછી તે જ ગોકુળમાં જતા પ્રભુને ઘરડી ગોવાળણે દૂધપાકથી પારણું કરાવ્યું, તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. આટલો વખત સૌધર્મવાસી દેવ-દેવીઓ આનંદ રહિત થઇ ઉદ્વેગ ધરી રહ્યા હતા. શક્રેન્દ્ર પણ ગાયન નાચ વિગેરેથી વિમુખ બની, “અહો! મેં પ્રભુની પ્રશંસા કરી, તેથી જ તે નીચ સંગમે પ્રભુને ઉપસર્ગો કર્યા, તેથી પ્રભુને ઉપસર્ગો થવાનું કારણ હું જ થયો”. એમ ચિંતાવતો, દીનદષ્ટિવાળો હાથ ઉપર મસ્તક ટેકવી દુઃખપૂર્ણ વ્યગ્ર ચિત્તે બેઠો હતો. હવે છ મહિના સુધી ઘોર ઉપસર્ગો કરવા છતાં પ્રભુને ચલાયમાન ન કરી શકવાથી ભ્રષ્ટ થયેલી પ્રતિજ્ઞા વાળા અને શ્યામ મુખવાળા તે અધમ સંગમદેવને આવતો દેખી ઇન્દ્ર તેનીથી પરામુખ થઇ દેવો પ્રતિ બોલ્યો કેહે દેવો! કર્મચંડાલા પાપાત્મા આવે છે, એ નીચ દેવનું મુખ જોવામાં આવે તો પણ મહાપાપ લાગે. એણે આપણા સ્વામીને ઘણી કઈથના કરીને મારો મોટો અપરાધ કર્યો છે, એ પાપી જેમ આપણાથી ડર્યો નહિ. તેથી અપવિત્ર એ દુરાત્માને સ્વર્ગમાંથી જલ્દી કાઢી મૂકો”. આ પ્રમાણે કહી ક્રોધથી ઇન્દ્ર તેને ડાબા પગની લાત મારી ફિટકાર આપ્યો. તે વખતે ઇન્દ્રના હથિયારબંધ સુભટો લાકડી ,પાટુ, મુષ્ટિ વિગેરેથી પ્રહાર કરતા કરતા તેને ધક્કા મારી સભામાંથી Page #154 -------------------------------------------------------------------------- ________________ બહાર કાઢવા લાગ્યા, દેવીઓ પોતાના હાથની આંગળીઓ મરડતી આક્રોશ કરવા લાગી, સામાનિક દેવો હાંસી કરવા લાગ્યા. આવી રીતે ચોતરફથી તિરસ્કાર પામતો સંગમ ચોરની જેમ આમ-તેમ જોતો જોતો, ઠરી ગયેલા અંગારાની પેઠે નિસ્તેજ થઈ ગયેલો, અને પરિવાર વગરનો એકલો હડકાયા કૂતરાની પેઠે દેવલોકમાંથી કાઢી મૂકાયેલો. ત્યાંથી પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર ગયો. ત્યાર પછી તેની અગ્રમહિપી-દેવીઓએ દીનમુખ ઈન્દ્રને વિનંતિ કરી કે- હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઇએ'. ઇન્દ્ર તેમને જવા આજ્ઞા આપી, અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. ત્યાં તે સંગમદેવ પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરશે. ચંદનબાળાનો ઉધ્ધાર: હવે ગોકુળ ગામથી વિહાર કરી પ્રભુ આલંભિકા નગરીએ આવ્યા, ત્યાં હરિકાંત નામનો વિદ્યુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરી અને વંદન કરીને પોતાને સ્થાને ગયો. ત્યાંથી પ્રભુ શ્વેતાંબિકા નગરીએ આવ્યા, ત્યાં હરિસહ નામનો વિદ્યુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, અને વંદન કરી પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. તે વખતે શક્રેન્દ્ર આવી કાર્તિક સ્વામિની મૂર્તિમાં પ્રવેશ કરી તે મૂર્તિદ્વારા પ્રભુને વંદન કર્યું, તેથી ત્યાં પ્રભુનો ઘણો મહિમા પ્રવર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં ચન્દ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસીનગરીએ આવ્યા, ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા, ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં પ્રભુએ અગિયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવી, પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું, ચાતુર્માસ પૂરું થતાં ત્યાંથી વિહાર કરી પ્રભુ સુસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. આ વખતે ચમરેન્દ્ર ગર્વ કરીને શકને જીતવા ઉંચો સૌધર્મલોકમાં ગયો, તેથી શકે કોપ કરી તેના પર વજ છોડયું. વજથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુના ચરણકમળમાં આવીને પડ્યો, અને બચી ગયો. ત્યાંથી અનુક્રમે વિહાર કરતાં પ્રભુ કૌશંબી નગરી પધાર્યા. ત્યાં શાતાનીક નામે રાજા હતો. તેને મૃગાવતી નામે રાણી, વાદી નામે ધર્મપાઠક, અને સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી, નંદા મૃગાવતીની સખી હતી. મૃગાવતીની વિજયા નામે પ્રતિહારી હતી. તે નગરીમાં ધનાવહ નામે શેઠ હતો, તેને મૂળા નામે સ્ત્રી હતી. હવે શ્રમણ ભગવાન મહાવીર આ નગરીમાં પધાર્યા ત્યારે પોષવદ એકમ હતી. તે દિવસે પ્રભુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચારે પ્રકારે ઉગ્ર અભિગ્રહ લીધો. તે પ્રમાણે, “દ્રવ્યની-સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તો વહોરવા. ક્ષેત્રથી-એક પગમાં ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તો વહોરવું. કાળથી ભિક્ષાચરો ભિક્ષા લઇ ગયા પછીના સમયે મળે તો વહરોવું. ભાવથી-કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં બેડી હોય, રોતી હોય, અને અઠ્ઠમ તપ કર્યો હોય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહોરાવે તો વહોરવું. આ પ્રમાણે પરીષહ સહન કરવા કઠણ અભિગ્રહ સ્વીકારી પ્રભુ તે નગરીની અંદર ભિક્ષા માટે ફરે છે, તે નગરીનો રાજા પ્રધાન વિગેરે ઘણા ઉપાય કરે છે, પણ ચાર મહિના વ્યતીત થવા છતાં પ્રભુનો અભિગ્રહપૂરો થયો નહિ. આ અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપર ચઢાઇ કરી લશ્કરથી ઘેરી લીધી, તેથી ચંપાપતિ દધિવાહન રાજા નાઠો. પાછળથી ધણી વગરની થઇ પડેલી ચંપાનગરીને શતાનીક રાજાના સુભટોએ લૂંટવા માંડી. તેઓમાં એક સુભટે દધિવાહન Page #155 -------------------------------------------------------------------------- ________________ ******** ***(શ્રવણસ્વકૂણમ ક રે રાજાની રાણી ધારિણીને અને તેની પુત્રી વસુમતીને પકડી પોતાના કબજામાં રાખી. તે સુભટે ધારિણીને સ્ત્રી તરીકે રાખવાનું કહેવાથી ધારિણી તુરત પોતાની જીભ કચરીને મરી ગઈ. ત્યાર પછી તે સુભટે વસુમતીને આશ્વાસન આપી પુત્રી તરીકે રાખવાનું સમજાવી કૌશાંબીમાં લાવી બજારમાં વેચવાને રાખી. તે વખતે તે રસ્તેથી જતા ધનાવહ શેઠે સુભટને ધન આપી વસુમતીને પોતાના ઘેર લઇ જઇ પુત્રી તરીકે રાખી. તે બાળાના વિનયાદિ ગુણોથી અને ચંદન જેવી શીતલ વાણીથી રંજિત થયેલા શેઠ પરિવાર સાથે મળીને તેણીનું ચંદના એવું નામ પાડયું. એક વખતે શેઠ મધ્યાહ્ન સમયે દુકાનેથી ઘેર આવ્યો, ત્યારે દેવયોગે કોઇ નોકર હાજર નહોતો, તેથી વિનીત ચંદના ઉભી થઇ, અને શેઠે વારવા છતાં પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે ચંદનાનો ચોટલો છૂટી જવાથી તેણીના કેશ જળથી ભીની થયેલી ભૂમિમાં પડ્યા, ત્યારે “આ પુત્રીના કેશભૂમિના કાદવથી મેલા ન થાઓ' એમ ધારી શેઠે સહજ સ્વભાવે તે કેશને યષ્ટિથી ઉંચા કર્યા, અને પછી આદરથી બાંધી દીધા. ગોખમાં બેઠેલી શેઠની પત્ની મૂળાએ આવી ચેષ્ટા જોઇ વિચાર્યું કે-“આ યુવતિ બાલાનો કેશપાશ શેઠે પોતે બાંધ્યો!, જેમનો પિતા-પુત્રી તરીકે સંબંધ હોય તેમની આવી ચેષ્ટા હોય જ નહિ, તેથી શેઠની બુદ્ધિ આ સુંદર બાળાને પોતાની પત્ની તરીકે રાખવાની જણાય છે! વળી આ બાળા ઉપર શેઠનો સ્નેહ ઘણો છે, તેથી ઘરની ધણિયાણી આ જ થશે, અને હું તો નકામી થઇ અપમાન પામી તો આ બાળાનો મૂળમાંથી જ ઉચ્છેદ કરવો ઉચિત છે.” એમ વિચારી મૂળાએ શેઠ બહાર ગયા ત્યારે હજામ બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી બેડી પહેરાવી ખૂબ માર મારી દૂરના એક ઘરમાં પૂરી બારણે તાળું દઇ મૂળા પોતાના પિયર ચાલી ગઇ. સાંજના શેઠ ઘેર આવ્યો ત્યારે ચંદનાની ખબર પૂછી, મૂળાથી ભય પામતા કોઇપણ માણસે કહ્યું નહિ, આવી રીતે ત્રણ દિવસ વ્યતીત થઇ ગયા, ચોથે દિવસે શેઠે ઘરના માણસોને આગ્રહથી પૂછ્યું તેથી એક ઘરડી દાસીએ ચંદનાને જ્યાં પૂરી હતી તે ઘર બતાવ્યું. શેઠે બારણાંનું તાળું ખોલી તે ઘર ઉઘાડીને જોયું ચંદનાને બેહાલ સ્થિતિમાં જોઇ શેઠને ઘણો જ ખેદ થયો, અને ચંદનાને એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી કહાં કે- “હે પુત્રી! તું હમણાં આ અડદ વાપર, હું બેડી ભંગાવી નાખવા લુહારને બોલાવવા જાઉં છું” એમ કહી શેઠ લુહારને ઘેર ગયો. ચંદનાએ વિચાર કર્યો કે- જો કોઇ ભિક્ષુ આવે તો તેને આપીને અડદ વાપરું” આ પ્રમાણે વિચારે છે તેવામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉણા ઉપવાસવાળા શ્રીમહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદના ઘણી ખુશી થઇ, અને લોઢાની બેડીથી સખ્ત જકડાયેલી હોવાથી ઉમરો ઉલ્લંઘવાને અશક્ત એવી તે ચંદના એક પગ ઉમરામાં એને એક પગ બહાર રાખી “હે પ્રભુ! આ અડદ ગ્રહણ કરો' એમ બોલી પરંતુ પ્રભુ તો ધારેલા અભિગ્રહમાં એક રુદન ન્યૂન દેખી પાછા ફર્યા. તેથી ચંદનાને ખેદ થયો કે- “અરે! હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઇ પણ લીધા વગર પાછા ફર્યા, આ પ્રમાણે ખિન્ન થયેલી ચંદના દુઃખથી રોવા લાગી, તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચાર પ્રકારે અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ તે અડદના બાકળા ગ્રહણ કર્યા. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. તત્કાળ શકેન્દ્ર ત્યાં આવ્યો, દેવો નાચવા લાગ્યા, ચંદનાની બેડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણના ઝાંઝર થઇ ગયાં, પૂર્વની પેઠે સુશોભિત કેશપાશ થઈ ગયો, અને દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશોભિત કરી દીધી. દુંદુભિના શબ્દ સાંભળી તત્કાળ ત્યાં શતાનીકરાના મૃગાવતી રાણી વિગેરે આવ્યાં. મૃગાવતી ધારણીની બેન હતી, તેણીએ ચંદનાને ઓળખી. આવી રીતે ચંદનાને પોતાની માશીનો મેળાપ થયો, ચંદના પોતાની સાળીની પુત્રી હોવાથી રાજા શતાનીક વસુધારા લઇ જવા તત્પર થયો, ત્યારે ઇન્દ્ર કહ્યું કે –“રાજ! આ ધન ચંદના જેને આપે તે જ લઇ શકે'. ચંદનાએ કહ્યું કે-“મારું પુત્રી Page #156 -------------------------------------------------------------------------- ________________ તરીકે પાલન કરનાર ધનાવહ શેઠ ગ્રહણ કરે. આ પ્રમાણે ચંદનાની આજ્ઞાથી ઇન્દ્ર તે ધન ધનાવહ શેઠને આપી કહ્યું કે-“આ ચંદના શ્રીવીર પ્રભુની પ્રથમ સાધ્વી થશે'. એમ કહી ઇન્દ્ર પ્રભુને ભક્તિપૂર્વક નમન કરી પોતાને સ્થાને ગયો. પછી રાજા શતાનીકે ચંદનાને આદરપૂર્વક પોતનાને ઘેર લઇ જઇ કન્યાઓના અંતઃપુરમાં રાખી. કૌશંબીથી વિહાર કરી પ્રભુ સુમંગળ નામના ગામે પધાર્યા, ત્યાં સનસ્કુમાર ઇન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરતાં કરતા પ્રભુ અનુક્રમે ચંપાનગરી પધાર્યા, ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં ચોમાસી તપ સ્વીકારી પ્રભુ બારમું ચાતુર્માસ રહ્યા. તે ચાર મહિના રાત્રિએ પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષો ભક્તિથી પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જંભિકા ગામે પધાર્યા. ત્યાં શકેન્દ્ર આવી પ્રભુ પાસે ભક્તિપૂર્વક નાટારંભ કર્યો. પછી તે બોલ્યો કે-“હે જગદ્ગુરુ! હવે આટલા દિવસમાં આપને કેવળજ્ઞાન થશે'. આ પ્રમાણે કહી પ્રભુને નમન કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ મિંઢિક ગામ ગયા, ત્યાં અમરેન્દ્ર આવી વંદન કર્યું, અને સુખશાતા પૂછી પોતાને સ્થાને ગયો. | મિંઢિક ગામથી વિહાર કરી પ્રભુ પરમાનિ ગામે પધાર્યા, ત્યાં ગામની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતાદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું તે શવ્યાપાલનનો જીવ ઘણા ભવભ્રમણ કરી આ ગામમાં ગોવાળિયો થયો હતો. તે ગોવાળીઓ રાત્રિએ પ્રભુને ગામની બહાર રહેલા જોઇ પોતાના બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોવા ગામમાં ગયો. ગોવાળ ગયા પછી બળદો તો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. હવે પેલો ગોવાળિયો ગાયો દોઇને પાછો પ્રભુ પાસે આવ્યો, પણ બળદોને ન જોવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે-“હે દેવાર્ય! મારા બળદ કયાં છે?” આવી રીતે બે ત્રણ વખત પૂછયું, પરંતુ મૌન રહેલા પ્રભુ તરફથી કાંઇ પણ ઉત્તર ન મળ્યો, ત્યારે તે ગોવાળે પ્રભુ ઉપર ક્રોધ કરીને જેનાં તીર થાય છે તે શરકટ-વૃક્ષના કાષ્ટના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં નાખ્યા, પછી તે બન્ને ખીલાને તેણે તાડન કરી પ્રભુના કાનમાં એટલા તો ઉંડા પેસાડી દીધા કે કાનની અંદર ગયેલા તે બન્ને ખીલાઓના અગ્રભાગ એક બીજાને મળી ગયા. ત્યાર પછી તે ખીલાઓને કોઇ ખેચીને કાઢી શકે નહિ, એવા નિર્દય ઇરાદાથી તે દુષ્ટ ગોવાળ બન્ને ખીલાઓના બહાર દેખાતા ભાગને કાપી ચાલ્યો ગયો. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી જરા પણ ડગ્યા નહિ. ત્યાંથી વિહાર કરી પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા, અને ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યના ઘેર પધાર્યા. પ્રભુને દેખી સિદ્ધાર્થે વંદન તથા નમસ્કાર કર્યો, પછી તેણે ભક્તિથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુ સિદ્ધાર્થ ઘેર પધાર્યા તે વખતે ત્યાં સિદ્ધાર્થનો મિત્ર ખરક નામનો વૈદ્ય બેઠો હતો. તે પ્રભુને દેખી બોલ્યો કે-“અહો! આ ભગવંતનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે, પણ કાંઇક પ્લાન જણાતું હોવાથી શલ્યવાળું હોય એમ લાગે છે સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું કે- ‘જો એમ હોયતો બરાબર તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં યે ઠેકાણે શલ્ય છે?” પછી તે નિપુણ વૈદ્ય પ્રભુના બધા શરીરની તપાસ કરી, તો બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું કે-“હે મિત્ર! મહાતપસ્વી પ્રભુનું આ શલ્ય તુરતમાં દૂર કરવું જોઇએ, આ શુભ કાર્ય કરવાથી આપણે બન્નેને પુણ્ય થશે, માટે બીજા કાર્ય પડતાં મૂકી સત્વર તું પ્રભુની ચિકિત્સા કર'. આ પ્રમાણે તેઓ બન્ને વાતચીત કરે છે તેવામાં તો, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભધ્યાનમાં પરાયણ થયા. ત્યારપછી સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઇ સત્વર ઉદ્યાનમાં ગયા. વૈદ્યકળામાં કુશળ Page #157 -------------------------------------------------------------------------- ________________ ********* श्रीकल्पसूत्रम् ખરક વૈધે સાણસી વડે પ્રભુના કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. પ્રભુના કાનમાં ઉડાં પેસી ગયેલા અને રુધિરથી ખરડાયેલા તે ખીલા ખેંચ્યા ત્યારે પ્રભુ મહાવીરે મોટી ચીસ પાડી, તેથી સમગ્ર ઉદ્યાન મહાભયંકર થઇ ગયું. પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના બન્ને કાનને તત્કાળ રુઝવી, પ્રભુને ખમાવી, ભક્તિપૂર્વક વંદન કરી સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય પોતાને ઘેર ગયા. પછી લોકોએ તે સ્થળે દેવાલય બંધાવ્યું. તે વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ સ્વર્ગમાં ગયા, અને ખીલાનો ઘોર ઉપસર્ગ કરનારો પેલો પાપી ગોવાળ સાતમી નારકીએ ગયો. આવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો. અને ઉપસર્ગોની પૂર્ણતા પણ ગોવાળથી થઇ, અર્થાત્ આ ખીલાનો ઉપસર્ગ છેલ્લો થયો. આ પ્રમાણે શ્રીવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેઓમાં જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભાગ આ પ્રમાણે સમજવાકટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્યમાં ઉત્કૃષ્ટ જણાવો, સંગમદેવે જે કાળચક્ર મૂકેલું તે મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો, અને કાનમાંથી · ખીલા ખેંચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો. આ સમગ્ર ઉપસર્ગોને શ્રમણ ભગવાન મહાવીરે નિર્ભયપણે સહન કર્યા, ક્રોધરહિતપણે ખમ્યા, દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. तण णं समणे भगवं महावीरे अणगारे जाए, इरियासमिए, भासासमिए, एसणासमिए, आयाणभंडमत्तनिक्खेवणासमिए, उच्चार- पासवण - खेल - सिंधाण- जल्लपारिट्ठावणियासमिए मणसमिए वयसमिए, कायसमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते, गुत्तिंदिए, गुत्तबंभयारी, अकोहे, अमाणे, अमाए अलोभे, संते पसंते, उवसंते परिनिब्बुडे, अणासवे, अममे, अकिंचणे, छिन्नगंथे निरुवलेवे, कंसपाई इव मुक्कतोए, संखो इव निरंजणे, जीवे इव अप्पडिहयगई, गगणमिव निरालंबणे, वाड व्व अप्पडिबद्धे, सारयसलिलं व सुद्धहियए, पुक्खरपत्तं व निरुवलेवे, कुम्मो इव गुत्तिंदिए, खग्गिविसाणं व एगजाए, वह इव विप्पमुक्के, भारंडपक्खीव अप्पमत्ते, कुंजरो इव सोंडिरे बसभो इव जायथामे, सीहो इव दुद्धरिसे मंदरो इव अप्पकंपे, सागरो इव गंभीरे चंद इवो सोमलेसे, सुरो इव दित्ततेए जच्चकणगं व जायरूवे वसुंधरा इव सव्वफासविसहे सुहुहुयासणे इव तेयसा जलंते, नत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधे। य पडिबंधे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ खित्तओ कालओ भावओ । दव्वओ - सचित्ताऽचित्त-मीसि - एसु दव्वेसु । खित्तओ-गामे वा नगरे वा अरण्णे वा खित्ते वा खले वा घरे वा अंगणे वा नहे वा । कालओ - समए वा आवलियाए वा आणपाणुए वा थोवे वा खणे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा उऊ वा अयणे वा संवच्छरे वा अन्नयरे वा दीहकालसं जोगो । भावओ-कोहे वा माणे वा मायाए वा लोभे वा भए वा हासे वा पिज्जे वा दोसे वा कलहे वा अब्भक्खाणे वा पेसुन्ने वा परपरिवाए वा अरइ-रईवा मायामोसे वा जाव मिच्छा दंसणसल्ले वा तस्स णं भगवंतस्स नो एवं भवइ ॥ ६।२ ॥११८॥ (तए णं समणे भगवं महावीरे अणगारे जाए) खावी रीते श्रीमहावीर प्रमुखे उपसर्गो सहन ुर्ष्या, तेथी श्रमश भगवान महावीर अनगार थया. प्रभु देवा अनगार थया ? ते उहे छे- (इरियासणिए) हासवा-यासवामां हो पए। कवनी विराधना न थाय तेम सभ्य प्रवृत्तिवाना- उपयोगवाणा - (भासासमिए) निर्दोष वयन पोलवामां उपयोगवाणा, (एसणासमिए) तालीश घोषरहित लिक्षा ग्रहण उरवामां उपयोगवाणा, (आयाणभंडमत्त 148 Page #158 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅકસ્મ(શ્રીવETRપૂર્ણ અકસ નિવવેવામિણ) વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણને ગ્રહણ કરવામાં અને પાછું મૂકવામાં જયણા- પ્રમાર્જનાદિ કરવારૂપ ઉત્તમ પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (ઘર-પાવU-Qત્ર-સિંધ-કન્નપા વળવામિણ) વિષ્ઠા, મૂત્ર, થંક-કફ, શ્લેષ્મ અને શરીરના મેલનો પરિત્યાગ કરવામાં સાવધાન, અર્થાત્ કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી નિર્દોષ જગ્યામાં વિષ્ઠાદિનો પરિત્યાગ કરવામાં ઉપયોગવાળા. પ્રભુને ઉપકરણ શ્લેષ્મ વિગેરેનો અસંભવ હોવાથી આ પાંચ સમિતિઓમાં છેલ્લી બે સમિતિનો અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે અહીં આ બે સમિતિ પણ કહી છે. વળી પ્રભુ કેવા અનગાર થયા? (મળમ) શુભ મનોયોગને (વસમિણ) શુભ વચનયોગને અને (વાવસમિણ) શુભકાયયોગને પ્રવર્તાવનારા, (મગ) અશુભ મનોયોગ, (વયગુરૂ) અશુભ વચનયોગ અને (વાયગુરૂ) અશુભ કાયયોગને રોકનારા, (ગુત્તે) મન, વચન અને કાયના અશુભયોગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વપ્રકારે રોકનારા, (ત્તિવિ) શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષરહિતપણે ગોપવેલી શ્રોતાદિ ઇન્દ્રિયોવાળા, (Jવંમવાર) વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા, (કવો) ક્રોધ (પ્રમાણે) માન (AIU) માયા (તમે) લોભરહિત (તે) આંતરિક વૃત્તિ, (સંતે) બાહ્યવૃત્તિ, (વસંતે) આંતરિક અને બાહ્ય એમ બન્ને વૃત્તિથી શાંત, (નિqડે) બને વૃત્તિથી શાંત હોવાથી સર્વ સંતાપરહિત, (MITHવે) હિંસાદિ આશ્રવદ્યારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મનાં બંધનથી રહિત, (અમને) મમતા રહિત, (bg) દ્રવ્યાદિ રહિત, (fઉનri) ત્યજી દીધું છે ગ્રન્થ એટલે સુવર્ણાદિ જેમણે એવા, (નવનેવે) દ્રવ્યથી શરીરના મેલરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વાદિ રૂપ મેલરહિત હોવાથી-નિરુપલેપ એટલે દ્રવ્યમેલ અને ભાવમલ રહિત. હવે પ્રભુનું નિરુપલેપપણું ઉપમા સહિત વિશેષણ દ્વારા દઢ કરે છે- (વંનપાવમુવવટતો) જળથી ન લીંપાતા, કાંસાના પાત્રની જેમ સ્નેહથી ન લીંપાયેલા, (સંવો ડ્રવ નાં ) રંગ વિગેરેથી નહિ રંગાતા, શંખની પેઠે રાગાદિથી ન રંગાયેલા હોવાથી નિરંજન, (નીવે ડ્રવ Mડિવર્ડ) સર્વસ્થળે ઉચિતપણે અમ્મલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અસ્મલિત વર્તવાથી જીવની પેઠે અઅલિત ગતિવાળા, (SIfમવનિરવંવ) દેશ ગામ કુળવિગેરે કોઇના પણ આધારની અપેક્ષા રહિત હોવાથી આકાશની પેઠે આલંબન-આધારરહિત, (વાડ વ અપ્પડિવો) કોઇપણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુ પેઠે પ્રતિબંધ રહિત, (HIRવસવંત ૨ યુદ્ધવિર) કાળુષ્યરહિત હોવાથી શરદઋતુના જળની પેઠે નિર્મલ હૃદયવાળા, (TCQરપd વનવનેવે) જળથી નહિ લીંપાતા કમળના પત્રની પેઠે સગાં-સંબંધીઓના સ્નેહથી અથવા કર્મથી ન લીંપાયેલા, (તુમ્મો વ ગુત્તવિ) ગ્રીવા અને ચાર પગ, એ પાંચે અંગને છુપાવી રાખતા કાચબાની પેઠે પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારા, () વિર વ નાણ)ગેંડાના શીંગડાની પેઠે એકલા, અર્થાત્ ગેંડાને જેમ એક જ શીંગડું હોય છે, તેમ ભગવાનું પણ રાગ-દ્વેષરહિત હોવાથી એકાકી, (વિATI 3વ વિપ્રમુવB) પરિગ્રહરહિત હોવાથી અને અનિયત નિવાસ હોવાથી પંખીની પેઠે મોકળા-છૂટા, (માંડપctવીવ અધ્ધમત્તે) જરા પણ પ્રમાદ ન કરતા ભારંડપક્ષીની પેઠે અપ્રમાદી, ($ગરો વ્ર સોંડર) કર્મરૂપી શત્રુઓ હણવાને હાથીની જેમ શૂરવીર, (વસમો 34 નવયા) સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની પેઠે પરાક્રમવાળા, (નીeોવ ઉઘર) પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય ન પામતા હોવાથી સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે એવા, (મંતરોzવ ) સ્વીકારેલા તપ-સંયમમાં દઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરાઓ વડે ચલાયમાન ન થતા હોવાથી મેરુપર્વતની જેવા નિશ્ચલ, (મારો વાંમીર) હર્ષનાં અને વિષાદનાં કારણો પ્રાપ્ત થતાં પણ વિકારરહિત અઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅ (149એ અઅઅઅઅઅઅઅઅર Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, (વંતો વ નોમ) પરને શાંતિ પમાડવાને મનના પરિણામવાળા હોવાથી ચન્દ્રમા પેઠે સૌમ્ય વેશ્યાવાળા; (સૂરો રૂવ હિતે) દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, (નવાગાંવગીરવે) મેલ દૂર થવાથી પોતાના સ્વરૂપમાં આવી ચળકાટ મારી રહેલા ઉત્તમ સુવર્ણની પેઠે કર્મરૂપી મેલ નષ્ટ થવાથી અતિદીપ્ત સ્વરુપવાળા, (વસુંધરા રૂવ GPવિષ) શીત-ઉષ્ણ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, (સુહાહવાસને વતેસી ગવંતે) ઘી વિગેરેથી અત્યન્ત દીપ્ત થેલા અગ્નિની પેઠે જ્ઞાનરૂપ તેજ અથવા તપરૂપી તેજ વડે દેદીપ્યમાન, (નત્ય ઈi તન માવંતરસ છત્ય પડિવો) તે ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. ( ર પડિતં વડવૂિડે પUUUQ) તે પ્રતિબંધ ચાર પ્રકારનો પ્રરૂપ્યો છે. (તંગ€T-) તે આ પ્રમાણે- () દ્રવ્યથી, (રિવર) ક્ષેત્રથી. (bલખt) કાળથી. (માવો ) અને ભાવથી. (વહૂકો સવિતા-પિત્ત નીfસ વધેલુ) દ્રવ્યને આશ્રીને સ્ત્રી વિગેરે સચિત્ત, આભૂષણ વિગેરે અચિત્ત, આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર, આ પ્રમાણે સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં પ્રભુને “આ દ્રવ્ય મારાં છે' ઇત્યાદિ રૂપે સંસારનો બંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી. (વિડી-ગાને વા ન વા) ક્ષેત્રને આશ્રીને-ગામમાં, નગરમાં, (RUો વા) અરણ્યમાં, ખેતરમાં (વને વા ઘરે વા) ખળામાં, ઘરમાં, (Tને વા નો વા) આંગણામાં એટલે ફળિયામાં, અને આકાશમાં. આ પ્રમાણે કોઈ પણ ગામ વિગેરમાં પ્રભુને ‘આ ગામ મારું છે, આ ઘર મારું છે એ પ્રમાણે સંસારનો બંધ મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. (-) કાળને આશ્રીને-(મરવા) અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, (બાવલિયા વા) અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, (પ્રાગપાળુ વા) શ્વાસોશ્વાવાસના પ્રમાણવાળા કાળમાં, (યો વા) સાત ઉચ્છવાસના પ્રમાણવાળા સ્તોકનામના કાળમાં, (રહને વા) ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણમાં, (તવે વા) સાત સ્તોક પ્રમાણ લવમાં (મુહને વા) સત્યોતેર લવ પ્રમાણ મુહૂર્તમાં, (કહો તે વાતે દિવસ-રાત્રિમાં, (પcવે વા) પખવાડિયામાં, (મારે વ) મહિનામાં, (15 વ) બે માસ પ્રમાણ ઋતુમાં, ( વા) છ માસ પ્રમાણ અયનમાં, (સંવ રે વ) વરસમાં (અનારે વા વીહાસંગોને) તથા બીજા પણ યુગપૂર્વ અંગપૂર્વ વિગેરે લાંબાકાળના બંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી. (માવો-) ભાવને આશ્રીને- (દેવા માને વા) ક્રોધમાં, માનમાં, (નવાવા, તમે વા) માયામાં, લોભમાં (મUવ, ને વ) ભયમાં-હાસામાં. (વી તમે વા) પ્રેમમાં, દ્વેષમાં, ( હેવા) પરની સાથે ક્લેશ કરવાથી વૃત્તિરૂપ કલહમાં, (મહમવરવાળવા) પરપ્રાણીને નહિ દીઠેલું, નહિ સાંભળેલું આલ દેવારૂપ અભ્યાખ્યાનમાં, (સુને વા) પરપ્રાણીના દોષની ચાડી ખાવારૂપ પશુન્યમાં, (પરંપરિવારવા) પરપ્રાણીની નિંદા કરવા રૂપ પરપરિવાદમાં (ર-સર્વા) અરતિમોહનિયાના ઉદયથી દુઃખ પામતા ચિત્તમાં ઉગ કરવા રૂપ અરતિમાં રતિ મોહનીયના ઉદયથી સુખ મળતાં ચિત્તમાં હર્ષ કરવારૂપ રતિમાં, (મારામો વા) કપટવૃત્તિથી અસત્ય બોલી છલ કરીને લોકોને ઠગવાના પરિણામરૂપ માયામૃષામાં, (નાવ મિ_વંશજો વા) લાવત્ મિથ્યાદર્શન શલ્યમાં, એટલે અનેક દુઃખનું કારણ હોવાથી મિથ્યાત્વરૂપ શલ્યમાં. આ પ્રમાણે ભાવને આશ્રીને ક્રોધાદિમાં પ્રભુને પ્રતિબંધ નથી. એટલે કદાગ્રહના વશથી “હું ક્રોધ-માન વિગેરેને ત્યજતો નથી' ઇત્યાદિ સ્વરૂપે પ્રભુને સંસારનો પ્રતિબંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી सेणं भगवं वासावासवलं अट्ठ गिम्हहेमंतिए मासे गामे एकराइए, नगरे पंचराइए वासीचंदणसमाणकप्पे समतिणमणि-लेटुकंचणे, समसुदहदुक्खे, इहलोगपरलोगअप्पडिबद्धे, जीविय-मरणे निरवकंखे Page #160 -------------------------------------------------------------------------- ________________ ****( श्रीकल्पसूत्रम् संसारपारगमी कम्मसत्तु निग्धायणट्ठाए अब्भुट्ठिए एवं च णं विहरइ ॥ ६ । ३।११९॥ (से णं भगवं) ते भगवंत (वासावासज्जं ) वर्षाअणमां वासने वने (अट्ठ- गिम्ह- हेमंतिए मासे) जाडीना ग्रीष्म भेटले उष्ण अपना जने हेमंत भेटले शीत अजना आठ महिनाखोमा (गामे एगराइए ) गामने विषे खेड रात्रि (नगरे पंचराइए) भने नगरने विषे पांय रात्रि अर्थात् ते भगवंत वर्षाअणना यार-भास खेड स्थाने रहेता, खने બાકીના આઠ માસ વિહાર કરતા. તે આઠ મહિનામાં ગામને વિષે એક રાત્રિ, અને નગરને વિષે પાંચ રાત્રિ સુધી रहेता. वणी श्रमा भगवान महावीर ठेवा छे ? - (वासी चंदणसमामकप्पे ) हाडामां जने यंहननां तुल्य અધ્યવસાયવાળા, અથવા કુહાડા અને ચંદન જેવા અપકાર અને ઉપકાર કરનારા ઉપર પ્રભુ દ્વેષ અને રાગ રહિત होवाथी ते जन्ने तरई तुल्य अध्यवसायवाणा, (समतिणमणिलेट्ठकंचणे) तृएखने मशितेभ४ पत्थर खने डायन उपर समान दृष्टिवाणा, (समसुह-दुक्रवे) सुखने हुःषमां पा समान दृष्टिवाणा, (इहलोग-परलोग अप्पडिबधे) सा લોક અને પરલોકમાં પ્રતિબંધ વગરના, એટલે સુખની લાલસા રહિત હોવાથી મનુષ્ય લોક અને દેવભવાદિમાં મમત્વ विनाना, (जीविय-मरणे निरवकंरखे) भवित जने भरामा आाांक्षा रहित, खेटले हेवेन्द्र-नरेन्द्राहियां सत्कार भणतां भवितनी जने असह्य परीषह पडतां मरानी वांछा वगरना, (संसारपारगामी) संसार३पी समुद्रनो पार पावा वाजा, (कम्मसत्तुनिग्यायणट्ठाए अब्भुट्टिए) उर्भ३पी शत्रुनो नाश ४२वाने उद्यत थयेला. (एवं च णं विहरइ) खावी रीते प्रभु वियरे छे. ११८. तस्सणं भगवंतस्स अणुत्तरेणं नाणेणं, अणुत्तरेणं दंसणेणं, अणुत्तरेणं चरित्तेण, अणुत्तरेणं आलएणं, अणुत्तरेणं विहारेणं, अणुत्तरेणं वीरिएणं, अणुत्तरेणं अजवेणं अणुत्तरेणं मद्दवेणं, अणुत्तरेणं लाघवेणं, अणुत्तराए खंतीए, अणुत्तराए मुत्तीए, अणुत्तराए गुत्तीए, अणुत्तराए तुट्ठीए, अणुत्तरेणं सचसंजमतवसुचरियसोवचियफलनिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स दुवालस संवच्छराई वइक्कंताई । तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाण संवच्छराइं वइक्कंताइं । तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं दुच्चे मासे उत्थे पक्खे - वइसाहसुद्धे तस्स णं वइसाहसुद्धस्स दसमीपक्खे णं, पाईणागमिणीए छायाए, पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए, सुब्वए णं, दिवसे णं, विजए णं, मुहुत्ते णं, जंभियगामस्स नगरस्स बहिया उज्जुवालिया नईए तीरे, वेयावत्तस्स चेइयस्स अदूरसामंते सामागस्स गाहावइस्स कट्ठकरणंसि सालपयावस्स अहे गोदोहियाए उक्कुडियनिसिजाए आयावणाए आयावेमाणस्स छट्टेणं भत्तेणं अपाणएणं हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंतते अणुत्तरे निव्वाधार निरावरणे कसि पडणे केवलवरनाण दंसणे समुप्पन्ने ॥ ६ । ४ । १२० ॥ (तस्स णं भगवंतस्स) असाधरण गुओ वडे खात्माने लावता भगवंतने जार वरस वीत्यां. या गुशो वडे ?, ते उहे छे -(अणुत्तरेणं नाणेणं) अयुत्तर खेटले अनुपम ज्ञान वडे, (अणुत्तरेणं दंसणेणं) अनुपम दर्शन वडे, (अणुत्तरेणं चरित्तेणं) अनुपम यारित्र वडे, (अणुत्तरेणं आलएणं) स्त्री नपुंस5 विगेरे घोषरहित खेवी वसतिमां रहेवा३य, अनुपम खालय वडे, (अणुत्तरेणं विहारेणं) अनुपम विहार वडे, (अणुत्तरेणं वीरियणं) अनुपम-वीर्यपराम्भ वडे खेटले मनना उत्साह वडे, (अणुत्तरेणं अज्जवेणं) अनुपम खाव खेटले माया रहितपणे, (अणुत्तरेणं 151 Page #161 -------------------------------------------------------------------------- ________________ *१४ श्रीकल्पसूत्रम् પ્રેમમાં મવેળું) અનુપમ આર્જવ એટલે માયારહિતપણે, (અનુત્તોનું મળ્વવેળું) અનુપમ માર્દવ એટલે માનરહિતપણે, (અનુત્તોનું તાઘવેળું) અનુપમ લાઘવ વડે ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાધવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપાધિપણું અને ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ, તે વડે, (અનુત્તરા વંતીē) ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિ એટલે ક્ષમા વડે, (અનુત્તરા મુત્તિ) અનુપમ મુક્તિ વડે એટલે નિર્લોભપણે, (અનુત્તરાગુત્તીæ) અનુપમ મનોગુપ્તિ વિગેરે ગુપ્તિ વડે, (અનુત્તા તુીણ) ઇચ્છાની નિવૃત્તિરૂપ અથવા મનની પ્રસન્નતા રૂપ એવી અનુપમ તુષ્ટિ એટલે સંતોષ વડે, (અનુત્તોનું સત્ત્વ-સંનમ-તવમુઘરિયોવવિદ્ય નિષ્વાળમોળું) સત્ય, સંયમ અને તપને સારી રીતે આચરવાથી પુષ્ટ થયેલા મુક્તિરૂપી ફળવાળા ત્રણ રત્ન સ્વરૂપ નિર્વાણ માર્ગ વડે. આવી રીતે સમગ્ર ગુણોના સમૂહ વડે (બપ્પાનું મવેમાળĂ) પોતાના આત્માને ભાવતા ભગવાન મહાવીરને (યુવાન સંવારૂં વવવંતાઽ) બાર વરસ વીતી ગયાં. શ્રીમહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યા. તેમની સંખ્યા, તથા પારણાં કર્યા તેની સંખ્યા આ પ્રમાણેએક છમાસી, એક-પાંચ દિવસ ઓછાનો છમાસી, નવ ચારમાસી, બે ત્રણમાસી, બે અઢીમાસી, છે બે માસી, બે દોઢમાસી, બાર માસક્ષપણ, બહોંતેર પક્ષક્ષપણ, બાર અટ્ટમ, બસો અને ઓગણત્રીશ છઠ્ઠ, એક સર્વતોભદ્ર પ્રતિમાદસ દિવસના પ્રમાણની, એક મહાભદ્ર પ્રતિમા-ચાર દિવસના પ્રમાણની, એક ભદ્ર પ્રતિમા-બે દિવસના પ્રમાણની, ત્રણસો અને ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાનો દિવસ. આ પ્રમાણે પ્રભુએ બાર વરસ અને છ માસ સુધી જે જે તપ કર્યાં તે સઘળાં જળરહિત જ કર્યાં. જધન્યમાં જધન્ય તપ છટ્ઠનો કર્યો, કોઇ પણ વખત એક વખત કરીને પારણું કર્યું નથી, શ્રીપ્રભુએ નિત્ય ભોજન તો કોઇ વખત કર્યું જ નથી. (તે સમસ્ત સંવર્Æ અંતરા વ૮માળH) આ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાન્ મહાવીરને (ને સે ગાળું યુદ્ધે માસે) જે તે ગ્રીષ્મકાળનો બીજો મહિનો (ઘો પવવે-વસાહનુદ્ધે) અને ચોથું પખવાડિયું એટલે વૈશાખમાસનું શુક્લ પખવાડિયું, (તક્ષ્યાં વસાહસુઘĪ વસમીપવવેળું) તેની દશમી તિથિ, (પાળનામિળી છાયા) પૂર્વદિશા તરફ છાયા જતાં, (પોરિસી મિનિવિટ્ટા પમાળપત્તા) પ્રમાણ પ્રાપ્ત એટલે અન્ય્નાધિક પાછલી પોરસી થતાં, (મુળ્વપ્નવિવસે ગં) સુવ્રત નામના દિવસે, (વિનાં મુત્તે Ō) વિજય નામના મુહૂર્તમાં, (ઝમિયાનÆ નગર# વહિયા) જુભિંકાગ્રામ નામના નગરની બહાર,(ઝુવાશ્તિયા નğ તીરે) ૠજુવાલિકા નામની નદીને કાંઠે, (વેદ્યાવત્તક્સ હેવન બહૂ સામંતે) કોઈ વ્યંતરના જીર્ણ થઇ ગયેલા મંદિરથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવા સ્થાનકે, (HISH ગાવÄ Íસિ) શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં, (સાતપાવવર્સ બહે) શાલ નામના વૃક્ષની નીચે, (નોવોહિયા વડિયનિસિપ્નાર) ગાયને દોવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસન બેસી (બચાવ આદ્યાવેમાળĂ) સૂર્યના તાપ વડે આતાપના લેતા છતાં (દેદ મત્તેનું અપાળાં) અને નિર્જલ છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતાં પ્રભુને (ઘુત્તહિં નવવશેનું નોમનુવાળ- રળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (જ્ઞાનંતરિયા વામાળĂ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા, એટલે કે-શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે છેલ્લા બે ભેદમાં તો ચૌદમે ગુણઠાણે રહેલા કેવળીજ વર્તે છે, તેથી શુક્લ ધ્યાનના તે છેલ્લા બે ભેદમાં ન વર્તતા પ્રથમના બે ભેદમાં વર્તતા એવા શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. કેવા પ્રકારનું કેવળજ્ઞાન અને કેવળદર્શન?-(બળંતે) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, (અનુત્તì) અનુપમ, (નિવ્વાઘા) કોઇપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવું (નિરાવરણે) સમસ્ત **⠀⠀⠀⠀⠀ 152 Page #162 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅઅઅઅઅહીવટપજૂન ક્રઅરૂઅઅઅઅ આવરણરહિત, (oft) સઘળા પર્યાયરહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (cfsgum) સઘળા અવયવોથી સંપૂર્ણ, (વલવરના-વંસને સમુપ્પને) એવા પ્રકારનું જ્ઞાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ૧૨૦. तए णं समणे भगवं महावीरे अरहा जाए, जिणे केवली सव्वण्णू सव्वदरिसी सदेव मणुया-ऽसुरस्स लोगस्स जाणइ पासइ। सव्वलोए सव्वजीवाणं आगई गई ठिइं चवणं उववायं तकं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं अरहा अरहस्सभागी तं तं कालं मम-वय-कायजोगे वट्टमाणाणं सवलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरइ ॥ ६।५।१२१॥ (તfસમને મવમહાવીરે) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર (ARI નાઈ) અહંન્ થયા એટલે અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, વળી કેવા?- (f) રાગ-દ્વેષને જીતવાવાળા, (વની) કેવળજ્ઞાનવાળા, (સલ્વDM) પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણનારા, (ધ્વરિલી) પદાર્થોના સઘળા સામાન્યધર્મોને જાણનારા (વેવ-મgવISતુ તારૂ પરિવવં) દેવ મનુષ્ય અને અસુરો સહિત લોકના પર્યાયોને ઉપલક્ષણથી અલોકના પણ પર્યાયોને (ગીરૂપાસ3) જાણે છે, દેખે છે, (શવ્વલોરસલ્વની વાઈi) સર્વલોકમાં સર્વજીવોના (માડું) આગતિ એટલે આગમનને, અર્થાત્ જે જે સ્થાનમાંથી ભવાંતર થકી જીવોનું આવવું થાય છે તેને, (બ) મરીને જ્યાં ઉત્પન્ન થાયતે ગતિને, (f) તે ભવ સમ્બન્ધી આયુષ્યને, અથવા કાયસ્થિતિને, (વ) દેવલોકથી દેવોનું મનુષ્ય-તિર્યંચમાં જે અવતરવું તેને, (વાવ) દેવ અને નારકીની ઉત્પત્તિને, (તવવંમો ) તેઓ સમ્બન્ધી મનને, (માધrfi) મનમાં ચિંતવેલાને, મિત્ત) અશનાદિ ભોજનને, (૪) ચોરી વિગેરે જે કર્યું હોય તેને, (પવિ4) મૈથુનાદિ જે સેવ્યું હોય તેને, (બાવીછમ્મ)પ્રકટ કાયને (૫હોવડH) અને ગુપ્તકાર્યને પ્રભુ જાણે છે, દેખે છે. વળી પ્રભુ કેવા?- (મહા) ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે દેખી રહેલા હોવાથી નથી રહેલું કાંઇ પણ ગુપ્ત જેમને એવા, (બRAસમાજ) અનેકવન્યથીપણકરોડસંખ્યાનાવોવોસ્વાતહેવાથીએકતએટલેએક્લાપણાનભજનારાએવા પ્રભુ (તંતંવત્નમન-વ-ત્રનો. વ૮મUTI Hqનો ધ્વનીવા સલ્લમ) સર્વલોકને વિષે તે કાળે મન વચન અને કાર્ય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને, (નામાને પક્ષના વિ) જાણતા દેખતા રહે છે. ૧૨૧. પ્રભુને કેવળજ્ઞાન થતાં ઇન્દ્રોનાં સિંહાસન ચલાયમાન થયાં. તેઓ અવધિજ્ઞાનથી શ્રીમહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયેલું જાણી દેવોથી પરિવરેલા એવા તુરત આવ્યા, દેવોએ સમવસરણની રચના કરી. “અહીં કોઈ વિરતિને યોગ્ય નથી' એમ જાણવા છતાં પ્રભુએ પોતાનો આચારજાણી તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કોઈને વિરતિ પરિણામ થયો નહિ, તેથી દેશના નિષ્ફળ થઈ. ત્યાં થોડો વખત દેશના આપીને પ્રભુ ત્યાંથી વિહાર કરી અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. Liચાર ગણધર અને ગણધ૨વાદ | આત્મા છે કે નહિ? હવે તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ઘેર યજ્ઞ કરવા યજ્ઞક્રિયામાં વિચક્ષણ ઘણા બ્રાહ્મણનોને બોલાવ્યા હતા. તેઓમાં ચૌદ વિદ્યાના પારગામી એવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ત્રણ ભાઇઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. વ્યક્ત અને સુધર્મા બે પંડિતો પાંચસો Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસૂત્રમ્ પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા, મંડિત અને મૌર્યપુત્ર નામના બે ભાઈઓ પ્રત્યેક સાડા ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. આ અગિયારે પંડિતોમાં ઇન્દ્રભૂતિને ‘જીવ છે કે નહિ?” અગ્નિભૂતિને ‘કર્મ છે કે નહિ’૨, વાયુભૂતિને ‘શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે’૩, વ્યક્તને ‘પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહિ?’ ૪, સુધર્માને ‘આ જીવ જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે?’ ૫, મંડિતને ‘આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહિ?’ ૬, મૌર્યપુત્રને ‘દેવો છે કે નહિ? " ૭, અકંપિતને ‘નારકી છે કે નહિ?” ૮, અચલભ્રાતાને ‘પુણ્ય અને પાપ છે કે નહિ?’ ૯, મેતાર્યને ‘પરલોક છે કે નહિ?’ ૧૦, અને પ્રભાસને ‘મોક્ષ છે કે નહિ?’ એવો સંશય હતો ૧૧. આવી રીતે તે અગિયાર પંડિતોને એક એક વિષયનો સંશય હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનું ખોટું અભિમાન ધરાવતા હતા, તેઓ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતપોતાના સંદેહ વિષે માંહોમાંહે પૂછતા નહોત. આ પ્રમાણે તે અગિયારે પંડિતો તથા તેમના ચુમ્માલીસસો શિષ્યો યજ્ઞમંડપમાં આવ્યા હતા. તે સિવાય શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગોવિંદ, પુરુષોત્તમ, નારાયણ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એકઠા થયા હતા. આ અવસરે શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી ઉતરતા દેવોને જોઇતે બ્રાહ્મણો પરસ્પર બોલવા લાગ્યા કે-‘અહો! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ? આપણે મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ થઇ યજ્ઞમંડપમાં ચાલ્યા આવે છે’’. આવી રીતે યજ્ઞમંડપમાં દેવોના આગમનની રાહ જોઇ રહેલા બ્રાહ્મણો આકાશ તરફ દૃષ્ટિ કરી જોઇ રહ્યા હતા, તેવામાં તો દેવોને યજ્ઞમંડપ છોડી પ્રભુને પાસે જતા જોઇ બ્રાહ્મણો ખિન્ન થઇ ગયા. ત્યાર પછી લોકોના મુખથી તેઓએ સાંભળ્યું કે- આ દેવો સર્વજ્ઞ પ્રભુને વંદન ક૨વા જાય છે. ‘સર્વજ્ઞ’ એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપ કરીને વિચારવા લાગ્યો કે-“અરે! શું હું સર્વજ્ઞ હોવા છતાં વળી આ કોઈ બીજો પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે? કાનને અસહ્ય આવું કડવું વચન કેમ સાંભળી શકાય!. કદાચ ધૂતારો આવી મૂર્ખાઓને ઠગી જાય, અને તેવા મૂર્ખ લોકો તેની પાસે જતા હોય તો ભલે જાઓ, પણ આ દેવો કેમ જાય છે? આશ્ચર્ય એ છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા, કે જેઓ સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડી તેની પાસે ચાલ્યા જાય છે! નિર્મળ જળને છોડી દેનારા કાગડા પેઠે, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી દેનારા દેડકા પેઠે, સુગંધી ચંદનને છોડી દેનારી માખીઓ પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છોડી દેનારા ઊંટ પેઠે, મિષ્ટ દૂધપાકને છોડી દેનારા ભુંડ પેઠે અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનારા ઘૂવડ પેઠે, ભ્રાન્તિ પામેલા આ દેવતાઓ પવિત્ર યજ્ઞમંડપને છોડી એ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય છે? અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ પણ જણાય છે, સરખે સરખાનો મેળાપ ઠીક થયો! જેમ આંબાના સુગન્ધી મહોર ઉપર સુગન્ધને પિછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, પણ કાગડા તો કડવા લીંમડા ઉ૫૨ જ એકઠા થાય, તેમ આ ઉત્તમોત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તો સમર્થ વિચક્ષણ અને સમજુ દેવો જ એકઠા થાય, પણ આવા હલકા અને અણસમજુ દેવો તો એવા આડંબરી પાખંડી પાસે જાય, આમાં કાંઇ નવાઇ નથી, કેમકે જેવા યક્ષ હોય તેવો જ એને બલિ મળે છે. તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકું નહિ. કારણ કે व्योम्न सूर्यद्वयं किं स्याद् गुहायां केसरिद्वयम् प्रत्याकारे च खङ्गौ द्वौ किं सर्वज्ञवहं स च ? ॥ १ ॥” 2235154034 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨*** * **( વટવખૂણમ કwwઅ*** ** “આકાશમાં શું બે સૂર્ય હોઇ શકે! એક ગુફામાં શું બે સિંહ રહી શકે! એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે! તેવી રીતે હું અને તે એમ બે સર્વજ્ઞ શી રીતે થઇ શકીએ! ૧. ખરેખર આ કોઈ પરદેશી આવી સર્વજ્ઞપણાનો આડંબર કરી લોકોને અને દેવોને ઠગનારો ઇન્દ્રજાળિયો છે!.” હવે પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે-“હે મનુષ્યો! તમોએ તે સર્વજ્ઞ જોયો? કહો તો ખરા, તે સર્વજ્ઞ કેવો છે? તેનું રૂપ કેવું છે?” તેઓએ કહ્યું કે "यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नाऽऽयढसः स्यात्। पारेपरार्द्ध गणितं यदि स्याद्, गणयेन्निः शेषगुणोऽपि स स्यात् ॥१॥" જો ત્રણે જગતના લોકો એકઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય, અને પરાર્ધથી ઉપર ગણિત હોય તો કદાચ તે સર્વજ્ઞ પ્રભુના ગુણો ગણી શકાય. ૧.” ઇત્યાદિ પ્રકારે લોકોએ પ્રભુની સ્તુતિ કરી. તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડી ગયો, અને ચિંતવવા લાગ્યો કે-“ખરેખર આ મહાધૂર્ત તો માયાનું ઘર જણાય છે! અરે! તેણે આ સમગ્ર લોકોને કેવી રીતે બ્રાન્તિમાં નાંખી દીધાં! પરંતુ જેમ હાથી કમળને ઉખેડી નાખે, કુહાડો ઘાસને કાપી નાખે, અને સિંહ હરણિયાંને હણી નાખે તો તેમાં તેણે શી બહાદુરી કરી! તેમ આ ઇન્દ્રજાળીઓ આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો તેમાં તેની શી મોટાઈ! તેનું એ મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી મારી સાથે વાદવિવાદમાં ઉતર્યો નથી. પરંતુ હવે તો હું સર્વજ્ઞને ક્ષણમાત્ર પણ સહન કરી શકું નહિ. અંધકારના સમૂહને દૂર કરવા સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી. જેમ અગ્નિ હાથના સ્પર્શને, સિંહ પોતાની કેશવાળીના ખેંચવાને અને ક્ષત્રિય શત્રુથી થતા પરાભવને કદી પણ સહન કરી શકતો નથી તેમ સર્વજ્ઞ એવો હું આવા સર્વજ્ઞ પણાનો આડંબર કરનારા પાખંડીને કદી પણ સહન કરી શકું નહિ. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે ઘરમાં જ શૂરવીર બનેલો આ સર્વજ્ઞ કોણ છે! જે અગ્નિએ મોટા પર્વતોને પણ બાળી નાખ્યા છે તેની આગળ વૃક્ષો કોણ માત્ર છે? જે વાયુએ મદોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂક્યા છે તેની આગળ રૂની પૂણીનું શું જોર ચાલે? “गता गौडदेशोभाव दूरदेश, भयाद् जर्जरा गौर्जरास्त्रासमीयुः। मृता मालवीयास्तिलाङ्गास्तिलगो-द्भवो जज्ञिरे पण्डिता मदभयेन ॥१॥ अरे लाटजाताः क्क याताः प्रनष्टाः,पटिष्ठा अपि द्राविडा वीडयाऽऽर्ताः। अहो! वादिलिप्सातुरे मय्यमुष्मिन्, जगत्युत्कटं वादिदुर्भिक्षमेतत् ॥२॥" “ગૌડ દેશમાં જન્મેલા પંડિતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં ચાલ્યા ગયા છે. ગુજરાતના પંડિતો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે. મારા ભયથી માળવાના પંડિતો મરી ગયા છે. તિલંગ દેશના પંડિતો દૂબળા થઈ ગયા છે. ૧. અરે! લાટદેશના પંડિતો તો મારાથી ડરીને ક્યાં નાસી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ પણ પંડિતો લજ્જાથી દુઃખી થઈ ગયા છે. અહો! વાદીઓ મેળવવાને હું ઇચ્છાધુર હોવા છતાં અત્યારે આ જગતમાં વાદીઓનો મોટો દુકાળ પડ્યો છે. ૨. આવી રીતે દરેક દેશના પંડિતોને જીતી જગતનાં વિજયપતાકા ફરકાવનારા મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે?”. આ પ્રમાણે વિચાર કરતાં ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે-“હે અગ્નિભૂતિ! મગ પકવતાં કોઈ કોરડુ મગનો દાણો રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉં છું.” અગ્નિભૂતિ બોલ્યો કે-“હે વડીલ બંધુ કીડા સરખા Page #165 -------------------------------------------------------------------------- ________________ *********** શ્રીવPપૂનૂન અઅઅઅઅઅઅઅઅઅક્ષર દમ વગરના એ વાદીને જીતવા માટે આપને પ્રયાસ લેવાની શી જરૂર છે? અરે કમળને ઉખેડવા ઐરાવણ હાથીની જરૂર હોય જ નહિ. માટે મને જ આજ્ઞા આપો, હું હમણાં જઇ તેને પરાસ્ત કરી નાખું છું”. ઇન્દ્રભૂતિએ કહ્યું કે“જો કે તે તો મારા એક વિદ્યાર્થીથી પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ સાંભળી મારાથી અહીં રહી શકાતું નથી. જેમ ઘાણીમાં તલ પીલતાં કોઇ તલ રહી જાય, ઘંટીમાં અનાજ દળતાં કોઈ દાણો રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં કોઇ તરણું રહી જાય, અને અગત્સ્યઋદ્ધિને સમુદ્ર પીતાં કોઇ સરોવર રહી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો છે! તો પણ સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકતો નથી જોકે આ એક પણ જીવતો બાકી રહી જાય તો સમગ્ર વાદીઓને જીત્યા જ કહેવાય. સ્ત્રી એક વાર પણ સતીવ્રતથી ભ્રષ્ટ થાય તો તે હંમેશાં અસતી જ કહેવાય. વળી જો આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર જગતમાં વિજય પતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થાય, કારણકે શરીરમાં રહેલું નાનું પણ શલ્ય પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડી ગયેલું નાનું પણ કાણું આખા વહાણને ડુબાવી દે છે, જીતી ન શકાય એવા મજબૂત કિલ્લાની એક જ ઈટ ખસેડવાથી આખો કિલ્લો પાડી શકાય છે. માટે તે અગ્નિભૂતિ! જગતના વાદીઓને જીતી અત્યાર સુધી મેળવેલી કીર્તિના રક્ષણ માટે આજે તો આ વાદીને જીતવા માટે જ જવું ઉચિત છે''. આ પ્રમાણે કહીને બાર તિલકવાળો સુવર્ણની જનોઇથી વિભૂષિત થયેલો, અને ઉત્તમોત્તમ પીળાં વસ્ત્રોના આડંબરયુક્ત બનેલો ઇન્દ્રભૂતિ પાંચસો શિષ્યોથી પરિવરેલો હતો તો પણ શ્રી મહાવીર પ્રભુ સાથે વાદ કરવા ત્યાંથી ચાલ્યો. તેના કેટલાક શિષ્યોના હાથમાં પુસ્તકો શોભી રહ્યાં હતાં, કેટલાકે હાથમાં કમંડલુ રાખ્યાં હતાં, અને કેટલાએક હાથમાં દર્ભ રાખ્યા હતા. આવા પ્રકારના પાંચસો શિષ્યો તેની સાથે ચાલતા ચાલતા તેની આ પ્રમાણે બિરુદ્ધવલી બોલી રહ્યા હતા- “હે સરસ્વતી કઠાભરણ! હે વાદિમતભજન! હે વાદિતરૂન્યૂળનહસ્તિન્! હે વાદિગજસિંહ! હે વિજિતાકવાદ! હે વિજ્ઞાતાખિલપુરાણ! હે કુમતાન્ધકારનભોમણે! હેવિનતાનેકનરપતે! હે શિષ્યીકૃતબૃહસ્પતે! હે સરસ્વતીલબ્ધપ્રસાદ!એવી રીતે બિરુદ્ધાવલીથી દિશાઓને ગજાવી દેનારા પાંચસો શિષ્યોથી પરિવરેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો વિચારવા લાગ્યો કે-“અરે! આ ધીઢા માણસને આવું તે શું સૂછ્યું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો! જેમ સર્પને લાત મારવા દેડકો તૈયાર થાય, બિલાડીની દાઢ પાડવા ઉંદર આદર કરે, ઐરાવણને પ્રહાર કરવા બળદ ઇચ્છે, પર્વતને તોડી નાખવા હાથી યત્ન કરે, અને કેસરીની કેશવાળી ખેંચવા સસલો તૈયાર થાય, તેમ મારા દેખતાં વળી આ લોકો આગળ પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે! અહો! આણે તો વાયરા સામો ઉભો રહી અગ્નિ સળગાવ્યો, અને શરીરના સુખ માટે કૌવચને આલિંગન કર્યું! ઠીક છે, પણ એથી શું થયું? તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો છે? હું હમણાં જ જઈ તેને વાદમાં નિરુત્તર કરી નાખું છું. આગિયો ત્યાં સુધી જ ચળકાટ મારે, અને ચન્દ્રમાં પણ ત્યાં જ સુધી જ પ્રકાશને ફેલાવે છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય, પણ સૂર્યનો ઉદય થતાં તો ક્યાં આગિયો અને ક્યાં ચન્દ્રમા? મદોન્મત્ત હાથી વનમાં ત્યાં સુધી જ ગર્જના કર્યા કરે કે જ્યાં સુધી કેસરીની ગર્જના ન સાંભળે. અથવા મારા ભાગ્યથી જ આ વાદી આવી પહોચ્યો છે, મારાથી વાદીઓ દૂર દૂર નાસતા હોવાથી ઘણા વખતથી વાદી મળ્યો નહોતો, તેથી મને વાદી મેળવવાની તાલાવેલી લાગી રહી હતી; તે ઇચ્છા આજે પૂરી થઈ છે. ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ વાદી ૧. જેમ જેમ સ્પર્શ થાય તેમ તેમ ખરજ વધારનાર Page #166 -------------------------------------------------------------------------- ________________ ************ીવPસ્વછૂણKOઅને ૮-અ*** મળવાથી ઘણો આનંદ થયો છે. આજે તો વાદ કરી ઘણા વખતની મારી જીભની ખરજને દૂર કરીશ. વ્યાકરણમાં હું પરિપૂર્ણ છું, સાહિત્યમાં મારી બુદ્ધિ અખ્ખલિત છે, અને તર્કશાસ્ત્રમાં તો હું પારગમી છું, મેં કયા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો? અરે વાદી? હું દરેક શાસ્ત્રમાં તને પરાસ્ત કરી શકું તેમ છુ”. આ પ્રમાણે અહંકારના તરંગોમાં મગ્ન થયેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યો. ત્યાં ચોત્રીસ અતિશયોથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા સુરેન્દ્રોથી પૂજાતા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગપૂજ્ય શ્રી મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ ઇન્દ્રભૂતિ દંગ થઇ ગયો; અને પગથિયા ઉપર જ ઉભો ઉભો વિચારવા લાગ્યો કેઅહો! આ તે શું બ્રહ્મા છે? વિષ્ણુ છે? કે શંકર છે?” “ચન્દ્રઃ જિં? સ થત ટુતિતઃ સૂર્યોfપર નો તીવ્ર, मेरु, किं: ? न स यद् नितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः ब्रह्मा किं? न जरातुरः स च जराभीरुन यत् सोऽतनु तिं दोषविवर्जिताऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ १॥" “વળી શું આ ચન્દ્ર હશે? ના, ચન્દ્ર તો નથી, કારણ કે તે તો કલંકયુક્ત છે, અને આ તો કલંકરહિત છે. ત્યારે શું આ સૂર્ય હશે? ના, તે પણ નથી, કારણ કે સૂર્ય તો સામું પણ જોઇ ન શકાય એવી તીવ્ર કાંતિવાળો છે, અને આ તો સૌમ્ય કાન્તિવાળા છે. ત્યારે શું આ મેસ હશે? ના, તે પણ નથી, કારણ કે મેરુ તો અત્યંત કઠણ છે, અને આ તો કોમળ છે. ત્યારે શું આ કૃષ્ણ હશે?ના તે પણ નથી, કારણ કે કૃષ્ણ તો કાળો છે, અને આ તો સુવર્ણ જેવાદેદીપ્યમાન વર્ણવાળા છે. ત્યારે શું આ બ્રહ્મા હશે? ના, તે પણ નથી, કારણ કે બ્રહ્મા તો ઘરડો છે, અને આ તો યુવાન છે. ત્યારે શું આ જરાભી એટલે કામદેવ હશે? ના, તે પણ નથી, કારણ કે કામદેવ તો શરીર વગરનો છે, અને આમને તો શરીર છે. હા, હવે માલુમ પડ્યું કે આ તો દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થકર છે.૧.” પ્રભુ સાથે વાદ કરવાને આવેલા ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા, ઉલટો તે ચિંતામાં પડી ગયો, અને વિચારવા લાગ્યો કે-“અરેરે! અત્યાર સુધી જગતના વાદીઓને જીતી વિજયપતાકા ફરકાવી મેળવેલી મોટાઈનું હવે મારે શી રીતે રક્ષણ કરવું? ખરેખર હું અહીં ન આવ્યો હોત તો જ ઠીક હતું, કારણ કે, સમગ્ર જગતને જીતનાર હું આ એકને જીતવા માટે ન આવ્યો હોત તો તેમાં મારી માનહાનિ શી થવાની હતી? એવો તે કોણ મૂર્ખ હોય એક ખીલી માટે આખા મહેલને પાડવાની ઇચ્છા કરે? અહો ! મારું વગર વિચાર્યું સાહસ કેવું? અરે! મારી દુર્બદ્ધિ કેવી કે આ જગદીશના અવતારને જીતવા આવ્યો? હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ? અરે! બોલવું તો દૂર રહ્યું, પરંતુ એમની પાસે કેવી રીતે જઈ શકીશ? અત્યારે તો હું પૂરેપૂરો સંકટમાં સપડાયો છું, હે શંકર! મારા યશનું રક્ષણ કરજો. કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઉં”. ઇત્યાદિ ચિંતવતા ઇન્દ્રભૂતિને જિનેશ્વર પ્રભુએ અમૃત જેવી મધુર વાણીથી નામ અને ગોત્ર કહેવા પૂર્વક બોલાવ્યો કે- “હે ગૌતમ ઇન્દ્રભૂતિ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી તે વિચારવા લાગ્યો કે-“અરે આ શું મારું નામ પણ જાણે છે? અથવા બાળકથી લઈને બુઢા સુધી ત્રણે જગતમાં વિખ્યાત એવા મને કોણ ન ઓળખે? સૂર્ય વળી કોઇથી છાનો હોય? પણ આને હું ત્યારે જ સર્વજ્ઞ માનું કે જો તે મારા મનમાં રહેલા ગુપ્ત સંશયને પ્રકાશિત Page #167 -------------------------------------------------------------------------- ________________ કરે”. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને મંથન કરાતા સમુદ્ર સરખા, અથવા ગંગાના પૂર સરખા, અથવા આદિબ્રહ્મના ધ્વનિ સરખા ગંભીર ધ્વનિથી શ્રી મહાવીર પ્રભુ બોલ્યા કે “હે ઇન્દ્રભૂતિ! તને એવો સંશય છે કે આત્મા છે કે નહિ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽवति"। “ઉપરના વેદવવાક્યથી તું જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે(વિજ્ઞાનધન 4) એટલે વિજ્ઞાનોનો સમુદાય જ (ભ્યો મૂખ્યઃ મુત્યાય) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાન્વેવાડનું વનારયતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે, (ન પ્રેસંજ્ઞાતિ) તેથી જ પરલોકની સંજ્ઞા નથી. અર્થા-પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતોમાંથી “આ ઘડો છે, આ ઘર છે આ મનુષ્ય છે ઇત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, પણ આત્માને માનવાવાળા જ્ઞાનનો આધાર જે આત્માનો પદાર્થ માને છે તે આત્મા નામનો પદાર્થ નથી, કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા જોઇએ. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપ પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટનાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રત્યે સંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી, અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો? માટે આહીથી મરીને કોઇ પરલોકમાં જતું નથી, અને પરલોકતી અહીં કોઈ આવતું નથી.” “હે ઇન્દ્રભૂતિ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે- પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી, એટલે આત્મા દેખવામાં આવતો નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી પણ જણાતો નથી, તો આત્મા છે તેની શી સાબિતી? જો આત્મા હોય તો જેમ ઘટ-ઘટાદિ પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ જો કે પરમાણુ પણ અપ્રત્યક્ષ છે, છતાં ઘર વિગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે, પરંતુ આત્મા તો તેવા કાર્યરૂપે પણ પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષ-પૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં રસોડા વિગેરે ઠેકાણે ધૂમાડા અને અગ્નિનો સંબંધ પ્રત્યક્ષ દેખ્યો હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો દેખી પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્નિના સંબંધને સંભારે છે કે જ્યાં જ્યાં ધૂમાડો હો ત્યાં ત્યાં અગ્નિ દેખ્યો હતો, આ પર્વત પર ધૂમાડો દેખાય છે, તેથી અગ્નિ હોવો જોઇએ. આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઇનો પણ સંબંધ પ્રત્યક્ષથી જણાતો નથી, તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઇ શકે? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઇ શાસ્ત્ર જણાવે છે કે આત્મા છે અને કોઈ જણાવે છે આત્મા નથી. આવી રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતા શાસ્ત્રોમાં કયું સાચું અને કર્યું જૂઠું? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નજીકના પદાર્થમાં સાદૃશ્યબુદ્ધિ ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલો માણસ ત્યાં રોઝ નામના જંગલી પશુને દેખી તે માણસને સાદશ્યબુદ્ધિ થાય છે કે- જેવી ગાય હો તેવો આ પશુ છે. પણ જગતમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો પછી ૧. ઘડી વસ્ત્ર વિગેરે ૨. દેખવામાં આવતા નથી, તેમ સ્પર્ધાદિ અનુભવથી જણાતા નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ * ********* (અવBકૂ કરે *** કોના જેવો આત્માને માનવો? આવી રીતે કોઇ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમ માનવું જોઇએ. વળી ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય, તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે માનવું જોઇએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી, અને તેથી, આત્મા નામનો પદાર્થ નથી. આ પ્રમાણે તું માને છે કે-‘વિજ્ઞાનઘન’ ઈત્યાદિ વેદપદોથી, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી “આત્મા’ છે એમ જણાવનારાં બીજા વેદવાક્યો દેખી તું સંશયમાં પડયો છે કે “આત્મા છે કે નથી?” પરંતુ તે ગૌતમ ઇન્દ્રભૂતિ તારો આ સંશય અયુક્ત છે, કેમકે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति।" એ વેદવાક્યનો અર્થ તું સમજ્યો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉપર મુજબ કરે તેવો તેનો અર્થ નથી. પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ( વિનયન 4) જે વિશિષ્ટ જ્ઞાન-એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાન સમુદાયરૂપ જ આત્મા (તેમ્પો મૂખ્ય સમુત્યાવ)' શેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા પટ વિગેરે ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી, આ ઘટ છે' ઇત્યાદિ પ્રકારે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્યવાન વનપતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના યોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે (ન પ્રત્યસં$TISત). આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપે સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંત પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કંથચિત્ અભિન્ન છે, અર્થાત વિજ્ઞાનમય આત્મા હોવાથી ‘વિજ્ઞાનઘન એવ' એટલે વિજ્ઞાન સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણામે છે. એટલે તે તે વિજ્ઞાન પર્યાયે ઉત્પન્ન થાય છે, કારણ કે આત્માને તે ઉપયોગરૂપ પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાક્ષેપપણું છે. પછી જયારે ઘટ-પટાદિ વસ્તુનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઇ પણ કારણ આત્માનો ઉપયોગ તે વસ્ત થકી હઠી જાય છે અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે. પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો જ્ઞયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ ‘આ ઘડો છે. આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. પણ બીજા પદાર્થના ઉપયોગરૂપે પરિણમે છે. અથવા સામાન્ય સ્વરૂપે રહે છે, અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં ક્યું છે કે- ‘ન9ત્યસંજ્ઞાતિ એટલે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના ત્રણ સ્વભાવ છે-જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તત તે વિજ્ઞાન પર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાન પર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે, અને અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડેદ્રવ્યપણે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશરૂપ છે, અને દ્રવ્યરૂપે નિત્ય છે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ११४४९४४९४४९ श्रीकल्पसूत्रम् ન વળી હે ગૌતમ ઇન્દ્રભૂતિ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જે તને ઘટ પટ વિગેરેનું જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે, તે જ્ઞાન જ આત્મા છે, કેમકે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મસ્વરૂપ જ છે. જ્ઞાન તો દરેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે અને જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે. તો પછી તે જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ ન મનાય? વળી ‘હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ' ઇત્યાદિ પ્રકારે ત્રણ કાળના વ્યવહારમાં ‘હું’ એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તો મુડદાને પણ ‘હું’ બોલ્યો, ઇત્યાદિ પ્રતીતિ થવી જોઇએ કારણ કે તે સ્થિતિમાં, પણ શરીર તો છે, છતાં મુડદાને તેવી પ્રતીતિ થતી નથી, માનવું જોઇએ કે ‘હું’ બોલ્યો,‘હું' બોલું છું ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા શરીરીને થાય છે, અને તે આત્મા છે વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગુણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ ઇચ્છા સંશય વિગેરે ગુણો દરેકને પોતાના જ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધિ છે, તેથી તે ગુણોનો આધાર આત્મારૂપ ગુણી પણ સ્વપ્રત્યક્ષસિદ્ધિ માનવો જોઇએ. તે સ્મરણ ઇચ્છા, સંશય વિગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કારણ કે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, અને શરી૨ તો મૂર્ત અને જડરૂપ છે, આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર -મૂર્ત અને જડરૂપ એવું શ૨ી૨ કેમ સંભવે? માટે અમૂર્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણોનો આદાર ગુણી અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઇએ. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઇ શકે છે. તે આ પ્રમાણે જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન વસ્ત્ર વિગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે, તેમ શરીર પણ ભોગ્ય છે, તો તેનો ભોક્તા શ૨ી૨ હોવો જોઇએ, અને તે આત્મા છે. આગમથી પણ આત્માની સિદ્ધિ થઇ શકે છે. વેદમાંજ કહ્યું છે કે-ન્ન હૈ ગદ્યમાત્મા જ્ઞાનમયઃ'' તે આ આત્મા જ્ઞાનમય છે વળી ‘વવવ-મો વાનું વવા કૃતિ વગ ત્રયં ો વેત્તિ સ નીવ:’‘દ-દ-દ' એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે છે તે જીવ છે આ વેદવાક્યોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. વળી તું જે માને છે કે ‘ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે’. આ પણ તારું માનવું ઠીક નથી, કારણ કે- એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહિ. જેમ અગ્નિ વડે સુવર્ણમાં દ્રવ્યાત થાય છે તે દ્રવ્યતા થવામાં અગ્નિ સહાયકારી છે, પણ એથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઇ, પરંતુ એમ જ મનાય છે કે સુવર્ણમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઇ, અને તેથી તે દ્રવ્યતાધર્મ સુવર્ણનો છે, તેમ ચૈતન્ય સતેજ થવામાં પુષ્ટ શરીર સહાયકારી થયું હોય, તેથી એમ ન જ કહેવાય કે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું, પરંતુ ચૈતન્ય આત્મા થકી જ થાય છે. અને તેથી તે આત્માનો ધર્મ છે. વળી ઘણા માણસો પુષ્ટ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે. અને ઘણા કૃશ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન ઘણું અનુભવીએ છીએ, તેથી પુષ્ટ શ૨ી૨વાળાને ઘણું જ્ઞાન હોય છે એવો નિયમ ક્યાં રહ્યો? એ જ્યારે એવો નિયમ રહ્યો નહિ ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય? વળી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે, તો તે મુડદાને ચૈતન્ય કેમ થતું નથી? વળી જેનો વિકાર થતાં જેનો વિકાર થાય તેનું તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા પણ લાલરંગના થઇ જાય છે, તેથી મનાય છે કે તાંતણા થકી વસ્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તેમ અનુભવાતું નથી, ૧. ભોગવાવ યોગ્ય ૨. ભોગવનારો ૩. સુવર્ણ પીગળે છે. + 160 Page #170 -------------------------------------------------------------------------- ________________ ************( શ્રીવિBસ્વસમ્યકકકકકરે રે કેમ કે- ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય છે? વળી જેની વૃદ્ધિ થાય તે થકી તે ઉત્પન્ન થયું કહેવાય. જે માટી ઘણી હોય તો ઘડો મોટો થાય છે, તેથી મનાય છે કે માટીમાં ઘડો થાય છે, પણ શરીર અને ચૈતન્યમાં તેવું અનુભવાતું નથી, કારણ કે હજારો યોજનાના શરીરવાળા માછલાઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, અને તેથી નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન તેઓથી વધારે હોય છે. આવી રીતે કોઇ પણ પ્રકારે ‘ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. માટે માનવું જોઇએ કે, શરીર થકી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ શરીરથી જુદા એવા કોઇ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ આત્મા છે. હે ઇન્દ્રભૂતિ! આ પ્રમાણે વિજ્ઞાનઘન' ઇત્યાદિ વેદ પદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણો “આત્મા છે' એમ નિર્ણય થાય છે. વળી – વૃત્તિતિ સૈન્ન, ઝેનિ: સૌરમંસુનેરન્દ્રવર્તિ સુધારતયાત્મતિઃ પૃથ: ? ” જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ટ્રમાં અગ્નિ,પુષ્પમાં સુગંધી, અને ચન્દ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેમ શરીર થકી જુદો એવો આત્મા પણ શરીરમાં રહેલો છે.૧.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી ઇન્દ્રભૂતિને આત્માનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે “આત્મા છે' સંશય નષ્ટ થતાં ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તેજ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિ મહારાજે SMઝેડુવા,વિમેવ, તુવે વા' એટલે દરેક પદાર્થો વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે, અને મૂળદ્રવ્યરૂપે ધ્રુવ-નિત્ય રહે છે એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી. તિpયમો ગળા: II II - કર્મ છે કે નથી? ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી તેમનો બીજો ભાઇ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે-“કદાચિત્ પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી ઉઠે, અગ્નિની જવાળાઓ શીતળ થાય, વાયરો સ્થિર થઈ જાય, ચન્દ્રમાંથી અંગારા વરસે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય, તો પણ મારો ભાઈ હારે નહિ''. આ પ્રમાણે ઇન્દ્રભૂતિ દીક્ષિત થવામાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા લાગ્યો. પરંતુ જ્યારે લોકોના મુખથી સાંભળી તેને નિશ્ચય થયો કે ઇન્દ્રભૂતિ દીક્ષિત થયા, ત્યારે તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે-“તે ધૂર્તે ઇન્દ્રભૂતિને છેતરી લીધો, પરંતુ હું હમણાંજ જઈ તે ધૂર્તને જીતી લઉં, અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડીલ ભાઈને પાછો લઈ આવું”. આ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે જલ્દી પ્રભુ પાસે આવ્યો. શ્રી મહાવીર પ્રભુ તેને તેના ગોત્ર અને નામ કહેવા પૂર્વક તેના મનમાં રહેલા સંદેહ ને પ્રગટ કરી બોલ્યા કે-“હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ! તને સંશય છે કે કર્મ છે કે નથી? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી થયો છે-'' "पुरुष एवेदं ग्निं सर्वं यद् भूतं यच्च भाव्यम्" इत्यादि । * “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે કર્મ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (પુરૂષ વેવં નિ' સર્વ મૂતં વM માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન- અચેતનરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વ પુરુષ જ છે એટલે આત્મા જ છે અર્થાત્ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કાંઇ પણ નથી. મનુષ્ય, ૧, ગ્નિ વાક્યાલંકારરૂપે હોવાથી તેનો કંઈ અર્થ નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅ*(શ્રીeqહૂણ અકસ્મwઅઅઅક્ષર દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે, આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ વચન વડે “સર્વ વસ્તુઓ આત્માની છે એમ જણાવેલું હોવાથી “કર્મ નથી' એમ તને ફુટ રીતે જણાય છે. હે અગ્નિભૂતિ!વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે, કેમકે આત્મા અમૂર્ત છે, તેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે લાભ કે હાનિ શી રીતે સંભવે?જેમ અમૂર્તિ એવા ચંદનથી વિલેપન થતું નથી, તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી, તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે? માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તથા લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ જોઇને તું સંશયમાં પડયા છે કે કર્મ છે કે નથી?” “પરંતુ હે ગૌતમ અગ્નિભૂતિ! તારો આ સંશય અયુક્ત છે, કારણ કે-“પુરૂષ વેવંનં સર્વ ય મૂતં યg માધ્યમ'. એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તું એ વેદપદોનો અર્થ જે ઉપર મુજબ કરે છે, તેવો તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે : સાંભળ પુરુષ (પુરૂષ વેદ્ર નં ૫ર્વ પદ્મૂત યg માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન- અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, તે સર્વ આત્મા જ છે. આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ આત્માની સ્તુતિ કરવાથી કર્મ નથી' એમ સમજવાનું નથી. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હો છે-કેટલાંક વિધિદર્શક હો છે, કેટલાંક અનુવાદદર્શક હોય છે, અને કેટલાંક સ્તુતિરૂપ હોય છે. જેમ- Wવાનો નહોત્ર ગુવત, એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિ હોત્ર હોમ કરે, ઇત્યાદિ વાક્યો વિધિ પ્રતિપાદન કરે છે. “હાવા માસા: સંવત્સ: 'એટલે બાર મહિનાનું એક વરત થાય તથા “નિષ્ઠ:' એટલે અગ્નિ ગરમ હોય”. ઇત્યાદિ પદો લોકમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિ સૂચવે છે, જેમ નને વિષ્ણુ:થને વિષ્ણુ–વિષ્ણુ પર્વતમસ્તા સર્વભૂતમથોવિષ્ણુ–સ્તત્વ માં નત્િ II 9 P' “જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, અને સર્વ ભૂતમય વિષ્ણુ છે, તેથી સમગ્ર જગત્ વિષ્ણમય છે.૧.” “આ વાક્યથી વિષ્ણુનો મહિમા જણાવ્યો છે, પણ તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ નથી. જેમ આ વાક્યથી આખા જગતને વિષ્ણુમય કહેવા છતાં, આ વાક્ય વિષ્ણુનો મહિમા જણાવનાર હોવાથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી, તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે” એ વેદપદોથી આત્માનો મહિમા જણાવ્યો છે, પણ તેથી ‘આત્મા સિવાય કર્મ નથી' એમ સમજવાનું નથી. વળી જે તું માને છે કે “અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે? એ પણ તારું માનવું અયુક્ત છે, કેમકે- જ્ઞાન અમૂર્તિ છે, તેને મૂર્તિ એવા બ્રાહ્મી વિગેરે ઔષધો વડે તથા ઘી, દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખીએ છીએ. વળી મદિરા, ઝેર વિગેરે પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખીએ છીએ; માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે એમ માનવું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી બીજો દુઃખી, એક શેઠ બીજો ચાકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ જણાતી જગતની વિચિત્રતા કેમ સંભવે છે? રાજા અને રંક એવા ઉચ્ચ નીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કાંઇ પણ કારણ હોવું જોઇએ, અને તે કારણ શુભ-અશુભ કર્મ છે. વળી જે જે ક્રિયા કરાય છે તેનું ફળ અવશ્ય મળે છે. દાન વિગેરે શુભ ક્રિયાઓ છે, અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓ છે; તે શુભ અને અશુભ ક્રિયાઓનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ, અને તે ફળ શુભ-અશુભ કર્મ છે”. Page #172 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅકસીવDqRqણન અર૪૪૪ આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અગ્નિભૂતિને કર્મનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેને નિર્ણય થયો કે ‘કર્મ છે'. સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ દિનીય ગણા: II II ૩- આ શરીર છે એજ આત્મા છે કે શરીર થી ભિન્ન આત્મા છે? આવી રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે- જેના 'ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા તે મારે પણ પૂજય છે, તેથી હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય પૂછું. આ પ્રમાણે વિચાર કરી તે વાયુભૂતિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને ગોત્ર અને નામ કહેવા પૂર્વક બોલ્યો કે-' “હે ગૌતમ વાયુભૂતિ! તને એવો સંશય છે કે “આ શરીર છે એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે. "विज्ञानघन एवैतेम्यः भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति"। “ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે- શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા છે. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (વિજ્ઞાનનq) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેમ્પો મૂક્તમ્યઃ મુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તીજોવાનુવિનરાતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે, પણ આત્માને શરીરથી પૃથક્ માનવાવાળા જે વિજ્ઞાનનો આધાર આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક્ માને છે તે આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક્ નથી. જેમ મદિરાના અંગોથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, વિજ્ઞાનનો સમુદાય પણ જલમાં પરપોટાની જેમ તે ભૂતોમાંજ લય પામે છે આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે. તેથી લોકો જે આત્મા શબ્દથી બોલે છે. તે આત્મા શરીરથી ભિન્ન આત્મા જ નથી. તેથી વેદવાક્યમાં કહ્યું છે કે - જૈનપ્રસંડ્રાઇવિત’ એટલે શરીર અને આત્માની પૃથક સંજ્ઞા નથી, પણ શરીર એ જ આત્મા નથી. પણ વળી ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે આત્મા શરીરથી ભિન્ન છે એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो, यं पश्यन्ति धीरा यतयः સંતાત્માન | “(સત્યેન સસ્તપHI 0ષ બ્રહ્મવહેંળ નિત્ય ઘોતિર્મવો f )” એટલે હમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ એવો આ આત્મા સત્ય તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે, (પરાન્તિ ધીરા વતવ: સંવતાભના) એટલે જે આત્માને ધીર અને સંયમી સાધુઓ દેખે છે. આ વેદપદોથી જણાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી સંશય થયો છે કે “શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” પરંતુ તે વાયુભૂતિ!તારો આ સંશય અયુક્ત છે, કેમ કે “વિજ્ઞાનનO' એ વેદવાક્યનો અર્થ તું સમજ્યો નથી, પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ (વિજ્ઞાનન વ) જે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય Page #173 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीकल्पसूत्रम् રૂપ જ આત્મા (તેમ્યો મૂર્તા: સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો અથવા ઘટ -પટ વિગેરે ભૂતોના વિકારી થકી ‘આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઇ ને, (તાોવાનુ વિનશ્યતિ) તે ઘટ વિગેરે ભૂતોનો જ્ઞેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગ રૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. (ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. અર્થાત્-આત્માના દરેક પ્રદેશે-જ્ઞાનદર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત ્ અભિન્ન છે એટલે વિજ્ઞાનઘન છે. જ્યારે ઘટ-પટ વિગેરે ભૂતો શેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી ‘આ ઘડો છે. આ વસ્ત્ર છે’; ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણમે છે કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘટ-પટાદિ ભૂતોનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થા, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઇ પણ કારણથી આત્માનો ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણ રહેતા નથી. ત્યારે આત્મા ‘આ ઘડો છે, આ વસ્ત્ર છે’ ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે-'ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ, એટલે બીજા પદાર્થના ઉપયોગ વખતે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવો અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, શરીરથી આત્મા ભિન્ન છે.’’. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વાયુભૂતિને ‘શરીર એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?’’ એવો સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે આત્મા શરીરથી ભિન્ન છે. સંશય નષ્ટ થતાં વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. કૃતિ તૃતીયો નનઘર: || 3 || ૪- પાંચ ભૂત છે કે નહિ ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરેને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે-‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યો થયા, તે મારે પણ પૂજ્યનીય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું’’. આ પ્રમાણે વિચારી તે વ્યક્ત પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને હ્યું કે-‘‘હે વ્યક્ત! તને એવો સંશય છે કે ‘પાંચ ભૂત છે કે નહિ ?’ આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે ‘“સ્વપ્નોપાં વૈ સત્તમ્, દ્વેષ બ્રહ્મવિધિરષ્નસા વિજ્ઞેયઃ ।'' ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે- પાંચ ભૂત નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે– (સ્વપ્નોમં વૈ સત્તમ્) એટલે પૃથ્વી, જળ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સદેશ જ છે. જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વિગેરે દેખીએ છીએ, પણ ખરી રીતે તે કાંઇ હોતું નથી, તેમ પૃથ્વી, જળ વિગેરે ભૂતોને દેખીએ છીએ પણ ખરી રીતે તે પદાર્થો નથી બધું સ્વપ્ન સદેશ જ છે. (ફોષ બ્રહ્નવિધિમ્નસા વિજ્ઞેયઃ) એટલે આ બધું જગત્ સદેશ જ છે એ પ્રમાણે આ બ્રહ્મવિધિ શીઘ્ર જાણી લેવો એટલે ભાવવો, આ વેદપદોથી તું જાણે કે પૃથ્વી વિગેરે ભૂતો નથી. પણ વળી-‘પૃથ્વી દેવતા, વાયુ દેવતા, એટલે પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે’ ઇત્યાદિ વેદપદોને પૃથ્વી જળ વિગેરે ભૂતોની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડ્યો છે કે- ‘પાંચ ભૂત છે કે નથી?’ પરંતુ હે વ્યક્ત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે-‘આ સકળ 164 (6 Page #174 -------------------------------------------------------------------------- ________________ અરેક કારઅર શ્રીવત્ત્વપૂર્ણ ક્રસ્પર જગત્ સ્વપ્ન સદશ જ છે' એ વેદપદો આત્માસંબંધી ચિંતવન કરતાં સુવર્ણ, સ્ત્રી વિગેરેનો સંયોગ અનિત્ય છે એમ સૂચન કરનારાં છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વિગેરેનો સંયોગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનારો છે, માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે યત્ન કરવો. એમ વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારાં એ વેદપદો છે, પણ એ પદો ભૂતોનો નિષેધ સૂચવતાં નથી”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વ્યક્તિને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે પાંચ ભૂતો છે. સંશય નષ્ટ થતાં વ્યકતે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति चतुर्थो गणधरः ॥४॥ પ- પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણને દીક્ષિત થયેલાં સાંભળી પાંચમા સુધર્મા નામ પંડિતે વિચાર્યું કે- “જેનાં ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણ શિષ્ય થયા, તે મારે પૂજ્ય છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી સુધર્મા પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“હે સુધર્મા! તને એવો સંશય કેજે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?”. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે પુરુષો પુરુષત્વમઝુતે, પશવઃ પશુતમ્'' ઇત્યાદિ વેદપદોથી તું જાણે છે કે-જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (પુરૂષોવૈષવરવનુd) પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, (પશવ:પશુમ) ગાય વિગેરે પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે. અર્થાતુ-મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય જ થાય, પણ દેવ, પશુ વિગેરે બીજા સ્વરૂપે ન જ થાય. ગાય વિગેરે પશુઓ મરીને પાછા પરભવમાં પશુઓ જ થાય, પણ મનુષ્ય, દેવ વિગેરે બીજા સ્વરૂપે ન જ થાય. હે સુધર્મા! વળી તું માને છે- ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિના જ અંકુરો ઉત્પન્ન થાય, પણ તે શાલિના બીજથી ઘઉંનો અર્કર ન જ ઉત્પન્ન થાય; તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય થવો જોઇએ, પણ મનુષ્ય મરીને પરભવમાં પશુ શી રીતે થાય? આ પ્રમાણે વેદપદોથી તથા યુક્તિથી તું જાણે છે-કે જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો પરભવમાં થાય છે. પણ વળી-(શ્રીનોવૈષની તેયક્ષપુરષોલ્યતે) એટલે વિષ્ટા સહિત જે મનુષ્યને બળાય છે તે શિયાળ થાય છે અર્થાત્ કોઇ મરી ગયેલો મનુષ્ય વિષ્ટાયુક્ત હોય, તે વિષ્ટા રહિત મનુષ્યને દહન કરવામાં આવે તો તે મનુષ્ય પરભવમાં શિયાળ થાય છે. આ વેદપદોથી જણાય છે કે મનુષ્ય પરભવમાં શિયાળ પણ થાય છે, તેથી “જે પ્રાણી આ ભવમાં જેવો હોય તેવો જ પરભવામાં થાય' એવો નિયમ ન રહ્યો. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે. પણ તે સુધર્મા! આ તારો સંશય અયુક્ત છે, કેમકે- “પુરૂષો વૈgષભરનુતેvશવ:પશુતમ્' એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ-પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, અને પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે, એટલે જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય સરલતા વિગેરે ગુણો વડે યુક્ત હોય, તે આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પાછો મનુષ્ય જન્મ પામે છે. વળી જે પશુઓ માયા વિગેરે દોષયુક્ત હોય, તેઓ આ ભવમાં પશુ સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી Page #175 -------------------------------------------------------------------------- ________________ ********~~*~(શ્રીવPપૂર્ણ ઋઅઝસ્ક રે પરભવમાં પાછા પશુજન્મ પામે છે. અર્થાત્-સારા કર્મ કરનારો મનુષ્ય મરીને મનુષ્ય થાય, અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પશુ થાય. આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, અને પશુ મરીને પશુ જ થાય. તાત્પર્ય કે- આર્જવાદિ ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્ય જન્મ મેળવે છે પણ ભદ્રક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે, અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી જે તું માને છે કે- જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે છે, એ પણ તારું માનવું ઠીક નથી, કેમકે છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ દેખીએ છીએ, તે કારણથી વિસદશ એટલે વિચિત્ર પણ કાર્ય સંભવે છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી સુધર્માને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति पञ्चमो गणधरः ॥५॥ ૬- આત્માને કર્મનો બંધથતિ કર્મથી મોક્ષ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણને દીક્ષિત થયેલા સાંભળી છઠ્ઠા ખંડિત નામના પંડિતે વિચાર્યું કે- “જેના ઇન્દ્રભૂતિ વિશે પાંચે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી મંડિત પોતાના સાડા ત્રણસો શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“મંડિત! તને એવો સંશય છે કે- આત્માને કર્મનો બંધ તથા કર્મથી મોક્ષ છે કે નહિ. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે.” “स एष विगुणो विभुर्न ' बध्यते संसरति वा मुच्यते मोचयति वा, न वा एष बाह्यमभ्यन्तरं वा वेद।" “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે- આત્માને કર્મનો બંધ કે કર્મથી મોક્ષ નથી. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (૫)એટલે તે આત્મા (વિગુણો) સત્ત્વ, રજસૂઅને તમોગુણ રહિત છે. (વિ.) સર્વવ્યાપક છે, (નવધ્યતે) કર્મથી બંધાતો નથી, એટલે શુભ અથવા અશુભ કર્મના બન્ધનરહિત છે; (સંસતિ વ) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, (મુcuતે) આત્મા કર્મથી મૂકાતો નથી, કેમકે જેને બંધ હોય તેને તે બન્ધથી મુક્ત થવું સંભવે, પણ આત્માને કર્મના બંધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાવતો પણ નથી, (મોવતિ વા) વળી આત્મા કર્મ વિગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. (ન વાષ વાલ્વમખ્યન્ત વા વેવ) વળી આ આત્મા પોતાથી ભિન્ન એવા મહતુ અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે પોતાના સ્વરૂપને જાણતો નથી; કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય એ અત્યંતર એટલે પોતાના સ્વરૂપને જાણતો નથી, કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય અને અત્યંતર સ્વરૂપને જાણતો નથી. આ પ્રમાણે વેદપદોથી તું જાણે છે કે-આત્માને બંધ કે મોક્ષ નથી. પણ વળી આત્માને બન્ધ અને મોક્ષ જણાવનારાં બીજા વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે આત્માને કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે કે નહિ?. આત્માને બન્ધ અને મોક્ષ જણાવનારાં નીચેના વેદપદો છે.” ૧. નિષેધ બતાવનારા આ “ન' શબ્દને આગળ રહેલા સંમતિ મુuતે અને મોવતિ એ ત્રણે શબ્દો સાથે પણ જોડવો. Page #176 -------------------------------------------------------------------------- ________________ અ અઅઅઅઅઅઅ*(શ્રીવત્વપૂણમ ક રૂ અને "न ह वै सशरीरस्य प्रिया-ऽप्रिययोरपरहतिस्ति, अशरीरं वा वसंतं प्रिया-ऽप्रिये न स्पृशतः।" (નત સારા પ્રા.પ્રિયવીરહિતરતિ) શરીરસહિત એટલે સંસારી આત્માને સુખ અને દુઃખનો અભાવ નથી જ; એટલે સંસારી આત્માને સુખ અને દુ:ખ ભોગવવાં જ પડે છે, કેમ કે તેને સુખ-દુ:ખનાં કારણભૂત શુભ અને અશુભ કર્મો હોય છે. (મારી વા વસન્ત પિવા પ્રિવેનસ્પૃશત:) શરીર રહિત એટલે મુક્ત થયેલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ-દુઃખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુક્તાત્માને સુખ-દુઃખનાં કારણભૂત કર્મ હોતાં નથી આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બન્ધ અને મોક્ષ છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે મણ્ડિત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે-“વિાળો વિમુર્ન વAતે સંસતિવા મુnતે મોવતિ વા, ન વ ષ વાહ્યાખ્યત્ત વા વેવ' એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે સાંભળ- (સ gs વિજુનો વિમુ:) વિગુણ એટલે છvસ્થપણાના ગુણરહિત અને વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક આ આત્મા, અર્થાત્ મુક્તાત્મા (ન વAતે)કર્મથી બંધાતો નથી, એટલે શુભ અને અશુભ કર્મના બન્ધન રહિત છે, કેમકે તે મુક્તાત્માને કર્મબન્ધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેનો અભાવ છે, (સંપતિ વ) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કેમકે કર્મના બન્થનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા કર્મના બંધનથી રહિત છે, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (મુuતે) કર્મથી મૂકાતો નથી, કેમકે તે મુક્તાત્મા કર્મથી મૂકાયેલો હોવાથી પછી તેને મૂકાવાપણું રહ્યું નથી! જેને બંધ હોય તેને જ બંધથી મૂકાવાપણું સંભવે, પણ મુક્તાત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો નથી. (મોવતિવા) વળી મોક્ષે ગયેલો જીવ બીજાઓને ઉપદેશ દેતો નથી, તેથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. વળી તે મુક્તાત્માને સંસાર સંબંધી સુખ હોતું નથી, તે કહે છે- (નવા ૫ વાનસ્તૃત વા વે) આ મુક્તાત્મા પુષ્પ, ચંદન વિગેરેથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી, એટલે, તે સાંસારિક સુખ ભોગવતો નથી. આવી રીતે મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવનારાં એ વેદપદો છે, પણ સંસારી આત્માને તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મંડિતને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ ષષ્ઠો ગણા : NI ૬I. ૭- દેવો છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણને દીક્ષિત થયેલા સાંભળી સાતમા મૌર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કેજેના ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણ શિષ્ય થયા, તે માટે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી મૌર્યપુત્ર પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“મૌર્યપુત્ર! તને એવો સંશય છે કે- દેવો છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો - "વડો નાનાતિ માયોપમાન ગીવાનરૂદ્ર-યમ-વળ-યુવાડીના” “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે દેવનથીતવેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે- ઇન્દ્ર,યમ,વરુણ અને કુબેર વિગેરે માયા સદશ દેવોને કોણ જાણે છે? અર્થાત્ ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે, જેમ માયા-ઈન્દ્રજાલ વસ્તુગતે કાંઈ હોતું નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ * श्रीकल्पसूत्रम् તેમ દેવો પણ વસ્તુગતે કાંઇ નથી. વળી તું વિચારે છે કે- ના૨કીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્નલ હોવાથી અહીં આવી શકતા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ દેખવાનો કોઇ પણ ઉપાય ન હોવાથી શાસ્ત્રોમાં કહેવા મુજબ ‘નારકીઓ છે' એમ શ્રદ્ધા રાખવી જોઇએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે, છતાં તે દેવો દૃષ્ટિગોચર ન થતાં હોવાથી જણાય છે કે દેવો નથી. પણ વળી દેવની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તું સંશયમાં પડયો કે, દેવો છે કે નથી? દેવની સત્તા જણાવનારાં આ વેદપદો-‘ઞ ષ યજ્ઞાનુધી વનમાનોડાસા સ્વર્જોગતિ’એટલે યજ્ઞરૂપ હથિયારવાળો આ યજમાન જળદી દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે દેવો છે, કેમકે જો દેવ ન હોય તો દેવલોક ક્યાંથી હોય? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે દેવ છે કે નથી? પરંતુ હે મૌર્યપુત્ર! આ તારો સંશય અયુક્ત છે, કેમકે અહીં સમવસરણમાં આવેલાં આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ. વળી ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિ દેવોનાં વિમાનોને તો દરેક લોકો પ્રત્યક્ષ દેખે છે, જો દેવો ન હોય તો એ વિમાનો કેમ દેખાય ? વેદપદોમાં દેવોને જે માયાસદશ કહ્યા છે તે દેવોનું અનિત્યપણું સૂચવ્યું છે. અર્થાત્ મોટા આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂરું થતાં ચ્યવે છે, તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે. માટે દેવપણાની આકાંક્ષા ન રાખતાં શાશ્વત એવા મોક્ષનો જ વિચાર રાખો, અને મોક્ષ માટે જ પ્રયત્ન કરવો. એ પ્રમાણે દેવોનું અનિત્યપણું સૂચવીને પ્રાણીઓને બોધ આપ્યો છે, પણ એ વેદપદો ‘દેવો નથી’ એમ જણાવતાં નથી. દેવો સ્વતંત્ર અને પ્રભાવાળી હોવા છતાં સંગીતકાર્યાદિમાં વ્યગ્રતા, દિવ્ય પ્રેમ, વિષયમાં આસક્તિ વિગેરે કારણોથી તથા મનુષ્યલોકના દુર્ગંધથી તેઓ અહીં આવતા નથી. પણ તીર્થંકરોના કલ્યાણ વખતે, ભક્તિથી, પૂર્વભવની પ્રીતિથી, પૂર્વભવના દ્વેષથી વિગેરે કારણોથી દેવતાઓ અહીં આવે છે’’. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે દેવો છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति सप्तमो गणधरः ॥ ७ ॥ ૮- નારકી છે કે નહિ ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણને દીક્ષિત થયેલા સાંભળી આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું કે-‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું.’ આ પ્રમાણે વિચારી અકંપિત પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ કહ્યું કે -“હે અકંપિત! તને એવો સંશય છે કે-નારકી છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છેન હૈં વે પ્રેત્ય નર નારાઃ સન્તિ ॥ "" ‘‘ઉપ૨ના વેદપદોથી તું જાણે છે કે-નારકી નથી. તે વેદપદોનો અર્થતું આ પ્રમાણે કરે છે-પ્રેત્ય એટલે પરલોકમાં નરકને વિષે નારકી નથી, અર્થાત્ કોઇ પણ પ્રાણી મરીને પરભવામાં નારકી થતા નથી. વળી તું માને છે કે- દેવા તો ચન્દ્રસૂર્યાદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઇ દેવની માનતા માને છે, તો કેટલાંકને તે માનેલી માનતાનું ફળ મળતું દેખીએ છીએ, આ પ્રમાણે માનતા વિગેરેનું ફળ દેખવાથી અનુમાનથી પણ જણાય છે કે દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જણાતા નથી, તેથી નારકી નથી. પણ વળી નારકી હૈ ષ નાયતે યઃ શૂદ્રાનમવનાતિ એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' એ વેદપદોથી નારકીની સત્તા જણાય છે, કેમકે જો નારકી ન હોય તો ‘શૂદ્રનું અન્ન ખાનારો બ્રહ્મણ નારકી થાય' એવી રીતે કેમ કહે! આવી રીતે પરસ્પર +168 Page #178 -------------------------------------------------------------------------- ________________ *************( વટાણૂસમ ********* ** વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે નારકી છે કે નથી? પરંતુ તે અકંપિત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે ‘નહર્ત ત્વનર નારા સન્તિ’ એ વેદપદોનો અર્થ તું સમજયો નથી તેનો અર્થ આ પ્રમાણે છેપરલોકમાં નરકને વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વિગેરેની જેમ શાશ્વતા નથી, પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે; આ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે! અથવા નારકી ફરીથી અનંતર નારકીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે, પણ એ વદેપદો ‘નારકી નથી' એમ જણાવતાં નથી. નારકીઓ પરવશપણાથી અહીં આવી શકતા નથી, પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા તો, તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે. છમસ્થાનોને અનુમાનથી નારકીની પ્રતીતિ થઇ શકે છે, તે આ પ્રમાણેજેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તરદેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટપાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે, અને તે તીવ્ર અને નિરંતર દુ:ખ ભોગવવા રૂપ ફળને નારકીપણે ઉત્પન્ન થઈને પ્રાણી ભોગવે છે. કદાચ હું કહે કે-ઉત્કૃષ્ટપાપનું ફળ તિર્યંચ અથવા મનુષ્ય ભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણા તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુ:ખી દેખીએ છીએ; તો તે કથન પણ ઠીક નથી. કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતું નથી, દુઃખ વધારે હોય તો થોડું પણ સુખ હોય છે. વળી નારકીઓને જેવું તીવ્ર દુઃખ કહ્યું છે તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્ય ભવમાં હોતું નથી. ઉત્કૃષ્ટ પાપનું ફળ તો તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવાનું હોય છે. માટે માનવું જોઇએ કે ઉત્કૃષ્ટ પાપ કરનારો પ્રાણી મરીને નારકી થઈ તીવ્ર અને નિરંતર એવાં દુઃખ ભોગવે છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અકંપિતને જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે નારકી છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્ય સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति अष्टमो गणधरः ॥ ८॥ ૯-પુણ્ય અને પાપ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થયેલા સાંભળી નવમા અચલભ્રાતા નામના પંડિતે વિચાર્યું કે- “જેના ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું.” આ પ્રમાણે વિચારી અચલભ્રાતા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે- “હે અલભ્રાતા! તને એવો સંશય છે કે, પુણ્ય અને પાપ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે પુરુષ વેઢ નિ સર્વ ભૂત થઈ માવ્યા ' ઉપરના વેદપદોથી તું જાણે છે કે પુણ્ય-પાપ નથી તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે. આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતન સ્વરૂપ જે થશે તે સર્વ પુરુષ જ એટલે આત્મા જ છે, અર્થાત્ આત્મા સિવાય પુણ્ય-પાપ નામના પદાર્થ નથી. પણ વળી “પુછવ:જુવેનp:, પાપ:પાપેનનેTI-પુણ્યકર્મ એટલે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાલી થાય છે, અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપી બને છે” એ વેદપદોથી પુણ્ય-પાપની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે પુણ્ય-પાપ છે કે નથી? પરંતુ તે અચલભ્રાતા! આ તારો સંશય અયુક્ત છે, કેમકે “પુષવેહું વમૂતં ય માધ્યમ-એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે, સર્વ આત્મા જ છે, એ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ તેથી પુણ્ય-પાપ નથી એમ સમજવાનું નથી. જેમ “વિષ્પગુમાં ' ઇત્યાદિ વેદપદોમાં આખા જગને વિષ્ણુમય કહ્યું Page #179 -------------------------------------------------------------------------- ________________ ***********ીવટCખૂણામ ******* છે, પણ એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવનારાં છે, તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી. તેમ જે કર્યું અને જે થશે તે સર્વ આત્મા જ છે એ આત્માનો મહિમા જણાવ્યો છે, તેથી આત્મા સિવાય પુણ્ય-પાપ નથી એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ, કેમકે કારણ વિના કાર્ય સંભવે નહિ, અને તે કારણ પુણ્ય-પાપ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અલભ્રાતાને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પુણ્યપાપ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રતિ નવમો ગળધY: III. ૧૦-પરલોક છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણને દીક્ષિત થયેલા સાંભળી દશમા મેતાર્ય નામના પંડિતે વિચાર્યું કે- જેના ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે મેતાર્ય પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે ગયો. પ્રભુએ તેને કહ્યું કે- “હે મેતાર્ય! તને એવો સંશય છે કે પરલોક છે કે નથી? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति।" ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે પરલોક નથી એ વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે.” “( વિનયન વિ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેમ્પો મૂખ્ય: સમુત્યાવ) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાજોવાનુ વિનસ્પતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. (ન પ્રેત્યસંજ્ઞાતિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ પાંચભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, અને જ્યારે પાંચ ભૂતો વિનાશ પામે છે ત્યારે તે ચૈતન્ય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે, અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે, તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી! પણ વળી “સ્વરામોષનહોત્ર ગુહa’’ એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે” તથા ‘નારો વૈષગવતે :શૂદ્રાન્નમરનાતિ-એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' ઇત્યાદિ વેદપદોથી પરલોકની સત્તા જણાય છે. કેમકે જો પરલોક ન હોય તો અગ્નિહોત્ર કરનારો સ્વર્ગમાં કેમ જઈ શકે, તથા શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી કેવી રીતે થઇ શકે? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે પરલોક છે કે નથી? પરંતુ મેતાર્ય!તારો આ સંશય અયુક્ત છે, કેમકે-“વિજ્ઞાનન' એ વેદવાક્યનો અર્થ તું સમજયો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે- (વિજ્ઞાનિધન વ) એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (પ્લેખ્યો મૂખ્ય:સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા ઘટપટ વિગેરે ભૂતોના વિકાર થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્વેવાડનુ વિનરાતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પધાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે, (ન પ્રત્યુતંજ્ઞાતિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદોથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે; પણ તેથી ભૂતામાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી.ચૈતન્યએ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે; આત્મા ** ***** ** * (170) અ*** *** Page #180 -------------------------------------------------------------------------- ________________ *************(જીવ ણ ભઅક્રમ******* દ્રવ્યરૂપે નિત્ય છે, અને તેથી આત્મા પરલોકમાં જાય છે તથા પરલોકથી આવે છે. આત્મા અનંતા છે, જે આત્માએ જેવા કર્મ કર્યા હોય તે અનુસાર તેને ગતિ મળે છે'.. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મેતાર્યને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પરલોક છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષી લીધી. તિ શમોગાર: | ૨૦ || ૧૧-મોક્ષ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે દસ જણને દીક્ષિત થયેલા સાંભળી અગિયારમા પ્રભાસ નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે“હે પ્રભાસ! તને એવો સંશય છે કે મોક્ષ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે નરામર્થ વા ય નહોત્રા “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે મોક્ષ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે-જે અગ્નિહોત્ર હોમ તે જરામર્મ એટલે માવજીવ કરવો, અર્થાત્ અગ્નિહોત્રની ક્રિયા આખી જિંદગી સુધી કરવી. અગ્નિહોત્ર ક્રિયા કેટલાકને બંધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર કરનારને સ્વર્ગ મળે છે, મોક્ષ મળતો નથી. આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ જ ફળ આપનારી ક્રિયાને આખી જિંદગી સુધી કરવાનું કહેલું હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઇ કાળ રહ્યો નહિ, કેમકે આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરનારને એવો કયો કાળ બાકી રહ્યો કે જે કાળે મોક્ષના હેતુ ભૂતક્રિયા કરી શકાય? તેથી મોક્ષ સાધનારી ક્રિયાનો કાળ ન કહેલો હોવાથી જણાય છે કે મોક્ષ નથી. પણ વળી "द्वे ब्रह्मणी वेदितव्ये, परम् अपरं च। तत्र परं सत्यज्ञानम् अनन्तरं ब्रह्मेति" “(હે બ્રહ્મની વેદિતણે) એટલે બે બ્રહ્મ જાણવાં, (પરમ્ અપ ) એક પર અને બીજું અપર. (તત્ર પરં સત્યજ્ઞાનમ) તેઓમાં પર સત્ય છે, (અનન્તરં બ્રહ્મતિ) અને અનન્તર બ્રહ્મ એટલે મોક્ષ છે. એ વેદપદોથી તથા “ઔષા ગુઠા પુરવIIT-એટલે સંસારને વિષે આસક્ત એવા પ્રાણીઓને તે આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ એટલે પ્રવેશ: થઈ શકે એવી છે” ઇત્યાદિ વેદપદોથી મોક્ષની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે મોક્ષ છે કે નથી; પરંતુ હે પ્રભાસ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે “નરામ વા નોત્રમ” એ વેદપદોનો અર્થ તુ સમજયો નથી તે વેદપદોમાં જે ‘વા’ શબ્દ છે તે “અપિ' એટલે “પણ” અર્થવાળો છે, તેથી એ વેદપદોનો અર્થ એમ થાય છે કે-ચાવજીવ સુધી પણ અગ્નિહોત્ર હોમ કરવો. અર્થાત જે કોઇ સ્વર્ગનો અર્થી હોય તેણે આખી જિંદગી સુધી પણ અગ્નિહોત્ર કરવો અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર છોડીને મોક્ષસાધકક્રિયા પણ કરવી; પણ દરેક પ્રાણીએ અગ્નિહોત્ર જ કરવો, એવો નિયમ નથી, આ પ્રમાણે વિ' શબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે જેને ફક્ત સ્વર્ગની ઈચ્છા હોય તેણે તો આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવો, પણ જે મા મોક્ષનો અર્થી હોય તેણે તો અગ્નિહોત્ર ન કરતાં મોક્ષસાધકક્રિયા કરવી. આ પ્રમાણે તે વેદપદોનો અર્થ હોવાથી મોક્ષ સાધક ક્રિયાનો પણ કાળ હ્યો જ છે. માટે મોક્ષ છે. શુદ્ધ જ્ઞાનદર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થાય છે, અને આત્મા થકી સમગ્ર કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી પ્રભાસનો સંશય દૂર થયો. તેમને નિર્ણય થયો કે મોક્ષ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ વગાડશો | Tઘર II ૨૨II. Page #181 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે ગૌતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ પયંત અગિયાર જણાએ પોતાના ચુમ્માલીસ સો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગિયાર જણાએ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય છે, એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી, અને પ્રભુએ તેમને ગણધર પદે સ્થાપ્યા. તેમાં ગણધરોએ દ્વાદશાંગીએ રચના કર્યા બાદ પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે, શક્રેન્દ્ર દિવ્યચૂનો ભરેલો વજય દિવ્યસ્થાલ લઇને પ્રભુ પાસે ઉભો રહે છે. ત્યારપછી રત્નમય સિંહાસનથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગિયાર ગણધરો જરા નમ્યા છતાં અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે, અને દેવો વાજિંત્રના ધ્વનિ ગાયન વિગેરે બંધ કરી મૌન રહ્યા છતાં સ્વસ્થ ચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર બોલ્યા કે-“ગૌતમને દ્રવ્યગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું” એમ કહીં, પ્રભુએ પ્રથમ શ્રી ગૌતમસ્વામીના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું, એટલે દેવોએ પણ હર્ષિત થઈ તે અગિયાર ગણધર ઉપર પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યાર પછી પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી.૧૨૧. રૂતિગળ રવાડા तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागाए चंपं च पिट्ठचंपं च नीसाए तओ अंतरावासे वास्रावासं उवागए वेसालिं नगरि वाणियगाम च नीसाए दुवालस अंतरावासे वासावासं उवागएरायगिंह नगरं नालंदच बाहिरियं नीसाए चउद्दस अंतरावासे वासावासं उवागए छ मिहिलाए, दो भदियाए; एगं आलंभियाए, एगं सावत्थीए एगं पणियभूमीए एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥६॥६।१२२॥ (તેનું તેમાં તે સમer) તે કાળે અને તે સમયે (સમ માવં મહાવીર) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (ામં નીક્ષા)અસ્થિગ્રામને આશ્રીને (મં ગંતવાસં ) વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ એટલે ચોમાસું કર્યું. (વાંવર્દૂિવાંવનHIV) ચંપા અને પૃષ્ઠચંપાની નિશ્રાએ (તડકો ખંત વાતે વાવાસં વIT) વર્ષાકાળમાં રહેવા માટે ત્રણ ચોમાસા કર્યા. (વેસલિં નારિ) વૈશાલી નગરી (વાળવIIમાનીતાણ) અને વાણિજ્ય ગ્રામની નિશ્રાએ (વાતH અંતરાવાતે વાસાવાસં વગણ) વર્ષાકાળમાં રહેવા માટે બાર ચોમાસાં કર્યા. ( શik નહિં નાનંદં ર વારિવં નHTT) રાજગૃહ નગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના શાખાપુર એટલે નાલંદ નામના પાડાની નિશ્રાએ ( વન વંતરાવ વાવસંવાUિ) વર્ષાકાળમાં રહેવા માટે ચૌદ ચોમાસાં કર્યાં. ( fમહિલાણ) છ ચોમાસાં મિથિલા નગરીમાં, ( મક્વાણ) બે ચોમાસાં ભદ્રિકા નગરીમાં, (wાં પ્રાસંભિવાઈ) એક ચોમાસું આલંભિકા નગરીમાં, (વિત્થg).એક ચોમાસું શ્રાવસ્તી નગરીમાં, (wifીમૂનીeએક પ્રણિતભૂમિ એટલે વ્રજભૂમિ નામના અનાર્યદેશમાં, (pi) અને એક (ાવો મઝામા) મધ્યમ પાપા નગરીને વિષે (હત્યિવારૂ છો) હસ્તિપાલ રાજાના (ZIમાણ) રજુક એટલે કારર્ણનોની જીર્ણ સભામાં (પમિત્તમ 'વંતરાવાસં વાસાવાસં વાગ) વર્ષાકાળમાં રહેવા માટે અપશ્ચિમ એટલે છેલ્લું ચોમાસું કર્યું. પહેલાં તે નગરીનું નામ “અપાપા' હતું, પણ પ્રભુ તે નગરીમાં કાળધર્મ પામ્યા. તેથી દેવોએ તે નગરીનું પાપાપુરી” એવું નામ પાડ્યું. આવી રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલિ અવસ્થામાં સર્વ મળી બેતાલીસ ચોમાસાં થયાં.૧૨૨. (તત્વ) તેને વિષે શ્રમણ ભગવાન્ મહાવીરે (ને તે પાવા મઠ્ઠામા.) જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને Page #182 -------------------------------------------------------------------------- ________________ ‘** * ********( જીવટ હૂ મ ** ** વિષે (ત્યિવાનર૨Uો) હસ્તિપાલ રાજાના ( [+માણ) કારકુનોની સભામાં (ગામિં ગંત વિનં) છેલ્લે ચોમાસું (વાસાવારં વાTC) વર્ષામાં રહેવા માટે કર્યું, . ૧૨૩. ___ तस्सणं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे, सत्तमे पक्खे-कत्तियबहुले, तस्स णं कत्तियबहुलस्स पण्णरसीपक्खे णं जा सा चरमा रयणी, तं रयणिं चणं समणे भगवं महावीरे कालगए, विइक्कंते समुजाए, छिन्नजाइ-जरा-मरणबंधणे, सिधे, बुद्धे, मुत्ते अंतगडे, परिनिबुडे, सव्वदुक्खप्पहीणे, चंदे नाम से दोचे संवच्छरे, पीइवद्धणे मासे, नंदिवद्धणे पक्खे, अग्गिवेसे नाम दिवसे उवसमित्ति पवुच्चइ, देवानंदा नामं सा रयणी निरतित्ति पवुच्चइ, अच्चे लवे, मुहुत्ते पाणू, थोवे सिद्धे, नागे करणे, सवट्ठसिद्धे मुहुत्ते साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए जावसव्वदुक्खप्पहीणे ॥६।८।१२४॥ . (તસ્માં ખંત વિક્સ ને ? વIT Tયે મH) તે ચોમાસાના વર્ષાકાળનો જે આ ચોથો મહિનો, (ત્તને વિવે) વર્ષાકાળનું સાતમું પખવાડિયું, (રિવહ) એટલે કાર્તિક માસનું કૃષ્ણ પખવાડિયું, (તસUવરિવહન પUUરસીપવ) તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે, (ના સાવરમાયft) જે તે છેલ્લી પાછલી રાત્રિ, (તંfi gi) તે રાત્રિને વિષે (મને મળવં મહાવીર) શ્રમણ ભગવાન મહાવીર ( TO) કાળધર્મ પામ્યા, એટલે કાયસ્થિતિ અને ભવસ્થિતિના કાળથી મુક્ત થયા, (વિવત) સંસારથી પાર ઉતરી ગયા, ( ) સમ્યક પ્રકારે ઉર્ધ્વ સ્થાને પ્રાપ્ત થયા, એટલે સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લોકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા. (fછનગીઝમામMલંઘને) છેદી નાખ્યાં છે જન્મ, જરા અને મરણનાં બંધનો એટલે બંધનના હેતુભૂત કર્મો જેમણે એવા, (f) સાધ્યો છે અર્થ જેમણે એવા, (યુકે) તત્ત્વના અર્થના જાણકાર, (મુ) ભવોપગ્રાહિ કર્મોથી મુક્ત થયેલા, (બંતાડે) સકળ દુઃખોનો અંત કરનારા, (નિqs) સમગ્ર સંતાપરહિત થયેલા, (_કુવquહી) શરીર અને મન સંબંધી સર્વ દુ:ખો નષ્ટ થયાં છે. જેમના એવા, શ્રીમહાવીર પ્રભુ ક્યારે નિર્વાણ પામ્યા? તે કહે છે- (વંધે નામં તે હોવે સંવારે) શ્રી મહાવીર પ્રભુ જે સંવત્સરમાં એટલે જે વરસમાં નિર્વાણ પામ્યા તે ચન્દ્ર નામનો બીજો સંવત્સર હતો. (વડવા ) તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામનો હતો, (નંતિવનેપવરવે) નંદિવર્ધન નામનું પખવાડિયું હતું, (નિવેસે નામં દિવસે) અગ્નિવેશ્ય નામનો દિવસ હતો, ( વમતિપવુu) તે અગ્નિવેશ્ય દિવસનું બીજું નામ ઉપસમ પણ કહેવાય છે. (હેવાનંતા ના ના પાળી) તે અમાવસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, (નિરતિત્તિ પqq) તે રાત્રિનું બીજું નામ નિરતિ પણ કહેવાય છે, (9 નવે) તે વખતે અર્ચ નામનો લવ હતો, (મુહ પાળુ) મુહૂર્ત નામનો પ્રાણ હતો, (યો સિદ્ધ) સિદ્ધ નામનો સ્ટોક હતો, (નાવો ) નાગ નામનું કરણ હતું, શકુનિ વિગેરે ચાર સ્થિર કરણોમાં આ નાગ કરણ ત્રીજું છે, અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે; (ધ્વરિત મુહો) અને સર્વાર્થસિદ્ધિ નામનું મુહૂર્ત હતું. (સારૂUTI નવસ્વ ગોળમુવા ) આ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં ( Tણ) શ્રમણ ભગવાન્ મહાવીર કાળધર્મ પામ્યા. (નીવ-સલ્વદુવque) યાવત્ શરીર અને મનસંબંધી સર્વ દુઃખો ક્ષીણ કરનારા થયા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સંવત્સર માસ દિવસ રાત્રિ અને મુહૂર્તના નામ આ પ્રમાણે જણાવ્યાં છે. એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેઓના નામ-ચન્દ્ર, ચન્દ્ર, અભિવદ્વૈિત ચન્દ્ર અને અભિબંધિત ૫. શ્રાવણ માસથી માંડીને બાર ૧. ગુજરાતી-આસોમાસનું કૃષ્ણ પખવાડિયું. ૨. ગુજરાતી-આસો માસની અમાસે. *** **** **** *(173 * * ** *** **** * Page #183 -------------------------------------------------------------------------- ________________ ********** *આવDાલૂમ અસરકારક માસનાં નામ-અભિનંદન- સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાન, શિશિર, શોભન, હૈમવાનું, વસંત, કુસુમસંભવ, નિદાઘ અને વનવિરોધી ૧૨. પંદર દિવસનાં નામ-પૂર્વાગસિદ્ધ, મનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઇન્દ્ર, મૂર્વાભિષિક્ત, સૌમન, ધનંજય, અર્થસિદ્ધ, અભિજિત, રયાશન, શતંજય, અને અગ્નિવેશ્ય ૧૫. પંદર રાત્રિનાં નામ- ઉત્તમ, સુનક્ષત્રા, ઇલાપત્યા, યશોધરા, સૌમનસી, શ્રીસંભૂતા, વિજયા, વૈજયંતી, જયંતી અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા અને દેવાનંદા. ૧૫. ત્રીશ મુહૂર્તનાં નામ-રુદ્ર, શ્રેયાનું, મિત્ર, વાયુ, સુપ્રતીત, અભિચન્દ્ર, માહેન્દ્ર, બલવાનું, બ્રહ્મા, બહુસત્ય, ઐશાન, ત્વષ્ટા, ભાવિતાત્મા, વૈશ્રવણ, વાસણ, આનંદ, વિજય, વિજયસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ગંધર્વ, અગ્નિવેશ્ય, શતવૃષભ, આતપવાનું, અર્થવાન, ઋણવાન, ભૌમ, વૃષભ, સર્વાર્થસિદ્ધ અને રાક્ષસ ૩૦. ૧૨૪. ___ जरयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सब्बदुक्खप्पहीणे, साणं रयणी बहुहिं देवेहिं देवीहिं य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उजोविया आवि हुत्था ॥ ६।९।१२५॥ (for ) જે રાત્રિને વિષે (મને મળવું મહાવીરે) શ્રમણ ભગવાન્ મહાવીર (છાનાખ) કાળધર્મ પામ્યા, (નાવ સāgવવUહીને) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, ( Viળી ) તે રાત્રિ (વહૂëિ વેવેહિં તેવીfહંસ ગોવામાéિJUવમાહિં તો સ્વર્ગથી ઉતરતા અને ચડતાં ઘણા દેવો અને દેવીઓથી (ગોવિદ વિહત્યા) પ્રકાશવાળી થઇ. ૧૨૫. जंरयणि चणं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे, साणं रयणी बहुहिं देवेहिं देवीहिं य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उप्पिंजलगमाणभूया कहकहगभूया आविहुत्था ॥ ६॥ १०॥ १२६॥ (f off ) જે રાત્રિને વિષે (સમને મળવું મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (રાત TE) કાળધર્મ પામ્યા, (નાવ સલ્વદુવquહી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (ા વ) તે રાત્રે (વä વેહિં તેવીféા ગોવામા&િ SUવમાનેકિં ૪) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દેવીઓએ કરીને (પંગતમાનકૂવાજાણે અતિશય આકુળ થઈ હોયની! (વરહમૂવી વિ હત્યા) તથા અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની! એવી થઇ. ૧૨૬, जं रयणिंचणं समणे भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे; तं रयणिंचणं जिगुस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायए पिञ्जबंधणे वुच्छिन्ने अणंते अणुत्तरे जाव केवलवरनाण-दसणे સમુને દા ૧૧ ૧૨૭IL | (i foi auf) જે રાત્રિને વિષે (મને માવે મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (વગત IP) કાળધર્મ પામ્યા, (નાવ સંદ્વયુવquહીને) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, (તfiઘ) તે રાત્રિમાં ( ઝિમ હોય ડું મૂSH HIJIRY અંતેવાકિસ) ભગવાનના મોટા શિષ્ય ગૌતમ ગોત્રના શ્રીઇન્દ્રભૂતિ અનગારને (નાવણ fપરંઘો)જ્ઞાતકુળમાં જન્મેલા શ્રી મહાવીરપ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે પ્રેમબંધન (gઈને) નષ્ટ થતાં ( તે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (અનુત્તરે) અનુપમ, (બાવ-) યાવ-કોઇપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું, સમસ્ત આવરણરહિત, સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, અને સઘળા અવયવોથી સંપૂર્ણ (જીવતવનાબ-વંસને સમુLજો) એવા પ્રકારનું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન Page #184 -------------------------------------------------------------------------- ________________ મમમ શ્રીવલ્પસૂત્રમ્ ઉત્પન્ન થયું. શ્રીગૌતમસ્વામીને કેવી રીતે કેવળજ્ઞાન થયું ? તે વૃતાંત આ પ્રમાણે શ્રીમહાવીર પ્રભુએ ગૌતમનો પોતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ જાણી તે સ્નેહરાગ નિર્વતન કરવા માટે પોતાના અંત વખતે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં શ્રી ગૌતમ સ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણન પ્રતિબોધવા મોકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા, અને દેવશર્માને પ્રતિબોધ કરી પ્રભાતે પાછા આવતાં તેઓ રસ્તામાં શ્રીમહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળી જાણે વજ્રથી હણાયા હોય એમ ક્ષણવાર શૂન્ય બની ગયા, સ્તબ્ધ ઉભા રહ્યા, અને પછી બોલવા લાગ્યા કે-‘હે સ્વામી! આટલો વખત મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો? " प्रसरति मिथ्यात्वतमो, गर्जन्ति कुतीर्थिकौशिका अद्य । दुर्भिक्षड मरवैरादि- राक्षसाः प्रसरमेष्यन्त ॥ १ ॥” "राहुग्रस्तनिशाकार - मिव गगनं दीपहीनमिव भवनम् મરતમિદં પતશોમ, વા વિનાદ્ય પ્રમો! નન્ને o ૨૫'' ‘‘હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઇ રહ્યો છે, કુતીર્થારૂપી ઘુવડો ગર્જારવ કરી રહ્યા છે, અને દુષ્કાળ, યુદ્ધ, વૈર વિગેરે રાક્ષસોનો ફેલાવો થશે. ૧. હે પ્રભુ! તમારા વિના આજે આ ભરતક્ષેત્ર, રાહુગ્રસ્ત ચન્દ્રવાળા આકાશ જેવું અને દીવા વગરના મહેલ જેવું શોભા વિનાનું નિસ્તેજ બની ગયું છે.'' ૨. "कस्याद्रिपीठे प्रणतः पदार्थान् पुनः पुनः प्रश्नपदी करोमि ? | कं वा भदन्तेति वदामि ? को वा, मां गौतममेत्याप्तगिराऽथ वक्ता ? ॥ ३ ॥" ‘હે નાથ! હવે હું કોના ચરણકમળમાં નમી વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ? હવે હું ‘હે ભગવન્!’એમ કોને કહીશ? અને હવે મને બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે? ૩.’’ “હા! હા!, હે વીર! હે વીર! આ આપે શું કર્યું કે આવે ખરે અવસરે જ મને દૂર કર્યો? હે વી૨! શું હું બાળકની પેઠે આડો પડીને આપનો છેડો પકડી રાખત? હે વીર! શું હું આપની પાસે કેવળજ્ઞાનનો ભાગ માગત? હે વી૨! શું મારા એકથી મોક્ષમાં સંકડાશ પડી જાત? હે વીર! શું આપને હું ભારે પડત કે આવી રીતે મને મૂકીને ચાલ્યા ગયા? ’’ આ પ્રમાણે વી૨! વીર! બોલતાં શ્રીગૌતમસ્વામીના મુખમાં ‘વીર’ નામ લાગી રહ્યું. ત્યાર પછી થોડી વારે મહાજ્ઞાની શ્રીગૌતમસ્વામી જ્ઞાનદૃષ્ટિથી વિચારવા લાગ્યા કે-“અહો! હું તો અત્યાર સુધી ભ્રમણામાં પડયો છું. હા! હવે જાણ્યું, વીતરાગ તો સ્નેહ વગરના હોય છે, આ તો મારો જ અપરાધ છે કે તે વખતે મેં શ્રુતનો ઉપયોગ ન દીધો. એ નિર્મોહીને વળી મારા ઉપર પણ મોહ શેનો હોય? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે, માટે આવા સ્નેહથી સર્યું! હું એકલો છું, મારું કોઇ નથી તેમ હું કોઇનો નથી’’. આવી રીતે સમભાવના ભાવતાં શ્રીગૌતમસ્વામીને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ‘‘મુવલમાપવળાળ, સિળેહો વજ્રસિંહના। વીરે નીવંત! નાગો, શૌયમો નં ન વતી ॥ 9 ॥’ મોક્ષમાર્ગમાં પ્રવર્તેલાઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે, કેમકે શ્રીવીર પ્રભુ જીવતા હતા ત્યાં સુધી તેમના પર સ્નેહ રાખતા શ્રીગૌતમસ્વામી કેવળી ન થયા’’૧. પ્રાતઃકાળમાં ઇન્દ્રાદિએ મહોત્સવ કર્યો. અહીં કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે Page #185 -------------------------------------------------------------------------- ________________ "अहङ्कारोऽपिबोधाय, रागोऽपि गुरुभक्तये ।विषादः केवलायाऽभूत, चित्र श्रीगौतमप्रभो ॥१॥" “આશ્ચર્ય છે કે- ભગવાન શ્રીગૌતમને અહંકાર પણ બોધ માટે થયો, રાગ પણ ગુરુભક્તિ માટે થયો, અને ખેદ પણ કેવળજ્ઞાન માટે થયો. ૧.” શ્રીગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલી પર્યાય પાળી સુધર્માસ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ સોંપી મોક્ષે ગયા. ૧૨૭. जं रयणिं च णं समणं भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नवमल्लई नवलेच्छई कासी-कोसलगा अट्ठारस वि गणरायाणो अमावासाए पाराभोयं पोसहोववासं पटुंविसुं,गए से માગુ, તોયં રિસામો / ૬ ૧૨ ૧૨૮. (Gigi) જે રાત્રિને વિષે (મોમવંમKાવી) શ્રમણ ભગવાન મહાવીર (ાનJIT) કાળધર્મ પામ્યા, (નાવ સQqQuતીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. (તંff a ) રાત્રિમાં (નવ મજૂરૂં નવ તેવું -HTIT) કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક મહારાજાના સામંતો હતા, અને જેઓ કાર્યવશાત્ પાવાપુરીમાં ગણનો મેળાપ કરવા એકઠા થયા હતા, (પારસ વિ ગMRITUTt) એવા તે અઢારે ગણરાજાઓ (પ્રમાવાHIV) અમાવાસ્યાને વિષે (TRમાં પોસહોવવા પ્રવ્રુવિ) સંસારરૂપી સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ કર્યો હતો. એટલ આહારત્યાગપૌષધરૂપ ઉપવાસ કર્યો હતો, કેમકે નહિતર તેઓને દીવા કરવા સંભવે નહિ. (ગરે માવો ) તે અઢારે રાજાઓએ વિચાર્યું કે -શ્રમણ ભગવાન્ મહાવીર નિર્વાણ પામ્યા, તેથી તે ભાવ ઉદ્યોત તો ગયો, (વલ્વપ્નો રિસ્સામો) તેથી હવે દ્રવ્ય ઉદ્યોતકરશું એમ વિચારી તેઓએ દ્રવ્ય ઉદ્યોત કરવા દીવા પ્રગટાવ્યા, ત્યારથી આરંભીને દીપોત્સવ-દીવાળી પર્વ થયું. કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો, ત્યારથી તે દિવસે લોકોમાં હર્ષ પ્રવર્યો. પ્રભુના મોટાભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત શોકાતુર થયા, તેથી શોકમટાડવા તેમની બહેન સુદર્શનાએ સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું, ત્યાથી “ભાઇબીજ' નામનું પર્વ પ્રવત્યું. ૧૨૮. जं रयणिं च णं भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे, तं रयणिं च णं खुद्दाए भासरासी नाम महग्गहे दोवाससहस्सदिट्टई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥ ६॥ १३ । १२९॥ ( " ઘ i) જે રાત્રિને વિષે (ક્ષમળે માવં મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (ાના) કાળધર્મ પામ્યા, (નાવ સં_હુવquહીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા, (ત વM T T) તે રાત્રિમાં (રવુદ્દા) ક્રૂર સ્વભાવવાળો (મીલી નામ માટે હોવાનHAદિ૬) અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો ત્રીશમો મહાગ્રહ, (સમરિમાવોમહાવીર)શ્રમણ ભગવાન મહાવીરના (નમૂનવવત્ત સંતે) જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો. ગ્રહો અક્યાશી છે, તેઓનાં નામ- અંગારક, વિકાળક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કણવિતાનક૭, કણસતાનક, સોમ, સહિત, આશ્વાસન, કાર્યોપગ ", કુર્બરક અજકરકઇંદુભક, શંખ, શંખનાભ ૦, શંખવષ્ણુભ, કંસ, કંસનાભ, કંસવર્ણાભ, નીલ, નીલવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાર્ય,વસ્થ, ઈન્દ્રાગ્નિ,ધૂમકેતુ, હરિ, પિલ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, “અગસ્તિ, માણવક, કામસ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ ૫૦, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાળ, ૨ ** **** **** 176 * * * **** Page #186 -------------------------------------------------------------------------- ________________ મમમમમમ શ્રીવલ્પસૂત્રમ્ મહાકાળ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અવભાસ ૬૫, શ્રેયસ્કર, ક્ષેમંકર, આશંકર, પ્રભંકર, અરજા , વિરજા, અશોક, વીતશોક, વિતત, વિવસ્ત્ર ૭૫, વિશાલ, શાલ, સુવ્રત, અનિવૃત્તિ,, એકજટી, દ્વિજટી, કર, કરક, રાજા, "અગલ, પુષ્પ ભાવ, અને કેતું.૧૨૯. से खुद्द भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकते तप्पभिदं च णं समणाणं निग्गंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूया सक्कारे पवत्तइ ॥ ६ |१४|१३० ॥ (નમિમાં ત્તળું) જ્યારથી આરંભીને (ક્ષે વુદ્દા) તે ક્રૂર સ્વભાવવાળો (માસRIસીમહાદે વોવાસસહમğિર્ડ) અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ (સમાાં માવો મહાવી5) શ્રમણ ભગવાન્ મહાવીર (નમ્નનવવત્ત સંતે) જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો. (તપ્પમિરૂં હૈં નં) ત્યારથી માંડીને (સમાળ નિમાંયાળ) શ્રમણ-તપસ્વી નિર્પ્રન્થોને એટલે સાધુઓને (નિગંટીગ દ્ય) અને નિર્પ્રન્થીઓને એટલે સાધ્વીઓને (નો ૩વિણ કવિ પૂવા-સવારે પવત્તઽ) ઉદિત ઉદિત પૂજા-સત્કાર પ્રર્વતતા નથી, એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભ્યુત્થાન-વંદનાદિનરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિથી બહુમાન કરવા રૂપ સત્કાર પ્રવર્તતા નથી. એ જ કારણથી પ્રભુના । અંત સમયે ઇન્દ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને વિનંતિ કરી કે-‘‘હે સ્વામી! કૃપા કરી ક્ષણ વાર આપનું આયુષ્ય વધારો, જેથી આપના જીવતાં આ ક્રૂર ભસ્મરાશિ` ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તો આપના શાસન વડે પીડા કરી શકે નહિ, માટે હે કૃપાનિધાન! ક્ષણવાર ટકો''. પ્રભુએ કહ્યું કે-‘હે શક્ર! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થંકરો પણ વધારી શકયા હોય, તેથી તીર્થને બાધા જે અવશ્ય થવાની છે તે થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ અતિક્રાંત થતાં છયાસી વરસના આયુષ્યવાળા કલ્કી નામના અધર્મી નીચ રાજાને તું મારી નાખીશ, અને તે કલ્કીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઉપર સ્થાપન કરીશ, ત્યારથી આરંભીને સાધુ-સાધ્વીઓનો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પૂજા-સત્કાર થશે. ૧૩૦. સૂત્રકાર મહારાજા પણ એ જ બાબત જણાવે છે કે जया से खुद्दा जाव जन्मनक्खत्ताओ विइक्कंते भविस्सइ, तया णं समणाणं निग्गंथाणं निग्गंधीण ય સવિય પ્રવિણ પૂવા—તારે વિસ્તઽ ॥ ૬।૧૯। ૧૩૧ || (નવાળું એ વુદ્દા) જ્યારે તે ક્રૂર સ્વભાવવાળો (ઝાવ-) અને યાવતુ બે હજા૨વર્ષની સ્થિતિવાળો ભસ્મ રાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવાન મહાવીરના (નમ્નનવવત્તાઓ) જન્મનક્ષત્ર થકી (વિવ∞તે) વ્યતિક્રાં (મવિ૧૬) થશે, (તવાળું) ત્યારે (સમળાનું નિİથાળું) શ્રમણ નિગ્રન્થોને (નિમાંંથીગ ) અને નિર્પ્રન્થીઓને (વિણ વિણ) ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો (પૂયા-સવારે) પૂજા સત્કાર (મવિર) થશે. ૧૩૧. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे; तं रयणिं च णं कुंथू अणुद्धरी नामं समुप्पन्न, जा ठिया अचलमाला छउमत्थाणं निग्गंथाणं निग्गंथीण य नो चक्खुप्फासं हव्वमागच्छइ । जा अटिया चलमाणा छउमत्थांणं निग्गंथाण निग्गंथीण य चक्खुप्फासं हव्यमागच्छइ ॥ ६।१६।१३२॥ ૧. ભસ્મરાશિ મહાગ્રહ એક નક્ષત્રમાં બે હજાર હર્ષ સુધી રહે છે. ૨. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં. ૩. કલ્કીનો સંબંધ-સમય આ લખાણ પ્રમાણે મળતો નથી, કદાચ બીજી રીતે પણ હોય જેથી ગીતાર્થ પાસેથી જાણી લેવું. મમમમમ 177 Page #187 -------------------------------------------------------------------------- ________________ ---HTHHHHHHHHHश्रीकल्पसूत्रम् SHASHISHTHHHHHI (जं रटणिं च णं) ४ २॥त्रिने विषे (समणे भगवं महावीरे) श्रम भगवान महावीर (कालगए) अणधर्म पाभ्या, (जावसव्वदुक्रवप्पहीणे) यावत् सर्वदु:4थी भुत यया, (तं रयाणिंचणं) ते रात्रिभा (कुंथू अणुद्धरीनाम) उदरीन शाय भेटदा बघा मतिसूक्ष्म कुंथुवा नामना 9431 (समुपन्जा) उत्पन्न 2. ते कुंथुवा मेवा तो सूक्ष्म डता : (जा ठिया) ४ स्थिर हता, (अचलमाणा) हसता-यासता नडोतो, तेमो (उउमत्थाणं निग्गंधाणं) ७५स्थ मेवा निग्रन्थोने (निग्गंथीण य) मने निर्ग्रन्थीमाने (नो चक्रवुप्फासं हव्यमागच्छइ) दृष्टिपथमा ४ी सावता नहोता. (जा अठिया) ५९४ कुंथुवा मस्थिर उता, (चलमाणा) डालता-यात , तेसो ४ (छउमत्थाणं निग्गंधामं निग्गंधीणय) ७५स्थ मेवा निग्रन्थोने भने निर्ग्रन्थीमोने (चक्रवुप्फास) दृष्टिपथमा (हव्वमागळइ) જલદી આવતા હતા. ૧૩૨. जं पासित्ता बहूहिं निग्गंथेहिं निगंथीहिं य भुत्ताई पच्चक्खायाई । से किमाहु? भंते! अजप्पभिई संजमे दुराराहए भविस्सइ ॥ ६।१७। १३३॥ (जं पासित्ता) दरीन शाय सेवा थुपाने पीने (बहूहिं निग्गंधेहिं ) १९॥ साधुमोमे (निग्गीहिं य) भने साध्वीमोमे (भत्ताई पच्चक्रवायाई) मन पथ्यपाए। मु, मेटल ए साधु-साध्वीमोमेसनशन या. (से किंमाहु ? भंते!) शिष्य गुरु महा२।४ने पूछे - हे भगवन्! ते मा५ शुंडो छो? भेटले ते १५ते ५५॥ साधुसाध्वीमोमे अनशन या तेनु शुं ॥२५॥? गुरु महा२।४ उत्तर आपे छ :- (अज्जप्पभिई)मा ४थी मामीने (संजमे) संयम (दुराराहए भविस्सइ) ६२॥२॥ध्य थशे. भेसे पाणवो मुख थशे, 34 पृथ्वी ७०४तुथी व्यास थशे, સંયમને લાયક ક્ષેત્ર મળી શકશે નહિ, અને પાખંડીઓનું જોર વધશે, તેથી હવે સંયમ પાળવો મુશ્કેલ થશે. એમ વિચારી તે વખતે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં. ૧૩૩. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स इंदभूइपामोक्खाओ चउद्दस समणसाहस्सीओ, उक्कोसिया समणसंपया हुत्था ॥ ६।१८। १३४॥ __ (तेणं कालेणं तेणं समएणं) ते णे माने ते समये (समणस्स भगवओ महावीरस्स) श्रम। मावान् महावीरने ( इंदभूइपामोक्रयाओ) छन्द्रभूति पोरे (चउद्दस समणसाहस्सीओ) यौह १२ साघुमी स्तो, (उक्कोसिया समणसंपटा हुत्या ) प्रभुने साधुसोनी उत्कृष्ट सं५६८ मा2ी 45. १३४. ___ समणस्स भगवओ महावीरस्स अनचंदणापामोक्खाओ छत्तीसं अज्जियासाहस्सीओ, उक्कोसिया अज्जियासंपया हुत्था ॥६।१९।१३५॥ (समणस भगवओ महावीरस्स) श्रम मवान महावीरने (अज्जचंदणापामोक्रवाओ) मार्या यंहनमा विगेरे (छत्तीसं अज्जियासाहस्सीओ) छत्री १२ मायामो भेटले साध्वीमोती, (उक्कोसिया अज्जियासंपया हुत्या ) प्रभुने साध्वीमोनी उत्कृष्ट संपहा मादी 26 .१३५. समणस्स णं भगवओ महावीरस्स संख-सयगपामोक्खाण समणोवासगाणंएगा सयसाहस्सी आउदि च सहसा, उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥ ६।२०। १३६॥ (समणस्स णं भगवओ महावीरस्स ) श्रम मगवान् महावीरने (संरव-सागपामोक्रवाणं ) शंभ-शत विगेरे (समणोवासगाणं) श्राप (एगा सयसाहस्सी आठणटिं च सहसा) में सामने मोगासा ४२ ता. SHIKSHARASHNAHANESHERHI178ARASHARAHASRHARASHTRA Page #188 -------------------------------------------------------------------------- ________________ PHHHHHHHHHHHHHHश्रीकल्पसूत्रम् SRI SASRAEFERESEARS (उक्कोसिया समणोवासगाणं संपद्या हुत्या) प्रभुने श्रावोनी उत्कृष्ट संपहा मादी 45. १३६. समणस्स णं भगवओ महावीरस्स सुलसारेवईपामोक्खाणं समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा, उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥६।२१।१३७॥ (समणस्सणं भगवओ महावीरस्स) श्रम भगवान महावीरन (सुलसारेवईपामोक्रवाणं) सुखसा रेवती विगेरे (समणोवासियाणं) श्राविडीमो (तिन्नि सटसाहस्सीओ अट्ठारस सहस्सा) भने अढा२४४१२ Edi, (उक्कासिया समणोवासिटाणं संपटा हुत्या) प्रत्भुने श्राविमोनी उत्कृष्ट सं५६८ 2402ी थ६. १३७. ___ समणस्स भगवओ महावीरस्स तिन्नि सया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणंसव्वक्खरसन्निवाईणंजिणो विव अवितहं वागरमाणाणं, उक्कोसिया चउद्दसपुब्बिसंपया हुत्था ॥६।२२।१३८॥ (समणस्स भगवओ महावीरस्स ) श्रम मवान् महावीरने (तिन्नि सद्या चउद्दसपुव्वीणं) त्रासो यौहपूर्वी ता. यौहपूर्वा 34?-( अजिणाणं )पोते सर्वज्ञ डोवा छतi (जिणसंकासाणं) सर्व सदृश (सव्वक्रवरसन्निवाईणं) २२॥ सर्व अक्षरोना संयोगाने intml, (जिणो विव) सर्वशनी पे (अवितहं वागरमाणाणं.) सायी प्र३५९॥ ४२ ना२।, मावामनानासो यौह पूर्वाहता, (उक्कोसिया चउद्दसपुस्विसंपया हुत्था) प्रभुने यौहपूर्वमिोनी उत्कृष्ट संप: Alecी 26.१३८. समणस्स भगवओ महावीरस्स तेरस सया ओहिनाणीणं अइसेसपत्ताणं, उक्कोसिया ओहिनाणिसंपया हुत्था ॥ ६।२२।१३९॥ (समणस्स भगवओ महावीरस्स) श्रम भगवान महावीरने ( तेरस सया ओहिनाणीणं अइसेसपत्ताणं) अतिशयो भेटले. सामर्षांषधी विगेरे सब्धिमाने प्रा. थयेला तेरसो भवधिशानीमा हता, (उक्कोसिया ओहिनाणिसंपया हुत्या ) प्रभुने अवधिानीमोनी उत्कृष्ट संपहा माटी 25 .१3८. समणस्सणं भगवओ महावीरस्स सत्तसया केवलनाणीणं संभिन्नवरनाण-दसण-धराणं उक्कोसिया केवलनाणीणं सपया हुत्था ॥ ६॥ २४॥ १२४॥ (समणस्सणं भगवओ महावीरस्स) श्रम भगवान महावीरने (सत्त सटा केवलनाणीणं संभिन्नवरनाणदंसणेघराणं) संमिन्न मेट संपर्श सेवा श्रेष्ठ शान सने शनने पा२९॥ ७२ ना२। सातसो अवशानामोहता, ( उक्कोसिया केवलनाणीणं सपटा हुत्था ) प्रभुने उ नीमानी उत्कृष्ट सं५६ मादी २६.१४०. समणस्स भगवओ महावीरस्स सत्त सया वेउव्वीणं अदेवाणं देविडिपत्ताणं उक्कोसिया वेउब्वियसंपया हुत्था ॥ ६॥ २५॥ १४१॥ (समणस्स भगवओ महावीरस्स) श्रममावान् महावीरने ( सत्त सद्या वेउव्वीणं अदेवाणं देविडिपत्ताणं) દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત થયેલા એટલે દેવની ઋદ્ધિ વિદુર્વવાને સમર્થ એવા વૈક્રિયલબ્ધિવાળા સાતસો मुनिमोडा, (उक्कोसिया वेठविटासंपटा हुत्था) प्रभुने वैयिसाधा मुनिमोनी दृष्ट संप माटी ती.१४१. ----------------- --- -- - - - -- - -- - ૧. નાગ નામના સારથીની સ્ત્રી અને બત્રીશ પુત્રોની માતા. ૨. ઔષધ દઇ પ્રભુના રક્તઅતિસાર રોગને નિવારનારી. ૩. પ્રજ્ઞાપના સૂત્રમાં કેવળી અને શ્રુતકેવળીને તુલ્ય કહેલા છે, તેથી સર્વજ્ઞની પેઠે સત્ય પ્રરૂપણ કરનારા. SHERPREPARHARIHARARHI179HHHHHHHHHHHHHHHHHHH Page #189 -------------------------------------------------------------------------- ________________ સમમાં શ્રીવલ્પસૂત્રમ समणस्स णं भगवओ महावीरस्स पंच सया विउलमईणं अड्डाइजेसु दीवेसु दोसु य समुद्देसु सन्नीगं पंचिदियाणं पज्ञत्तगाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईणं संपया हुत्था ॥ ६ ॥ २५ ॥ १४२ ॥ (સમળH નું માવો મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીરને (પંઘ સદ્યાવિતામાં) પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની હતા. વિપુલમતિઓ કેવા?-( અઠ્ઠાìનુ ટીવેલું) અઢી દ્વીપ ( હોમુ ય સમુન્દેનુ) અને બે સમુદ્રને વિષે રહેલા (સનીળું પંવિવિયાનું પત્ત્તત્તળ ) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના (મળો માવે નાળમાળાળું) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના પાંચસો વિપુલમતિઓ હતા. (∞ોસિયા વિઝનમાં સંપવા હુા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૪૨, समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेव - मणुया - ऽसुराए परिसाए बाए अपराजियाणं उक्कोसिया वाइसंपया हुत्था ॥ ७। २७। १४३ ॥ (સમાસ નું માવો મહાવીરH) શ્રમણ ભગવાન મહાવીરને ( પત્તાના સવા વાળ) ચારસો વાદી એવા મુનિઓ હતા. કેવા?- ( સહેવ-મનુવા-સુરાણ પરિક્ષા) દેવ મનુષ્યો અને અસુરોવાળી સભામાં (વા અપાનિયાળ) વાદમાં પરાજયમાં ન પામે એવા પ્રકારના હતા. ( મિયા વાસંપા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૧૪૩. समणस्स भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाई जाव सव्वदुक्खप्पहीणाई; चउद्दस અગ્નિવાસયારૂં સિદ્ધાર્ં ॥ ૬॥ ૨૮૫ ૧૪૪ ॥ (સમળસ મળવો મહાવીર-૧) શ્રમણ ભગવાન્ મહાવીરના( સત્ત અંતેવાસિસારૂં ) સાતસો શિષ્યો (સિદ્ધામાં) મુક્તિ પામ્યા, ( નાવ સવ્વવુવવળીગાડું) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, (ઘઝવ્સ બન્ગિવાસવાડું સિદ્ધાર્ં ) અને ચૌદસો સાધ્વીઓ મુક્તિ પામી. ૧૪૪. समणस्स भगवओ महावीरस्स अट्ठ सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं टिइकल्लाणाणं आगमेसिभद्दाणं उक्कोसिया अणुत्तरोववाइयाणं संपया हुत्था || ६ । २९ । १४५॥ (સમગÆ મળવો મહાવીરH) શ્રમણ ભગવાન્ મહાવીરને ( અદ સવા અનુત્તરોવવાડ્વાળું) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા આઠસો મુનિઓ હતા. એટલે કાળધર્મ પામી, અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થઇ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યપણું પામી મોક્ષે જનારા આઠસો મુનિઓ હતા. તેઓ કેવા?- (fાળાનું) ગતિ એટલે આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણવાળા (લ્તિાનં ) દેવભવમાં પણ તેઓ વીતરાગપ્રાય હોવાથી દેવભવમાં પણ કલ્યાણવાળા, (આમેક્સિમદાળ) અને તેથીજ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં પણ કલ્યાણવાળા, આવા પ્રકારના આઠસો મુનિઓ હતા. (લ્કોસિયા લગુત્તોવવાવાળ ૧. વિપુલ એટલે વિસ્તીર્ણ છે મતિ એટલે મન:પર્યયવજ્ઞાન જેમને, તેઓ વિપુલમતિ કહેવાય. મનઃ પર્યવજ્ઞાની બે પ્રકારના હોય છે, વિપુલમતિ અને જુમતિ. તેઓમાં વિપુલમતિ-,‘આણે સુવર્ણનો પીળા વર્ણવાળો, પાટલીપુત્રમાં શરઋતુને વિષે બનેલો ઘડો ચિંતવ્યો છે’ ઇત્યાદિ પ્રકારે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણો સહિત જાણે છે, પણ ૠજુમતિ-‘આણે ઘડો ચિંતવ્યો છે'' એ પ્રમાણે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે છે. વળી વિપુલ મતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્ય ક્ષેત્રમાં (મતાંતરે-સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંશિપચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે, પણ ઋજુમતિ મનુષ્ય ક્ષેત્રમાં (મતાંતરે-અઢી અંગુલન્યૂન મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંશિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે. આ પ્રમાણે વિપુલમતિ અને જુમતિમાં તફાવત છે. 180 Page #190 -------------------------------------------------------------------------- ________________ **** * ***** શીવEસ્વ ણ ************* સંપર્વ હત્યT) પ્રભુને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૪૫. समणस्सणं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमि हुत्था।तं जहा-जुगंतगड भूमी परियायंतगडभूमी य। जाव तच्चाओ पुरिसजुगाओ जुगतंगडभूमी चउवासपरियाए अंतमकासी ॥६।३०।१४६॥ (સમUT Uાં માવો મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને (કુવિ81) બે પ્રકારની (બંતાડભૂમિહત્યા) અંતકૃભૂમિ થઇ, એટલે મહાવીર પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષ જવાનો કાળ બે પ્રકારે થયો. (તંગAI) તે આ પ્રમાણે-(-giતાડ મીરાવંતાડભૂમી)યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓથી મર્યાદિત જે મોક્ષગામીઓને મોક્ષે જવાનો કાળ તે યુગાકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલીપણાનો ઉત્પન્ન થયાનો કાળ, તેને આશ્રીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ તે પર્યાયત્તકૃભૂમિ કહેવાય. (નીવર્તક પુરિઝTIો ગુJiતગડમૂકી) શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રીજા પુરુષ યુગ સુધી યુગાન્તકૃભૂમિથઇ. એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરુષ શ્રીજબૂસ્વામી સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે-(વડવાસપીયા બંતવાણી) ચાર વરસ સુધીનો છે કેવલીપણાનો પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કોઇ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી ચાર વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો. ૧૪૬. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तीसं वासाइं अगारवासमज्जे वसित्ता साइरेगाइंदुवालस वासाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता, रवीणे वेयणिज्जा-ऽऽनाम-गुत्ते, इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुविइक्वंताए,तिहिं वासेहिं अद्धनवमेहि टमासेहिं सेसेहि,पावाए मज्झिमाए, हत्थिवालस्स रण्णोरज्जुगसभाए, एगे अबीए, छटेणं भत्तेणं अपाणएणं, साइणा नवरवत्तेणं जोगमुवागएणं, पच्चूसकालसमयंसि,संपलियंकनिसण्णे,पणपन्जं अज्झयणाइंकल्लाणफलविवागाइंपणपन्नं अज्झयणाई पावफलविवागाई उत्तीस च अपुवागरणाई वागरित्ता, पहाणं नामअज्झयणं विभावेमाणे विभावेमाणे વાતાર, વિવવાંત, સમુઝીણ, ગા$-ઝ-મ૨ણવંઘ, સિદ્ધ, યુદ્ધ, મુત્તે, બંતાડે, પનિÇછે, સબકુભવપૂણી || દારૂ૨૫૨૪૭|| (તેvi || તેનું સમUi) તે કાળે અને તે સમયે (સમ માવં મહાવીર)શ્રમણ ભગવાન્ મહાવીર (તીત વાડું) ત્રીશ વરસ સુધી (IRવીસમM) ગૃહસ્થાવાસની મધ્યમાં (fસત્તા) રહીને, (ારે ફંડુવાન વીસાડું) બાર વરસથી કાંઇક અધિક સમય સુધી એટલે બાર વરસ અને સાડા છ મહિના સુધી (SSમ0ારવા પાછળના) છદ્મસ્થ પર્યાય પાળીને, (સૂMાડું તીતં વડું) ત્રીશ વરસથી કાંઇક ઓછા સમય સુધી-એટલે ઓગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી (વનપરિવા. પીડાતા) કેવળી પર્યાય પાળીને, (વાવાભી સંવાડું) એકંદર ૧. સંસારનો જે અત્ત કરે-નાશ કરે એટલે મોક્ષે જાય તે અંતકૃત કહેવાય, તેઓની ભૂમિ એટલે કાળ. ૨. તીર્થંકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે, એટલે સાધુઓ વિગેરે મોગામીઓ મોક્ષે જાય, તે કાળને યુગાન્તકૃભૂમિ કહે છે. કાળના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે, તે યુગો ક્રમસર વર્તે છે, તેથી તેઓના સશપણાથી જે ક્રમસર વર્તતા ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિરૂપ પટ્ટધર પુરુષો, તેઓ પણ યુગ કહેવાય, તે ક્રમસર વર્તવાવાળા પટ્ટધર પુરુષો વડે પ્રતિમર્યાદિત મોક્ષે જવાનો કાળ, તે યુગાન્તરકૃભૂમિ કહેવાય. ૩. તીર્થંકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાળે મોક્ષમાર્ગ ચાલુ થાય, તે કાળને પર્યાયાન્તકૃભૂમિ કહે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ * श्रीकल्पसूत्रम् બેંતાલીસ વરસ સુધી (સામાવરિયાનું પાટખિત્તા) શ્રામણ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, (વાવત્તત્ત્ત વાસાડું) સર્વ મળી કુળ બહોતેર વરસ સુધી (સવ્વાનાં પાનન્તા) પોતાનું સર્વ આયુષ્ય પાળીને, (વીને વેદ્યબિગ્ગા-ડનામગુપ્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, (મીત્તે ઓસપ્લિની) આ અવસર્પિણીમાં (દુસમનુપ્તના સમા વવિાંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા. તે કહે છે-(તિહિં વાસેહિં બદ્ધનવમેહિ ય માનેહિં સેમેહિ) ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, ( પાવા માિમા) મધ્યમ પાપા નગરીને વિષે, (શ્વિવાસ રોR_ગસમા) હસ્તીપાલ નામના રાજાના કારકુનોની સભામાં, (ì) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા, એટલે રાગ-દ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન્ મહાવીર કેવા?- (બવીણ) અદ્વિતીય એવા; એટલે-જેમ ઋષભદેવાદિ તીર્થંકરો દસ હજાર વિગેરે પરિવાર મોક્ષે ગયા, તેમ ભગવાન્ મહાવીર બીજા કોઈની સાથે મોક્ષે ગયા નહિ, પણ એકલા મોક્ષે ગયા, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન મહાવીર, (દ્વેનું મત્તેનું અવાળાં) નિર્જળ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતાં, (સાફા નવત્તેનું) સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, ( પધ્રૂસાનસમાંત્તિ) પ્રભાતકાળરૂપ અવસરને વિષે, એટલે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, (સંપલિાંનિમળે) સમ્યક્ પ્રકારે પર્યંકાસને એટલે પદ્માસને બેઠા છતાં શ્રીમહાવીર પ્રભુ (પળપન્ન બાવળાડું વfાળ વિવાામાં) પુણ્યના ફળ વિપાકવાળાં પંચાવન અધ્યયનો, (વળપાં અાવનારૂં વાવતવિવારૂં ) પાપના ફળવિપાકવાળાં પંચાવન અધ્યયનો, (છત્તીમાં = અવુવાળRળાડું વાગરિત્તા) અને કોઇના પૂછ્યા વિના છત્રીશ ઉત્તરો કહીને, (પહાળ્યું નામબાવળ વિમાવેમામે વિમાવેમાળે) વિભાવેમાણે પ્રધાન નામનું મરુદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા (ગન) કાળધર્મ પામ્યા, (વિવર્તે) સંસાર સમુદ્રનો પાર પામ્યા, (સમુગ્ગા) સંસારમાં ફરીથી ન આવવું પડે તેમ સમ્યક્ પ્રકારે ઊર્ધ્યપ્રદેશમાં ગયા. વળી પ્રભુ કેવા?- ( fછનાડુ-ના-મળ-ધંઘને) જરા અને મરણના કારણભૂત કર્મોને છેદનારા (સિદ્ધ) તત્ત્વ અર્થના જાણકાર, (મુત્તે) ભવો-ગ્રાહી કર્મોથી મૂકાયેલા, (બંતાડે) સર્વદુઃખોનો અંત કરનારા ( પરિનિબ્બુડે) સર્વપ્રકારના સંતાપ રહિત, (સવ્વવુવવપ્પીન) શરીર તથા મન સંબંધી સર્વદુઃખો નષ્ટ કરનારા થયા ૧૪૭. समणस्य भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्कंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ । वायणंतरे पुण अयं तेउणए संवच्छरे काले गच्छइ इति दीसइ ॥ ६।३२।१४८ ॥ હવે શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી કેટલા કાળે શ્રીકલ્પસૂત્ર લખાયું? વિગેરે જણાવે છે (સમળા મળવો મહાવીÆ નાવ મહુવાવપ્પીળÆ ) કાળધર્મ પામેલા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરના નિર્વાણથી (નવ વાસમાર્ં વિવા ) નવસો વરસ વ્યતીત થયાં (વસમH વાHHવમ્સ) અને દસના સૈકાનો (અવં બન્નીને સંવરે ગતે ગચ્છ) આ એંશીમો સંવત્સરકાળ જાય છે (વાયાંતરે પુન) વળી વાચનાંતરમાં (ગવંતેળ) દસમા સૈકાનો આ ત્રાણુંમો (સંવરેનભેગઽતિવીસ) સંવત્સરકાળ જાય છે એમ દેખાય છે. જો કે આ ત્રસૂપાઠ ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતો નથી, તો પણ પૂર્વ ટીકાકારોએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેથી અર્થ કરીએ છીએ. તે આ પ્રમાણે આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે-‘શ્રી કલ્પસૂત્ર પુસ્તક ૫૨ ક્યારે લખાયું? તે સમય જણાવવા માટે 182 Page #192 -------------------------------------------------------------------------- ________________ ६६६६६६६६४ श्रीकल्पसूत्रम् શ્રીદેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યો છે. તેથી આ પાઠનો અર્થ આ પ્રમાણે થાય છે- શ્રી વીરનિર્વાણથી નવસો એંશીવરસ વ્યતીત થતાં પુસ્તકરૂઢ થયો,તેવખતે ક્લ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું એટલેકેશ્રીવીરનિર્વાણથીનવસોએંશી વરસે વલ્લભીપુર નગરમાં દેવર્કિંગણ ક્ષમાશ્રમણ વિગેરે સકળ સંઘે મળી આગમ લખ્યાં, ત્યારે શ્રીકલ્પ પણ લખ્યું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સરકાળ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કોઈ પુસ્તકમાં લખ્યું છે, કે શ્રી વીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં ક્લ્પસૂત્ર પુસ્તક લખાયું, અને કોઇ પુસ્તકમાં લખ્યું છે, કે નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં ક્લ્પસૂત્ર પુસ્તક ૫૨ લખાયું.’’ વળી કેટલાક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે ‘શ્રીવીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ થઇ, એમ જણાવવાને આ સૂત્રપાઠ દાખલ કર્યો છે. એટલે કે-શ્રીવીર નિર્વાણથી નવસો એંસી વરસ વ્યતીત થતાં આનંદપુરની અંદર પુત્રના મરણથી શોકગ્રસ્ત થયેલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે મહોત્સવ સહિત સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ થયું. પણ વળી વાંચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સરકાળ દેખાય છે. તાત્પર્ય કે- કોઇ પુસ્તકમાં લખ્યું છેકે, શ્રીવીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઇ. અને કોઇ પુસ્તકમાં લખ્યું છે કે -નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઇ.’’ વળી કેટલાંક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે આ સૂત્રમાં બે વાક્યો છે, એક કલ્પસૂત્ર લખાયાનો સમય જણાવે છે, અને બીજું વાક્ય સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયાનો સમય સૂચવે છે. તે આ પ્રમાણે-શ્રીવીરનિર્વાણથી નવસો એંશીમો સંવત્સરકાળ જાય છે, એટલે કસૂત્ર લખવાનો હેતુભૂત એવો નવસો એંશીમો સંવત્સર કાળ જાય છે, આ વાક્યથી ક્લ્પસૂત્રને લખવારૂપ વાચનાનો સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભાસમક્ષ વાંચવા રૂપ બીજી વાચનામાં નવસો ત્રાણુમો સંવત્સર કાળ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને સભાસમક્ષ વાંચવારૂપ વાચનાનો સમય જણાવ્યો. તાત્પર્ય કે-શ્રીવીર નિર્વાણથી નવસો એંશીમે વરસે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું એટલે પુસ્તક પર લખાયું, અને નવસો ત્રાણુમા વરસે સભા સમક્ષ વંચાયું.” આવી રીતે જુદા જુદા આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે, તત્ત્વ કેવલીભગવાન જાણે.૧૪૮. II કૃતિ શ્રીવીઘરિત્રમ્ ॥ ॥ કૃતિ ષષ્ટ વ્યાધ્યાનમ્ || $183*** Page #193 -------------------------------------------------------------------------- ________________ ##############**श्रीकल्प सूत्रम् *#*#######HA ॥अथं सप्तमं व्याख्यानम् ॥ પાર્થપ્રભુર્યારિત્ર ) હવે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહે છે तेणं कालेणं तेणं समएणं पासे णं अरहा पुरिसादाणीए पंचविसाहे होत्था। तं जहा-विसाहाहि चुए, चइत्ता गम्भं वक्ते। विसाहाहिजाए विसाहाहिमुडेभवित्ताअगाराओअणगारिअंपवइए विसाहाहि अणंतेअणुत्तरेनिवाघाएनिरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाण-दंसणे समुप्पन्ने। विसाहाहि परिनिबुडे ॥७।१।१४९॥ (तेणं कालेणं तेणं समएणं) ते 1 मनेते समयने विषे (पासेणं अरहा पुरिसादाणीए) पुरुषाने विष प्रधान मेवा मन् श्रीपार्श्वनाथ प्रभुना (पंचविसाहे होत्था) पाये ल्याए। विशामा नक्षत्रमा थयi. (तं जहा-) ते । प्रभाए।- (विसाहाहिं चुए, चइत्ता गब्भं वक्कंते) विसामानक्षत्रमा पार्श्वनाथ प्रभु प्रात् नमना समाविलोथी 24व्या, 24वीने गमभन माव्या.(विसाहाहिं जाए) विश नक्षत्रमा ४न्न्या. (विसाहाहिं मुंडे भवित्ता ) विशा नक्षत्रमा भुन्ऽ थने, मेटते-द्रव्यथा शनी लोयशने भने माथी २।ग-द्वेषने मूडीने; (अगाराओ अणगारिअं पव्वइए) घरमांथी नीजी साधु५५॥ने पाभ्या-Elan सीधी. (विसाहाहिं ) विशमा नक्षत्रमा पार्श्वनाथ प्रभुने (अणंते) अनंत वस्तुना विषयवाणु अथवा अविनाशी, (अणुत्तरे) अनुपम, (निव्वायाए) 15 ५५ वस्तुथी स्पसना न पामे तेवू, (निवावरणे) समस्त भाव२९।२डित, (कसिणे) सघणा पर्यायडित मेवी सर्व वस्तुने ४॥वनारु, (पडिपुण्णे) भने सघणा अवयवोथी संपूर्ण, (केवलवरनाण-दंसणे समुप्पन्ने) प्रधान वणशान भने अ र्शन उत्पन्न थयु. (विसाहाहिं परिनिव्वुडे) भगवान श्रीपार्श्वनाथ विशामा नक्षत्रमा भोक्षे गया. १४८. तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसासादाणीए, जे से गिम्हाणां पढमे मासे पढमे पक्खे चित्तबहुले, तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खे णं पाणयाओ कप्पाओ वीसंसागरोवमहिइयाओ अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणारसीए नयरीए आससेणस्स रण्णो वामाए देवीए पुवरत्तावरत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए (ग्रन्थाग्रं ७००) भाववंतीए सरीरवकंतीए कुच्छिंसि गब्भत्ताए वक्कंते ॥७।२। १५०॥ (तेणं कालेणं तेमं समएणं ) ते आणे भने ते समये. (पासे अरहा पुरिसासादाणीए) पुरुषप्रधान माईन् श्रीपार्श्वनाथ (जे से गिम्हाणां पढमे मासे ) ४ मा श्रीमाने पडेदो भास, (पढमे पकरवे चित्तबहुले) पडेj ५५वाउियु, मेटसे-यैत्रमासमुं-'५५वाउियु (तस्सणं चित्तबहुलस्स)तेनी (चउत्थीपक्रवेणं) योथनी रात्रिने विषे (पाणयाओ कप्पाओ वीसंसागरोवमट्टिइयाओ) वीस सागरोपमनी स्थितिवाणासमा प्राएत विलो 281 (अणंतरं चयं चइत्ता) मति विना यवन शने, (इहेव जंबुद्दीवे दीवे ) यूद्वीपने विषे (भारहे वासे) भरतक्षेत्रमा (वाणारसीए नयरीए) वाराणसी नगरीने विषे (आससेणस्सरण्णो वामाए देवीए) अश्वसेन राना ૧. ગુજરાતી-ફાગણમાસનું કૃષ્ણ પખવાડિયું. BHABHHHHHHHHHHHHHHHI184HHHHHHHHHHHHHHHREE Page #194 -------------------------------------------------------------------------- ________________ *અસ્ક* **જીવEસ્વ ણમ મમ્મ*********** વામાદેવી પટરાણીની કૂખને વિષે (ફુલ્લ રાવરdeતસમifi) મધ્યરાત્રિમાં વિસëિનવસ્વ ગોકુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ આવતાં (બાહરવવંતી) દેવ સંબંધી આહારનો ત્યાગ કરીને (માવવંતી) દેવસંબંધી ભવનો ત્યાગ કરીને (સવિલંતી) અને દેવસંબંધી શરીરનો ત્યાગ કરી (ઉન્જિલિગભરાવëતે) વામાદેવીની કૂખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા .૧૫૦. पासे णं अरहा पुरिसादाणीए तिन्नाणोवगए आवि होत्था। तं जहा- चइस्सामि ति जाणइ, चयमाणे नजाणइ, चुए मि त्ति जाणइतेणंचेव अभिलावेणं सुविणदंसण विहाणेणं सव्वं, जाव नियगं गिहं अणुपविट्ठा, जाव सुहं सुहेणं तं गभं परिवहइ ॥ ७।३। १५१॥ | (T i {KT Uસિવાર) પુરુષપ્રધાન એવા અહમ્ શ્રી પાર્શ્વનાથ (તિનાવ વિસોત્પા) મતિ, શ્રુત અને અવધિ એ જ્ઞાન સહિત હતા. (તંગ-) તે આ પ્રમાણે-($સમમિતિની) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે વિમાનમાંથી ચ્યવીશ’ એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જાણે છે. (વિમાને ન નાઈ) હું ઍવું છું,’ એ પ્રમાણે જાણતા નથી, કારણ કે-વર્તમાનકાળ એક સમયનો -અતિસૂક્ષ્મ છે. (પુમિત્તિ ની/૬) વ્યો' એ પ્રમાણે જાણે છે. (તેvi વેવ મનાવેvi સુવિણવંસવિલાને સળં) અહીં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખવાં, સ્વપ્ન પાઠકોને તે સ્વપ્નાઓનાં ફળ પૂછવાં, વિગેરે જેમ શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં હતાં, વિગેરે પહેલાં આવેલા પાઠની પેઠે અહીં પણ કહેવું. અર્થાતુ-શ્રીપાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં, વામાદેવીએ અશ્વસેન રાજા પાસે જઇ તેમને સ્વમ કહી સંભળાવ્યાં, અશ્વસેન રાજાએ સ્વપ્રપાઠકોને બોલાવ્યા, વામાદેવીને કનાતની અંદર રત્નજડિત સિંહાસન પર બેસાડ્યા, અશ્વસેન રાજાએ સ્વપ્ન પાઠકોને સ્વપ્નાઓનાં ફળ પૂછયાં, તેઓએ સ્વપ્નાઓનાં ફળ કહ્યાં, વામાદેવીએ તે સ્વપ્નાઓના અર્થ અંગીકાર કર્યા, વિગેરે પૂર્વે આવેલા પાઠ પ્રમાણે સઘળું કહેવું(નાવ નિવાં ગÉ અણુવિદા) યાવતુ-અશ્વસેન રાજાની અનુમતિ પામેલી વામાદેવી સિંહાસન થકી ઉઠીને પોતાના ભવનમાં દાખલ થયાં. ત્યાર બાદ ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતા છતાં વામાદેવી (નવિ સુÉ સુહે તે ગમે પરવA3) થાવત્-સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે- પાલન કરે છે. ૧૫૧. तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए, जे से हेमंताणं दुच्चे मासे तच्चे पक्खे-पोसबहुले, तस्स णं पोसबहुलस्स दसमी पक्खे णं नवण्हं मासाणं बहुपडि पुण्णाणं अट्ठमाणं राइंदियाणं विइक्काताणं पुव्वरत्तावरतकालसमयंसि विसाहाहि नक्खतेणं जोगमुवागएणं आरोग्गा आरोगं दास्यं पयाया ॥७।४।१५२॥ (તે છાજે તેfસમUT) તે કાળે અને તે સમયે (પાને 18 પુરાવાહ) પુરુષોમાં પ્રધાન એવા અહંન્ શ્રી પાર્શ્વનાથ જન્મ્યા. વામામાતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે- (ને કે સંતાળ કુવે મારે ) જે આ હેમંતઋતુનો બીજો માસ, (ત પવરવે) ત્રીજું પખવાડિયું (વહુને) એટલે પોષ માસનું કૃષ્ણ પખવાડિયું (તH i Hવહત હસની પવિત્વે ) તેની દુશમની તિથિને વિષે (નવë મHIM વહુusgUIT) નવ માસ (અમારાવિયા વિદ્યાતા) અને સાડા સાત દિવસ ગયા પછી (Tલ્વરવિનિમHિ) મધ્ય રાત્રિને વિષે (વિસાહfહનાવવત્તi ગોમુવી IUI) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (આરોળા) આરોગ્યવાળા ૧. ગુજરાતી- માગશર વદી દશમની તિથિને વિષે. મ****** ***(185 * *** * *** ૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ એટલે જરા પણ પીડારહિત એવાં તે વામાદેવીએ (બરો આ મારોહારવં પાવ) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. ૧૫૨. जं रयणिं च णं पासे अरहा पुरिसादाणीए जाए, तं रयणिं च णं बहूहिं देवेहिं देवीहिं य जाव उप्पिंजलगभूया कहकहगभूया आवि हुत्था ॥७।५।१५३॥ | (ifici) જે રાત્રિને વિષે (ારે મહાપુરિસાવાળી ઝીણ) પુરુષોમાં પ્રધાન એવા અહમ્ શ્રી પાર્શ્વનાથ જમ્યા (સંfia) તે રાત્રિ ( વહૂëિ વહિં તેવી ઠં) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઊંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓ કરીને (નાવડબિંગલમૂવા હવામૂવી વિહત્યા) યાવત્ જાણે કોલાહલમય બની ગઇ હોયની! એવી થઇ. ૧૫૩. सेसं तहेव, नवरं पासाभिलावेणं भाणियव्वं, जाव-तं होउ णं कुमारे पासे नामेणं ॥७।६।१५४॥ (ાં તહેવ) શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ વિગેરે બાકીનો સર્વ વૃત્તાંત તે જ પ્રમાણે એટલે પૂર્વે કહી ગયેલા શ્રી મહાવીર પ્રભુ પેઠે જાણી લેવો. (નવરં પક્ષમતાનો ) વિશેષ એટલો કે- તે જન્મોત્સવ વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુને બદલે શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નામ કહેવું. (નીવ-) યાવત્ અશ્વસેન રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસ સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું અને કહ્યું કે- “દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે શયામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકાર પણ પાર્થ એટલે પડખેથી જતા કાળસર્પને દેખ્યો હતો, (તે કોડ મારે પાને નામે VT) તેથી અમારો આ કુમાર નામ વડે “પાર્થ હો, એટલે અમારા આ કુમારનું નામ “પાર્થ” પાડીએ છીએ”. હવે ઇન્દ્ર આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન-પાલન કરાતા જગત્પતિ શ્રી પાર્શ્વનાથ બીજના ચન્દ્રમાં પેઠે દિવસે દિવસે વધતા હતા. નવ હાથ ઊંચી કાયાવાળા અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પછી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે માતા-પિતાએ આગ્રહથી પ્રભુનો વિવાહ કર્યો. એક વખતે ભગવાન્ શ્રી પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા. તેવામાં પુષ્પ વિગેરે પૂજાની સામગ્રી યુક્ત નગરના પુરુષો અને સ્ત્રીઓને એક દિશા તરફ જતા દેખી પાસે ઉભેલા સેવકને પૂછ્યું કે “આ લોકો ક્યાં જાય છે?” તેણે કહ્યું કે-“હે પ્રભુ કોઇક ગામડામાં રહેનારો કમઠ નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણમાં જેના માતા-પિતા મરી ગયા હતા. દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લોકો તેની આજીવિકા ચલાવતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી વિભૂષિત થયેલા નગરના લોકોને દેખી કમઠે વિચાર્યું કે- “અહો! આ સઘળી ઋદ્ધિ પુર્નજન્મના તપનું ફળ છે, માટે હું તાપસ થઈ તપ કરું'. એમ વિચારી કમઠ પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયા કરનાર તાપસ થયો. હે સ્વામી! તે જ કમઠ તાપસ ફરતો ફરતો નગરી બાહર આવ્યો છે, તેની પૂજા કરવાને આ લોકો જાય છે.” આ પ્રમાણે સાંભળી પ્રભુ પણ તેને દેખવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ટની અંદર બળતા એક મોટા સર્પને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયો, તેથી કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા કે-“અહો અજ્ઞાન! અહો અજ્ઞાન! હે તાપસ! તું દયા વગરનું આ ફોગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી તે ધર્મ આત્માને અહિતકર થાય છે, કહ્યું છે કેફેક ફકર કર કર કર કર રરરર 186 રફ ફર કરે છે Page #196 -------------------------------------------------------------------------- ________________ પામદનીતિ રે, સર્વ શર્માતૃભાડરાઃાતાં શીષકુતીયાં, વિનિત્તરે વિર? | 9 .” “દયારૂપી મોટી નદીને કાંઠે ઉગેલા તૃણના અંકુરા સરખા બધા ધર્મ છે; જો તે દયારૂપી નદી સુકાઈ જાય, તો તે તૃણાંકુર સમાન ધર્મે કેટલી વાર સુધી ટકી શકે? ૧. માટે હે તપસ્વી! દયા વિના વૃથા ક્લેશકારક કષ્ટ શા માટે કરે છે?” તે સાંભળી કમઠ ક્રોધ કરીને બોલ્યો કે “હે ક્ષત્રિય! રાજપુત્રો તો હાથી, ઘોડા વિગેરે ખેલાવી જાણે, મોજશોખમાં મશગૂલ રહેતા રાજકુમારો ધર્મ શું કહેવાય?” એ ન જ જાણે. ધર્મને તો અમે તપોધનો જ જાણીએ.” આ પ્રમાણે કમઠનાં વચનો સાંભળી, ક્ષમાસાગર પ્રભુએ નોકર પાસે અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ફડાવ્યું, એટલે તેમાંથી તુરત જ તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ નીકળ્યો. પ્રભુએ આજ્ઞા કરેલા નોકરે તે સર્પને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું. તે સાંભળી સર્પ તે જ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી ‘અહો! જ્ઞાની, અહો જ્ઞાની' એ પ્રમાણે લોકો વડે સ્તુતિ કરાતાં પ્રભુ પોતાને મહેલે પધાર્યા, અને કમઠ તાપસ લોકોથી હેલના પામી ભગવંત ઉપર દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો, અને તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમારદેવોમાં મેઘમાલી દેવ થયો. ૧૫૪. पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपइण्णे, पडिरूवे, अल्लीणे भद्दए विणीए तीसं वासाई अगारवासमझे वसित्ता, पुणरवि, लोअंतिएहि जीअकप्पिएहि देवेहिं ताहि इटाहि जाव एवं वयासी ॥७॥१५५॥ (ારે ને મહા પુરિસાવાળીણ) પુરુષપ્રધાન અર્હમ્ શ્રી પાર્શ્વનાથ (કવવે) દક્ષ એટલે સર્વકળાઓમાં કુશળ હતા, વળી કેવા?- ( ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યકપ્રકારે નિર્વાહ કરનારા, ( વે) અત્યંત સુંદર રૂપવાળા, (અત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, (મ) સરળ પ્રકૃતિવાળા, (વિળીણ) અને વડિલોનો વિનય કરનારા પ્રભુ (તીરંવાડું) ત્રીશ વરસ સુધી (IRવીસમોવસતા) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. વળી પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતિ કરી. સૂત્રકાર કહે છે- (પુપરવિ, તોતિë નીખવટfufé વેવેé) વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાન્તિક દેવો (તfÉæá) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લગે એવી, (નવ-) યાવત્ હૃદયને આહ્વાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા હતા તથા પ્રભુની સ્તુતિ કરવા (વં વવાણી) આ પ્રમાણે બોલ્યા કે, ૧૫૫. जय जय नंदा! जय जय भद्दा! जाव-जयजयसई पउंजन्ति ॥६।८।१५६॥ (ગનંવા!) હે સમૃદ્ધશાળી! આપ જય પામો, જય પામો, (ગાંગવ મવા!) હે કલ્યાણવંત ! આપ જય પામો, જય પામો, (ગાd-) યાવત્-હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, હે ભગવાન! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, કારણ કે આ ધર્મતીર્થ સકળ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો, (નવનવ૬ પjજ્ઞા ) જય જય શબ્દ બોલે છે. ૧૫૬. पुट्विं पिणं पासस्स अरहआ पुरिसादाणीयस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए, तं चेव सव्वं; जाव-दाणं दाइयाणं परिभाइत्ता, जे से हेमंताणं दुचे मासे तच्चे पक्खे-पोसबहुले, तस्स णं ફરજસ્તક ફરજર્જરિ {* * 187 *************ક્ર Page #197 -------------------------------------------------------------------------- ________________ રસ્ટ - એ શ્રીવણરૂપૂણમ મઅરૂક અજરઅ. पोसबहुलस्स इक्कारसीदिवसे णं, पुवण्हकालसमयंसि, विसालाए सिबियाए, सदेव-मणुयाऽसुराए परिसाए, तं चेव सव्वं; नवरं-वाणारसिं नगरि मज्झंमज्झेणं निग्गच्छड।निगच्छित्ता जेणेव आसमपए उजाणे. जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ।उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ ।ठावित्ता सीयाओ पचोरुहइ। पच्चोरुहित्ता सयमेव आभरण-मल्लालंकारं ओमुयइ ओमुइत्ता सयमेव पंचमुट्ठयिं लोयं करेइ। करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं, विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं, एगं देवदूसमादाय, तिहि पुरिससएहिं सद्धिं मुंडे भबित्ता अगाराओ अणगारियं पव्वइए ॥७।९।१५७॥ (પુલ્વેિ fu í પHH YAT પુરતાવાળીયH માપુI fહત્યામ્મા ) મનુષ્યને ઉચિત એવા ગૃહસ્થધર્મ એટલે વિવાહદિની પહેલાં પણ પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (2Jyg?) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ (ાહો) અને ઉપયોગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું. (તં વેવ સવૅ) તે સર્વ પૂર્વ પેઠે- શ્રી મહાવીર સ્વામી પેઠે કહેવું; એટલે શ્રીપાર્શ્વનાથ પ્રભુને ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે અવધિજ્ઞાન અને અવધિ દર્શન વડે પ્રભુ પોતાનો દીક્ષાકાળ જાણે છે. પોતાનો દીક્ષાકાળ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકોને આપે છે, એટલે વાર્ષિક દાન આપે છે; (વાવ-વાdi વાડ્રાઈi gfમારૂત્તા) યાવતુ- પોતાના ગોત્રિયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે- ( એ હેમંત કુત્તે મારે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તળે પવરવે-પોસહુને) ત્રીજું પખવાડિયું એટલે (તof gવહુનH રૂવવનવિવસે ) પોષ માસના કૃષ્ણ પખવાડિયાની અગિયારશને દિવસે પુQUહવનમાંHિ) પહેલા પહોરને વિષે (વિIIના વિવાહ) વિશાળા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેઠા હતા (દેવ-મહુવા-સુરાણપરિસાણ) અને દેવો, મનુષ્યો તથા અસુરો-સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક પ્રકારે પાછળ ગમન કરતા એવા પ્રભુ દીક્ષા લેવાને ચાલ્યા. (તં વેવસળં) અહીં તે સર્વ પૂર્વ પેઠે એટલે શ્રી મહાવીર સ્વામી પેઠે કહેવું. (નવરં) પરંતુ વિશેષ એટલો છે કે- (વાત નહિં મડ઼ાં મડ઼ોui) શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી નગરના મધ્યભાગમાં થઈને (ઉના |) નીકળે છે.(નિચ્છિતા) નીકળીને (નેવ બાસમપણ ખાને) જયાં આશ્રમપદ નામનું ઉદ્યાન છે, (નેવ સાવરપાવવ) જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેમેવવIS$) ત્યાં આવે છે. (વSિTI) આવીને (બોવિપવિવરH 3) તે ઉત્તમ અશોક વૃક્ષની નીચે ( નીચું વે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (કવિતા) સ્થાપન કરાવીને (વાઝો પmોફ) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પuોહિતા) નીચે ઉતરીને (સીમેવ) પોતાની મેળે (મરઘ-મલ્હાનં રંગોમુવ) આભૂષણ માળા પ્રમુખ અલંકાર ઉતારે છે. (કોમા) અલંકાર ઉતારીને (સવમેવાંવમુષ્ટિવંતોતં રે) પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કરે છે. (f) લોચ કરીને (અમે મત્તેvi અપIVIDU) નિર્જળ અઠ્ઠમ તપ વડે યુક્ત થયા હતા, (વિસાહહિં નવ વૉઇi ગોમુવUTUU) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (વેવલૂસમાવાવ) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને વિહિપુરસfહંસદ્ધિ) ત્રણસો પુરુષોની સાથે મુંડેમવિજ્ઞા) કેશનોલોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (VIRTો) ગૃહવાસ થકી નીકળી (AMરિવં પલ્વ) ------ ૧. ગુજરાતી- માગશર વદી અગિયારશને દિવસે. Page #198 -------------------------------------------------------------------------- ________________ * श्रीकल्पसूत्रम् અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા.૧૫૭. पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निच्चं बोसटुकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजन्ति, तं जहा - दिव्या वा माणुसा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ, તિતિવિસ્વરૂ, અહિયાસેફ ૭૪ ૧૦૫ ૧૧૮ ॥ (પાસે ખં અરા પુરિસાવાળીe ) પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથે (તેસીમાં રાÍવિદ્યાડું) દીક્ષા લીધા પછી ત્ર્યાશી દિવસ સુધી (નિĒ ) હમેશાં (વોદિગ) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા, (પિયત્ત પેઠે ઝે) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં (ફ વસા પ્પન્ગન્તિ) જે કોઇ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? તે કહે છે(તં ન।-) તે આ પ્રમાણે- (વિવ્વા વા) દેવોએ કરેલા, (માળુના વા ) મનુષ્યોએ કરેલા, (તિવિવનોળિયા વા) અને તિર્યંચોએ કરેલા; (બગુલોમા વા ) અનુલોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં; દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, અનુકૂળ ઉપસર્ગો; (પડિતોના વા) પ્રતિલોમ એટલે દેવ, મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; (તે ટપ્પો સમાં સફ) દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ ઉપસર્ગોને પ્રભુએ સમ્યક ્ એટલે નિર્ભયપણે સહન કર્યા. (વમફ) ક્રોધ રહિતપણે ખમ્યા (તિતિવિરવ) દીનતા રહિતપણે સહન કર્યા, (વિસેફ) અને કાયાની નિશ્ચળતા રાખી સહન કર્યા. શ્રીપાર્શ્વનાથ પ્રભુને તે ઉપસર્ગોમાં દેવે કરેલ ઉપસર્ગ કમઠ સંબંધી આ પ્રમાણે થયો. શ્રીપાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકાર વિચરતા છતા એક વખતે કોઇ તાપસના આશ્રમમાં પધાર્યા, અને ત્યાં રાત્રિએ કૂવાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિત થયા. હવે પેલો કમઠ તાપસ મરીને મેઘમાલી દેવ થયો હતો, તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ ક૨વા તત્કાળ ત્યાં આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જુદાં રૂપ વિકુર્તી, તેઓ વડે પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દૃઢતા જોઇ મેઘમાલીને ઉલટો વધારે ક્રોધ ચડ્યો, તેથી તેણે આકાશમાં કાળરાત્રિ જેવો ભયંક૨ મેઘ વિફુર્યો, તેમાં યમદેવની જિલ્લા સમાન વીજળીઓ ચારે દિશામાં ચમકવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જના થવા લાગી, અને તે મેઘ કલ્પાંતકાળના મેઘની પેઠે મૂશળાધારએ વરસવા લાગ્યો. આકાશ અને પૃથ્વી જળમય થઇ ગઇ, અને પૂરવેગથી ચાલતા પ્રવાહોમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી તણાવા લાગ્યા. તે જળ ક્ષણવારમાં પ્રભુના ઘૂંટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિસુધી આવ્યું, ક્ષણવારમાં કંઠ સુધી આવ્યું, અને ક્ષણવારમાં તો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી પહોંચી ગયું, છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરા પણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેથી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો પરમોપકારી ભગવંતને ઉપસર્ગ થતો જોયો. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણીઓ સહિત • પ્રભુ પાસે આવ્યો, અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી,પ્રભુના મસ્તક પર ફણાઓ રૂપ છત્ર ધર્યું. આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર ઉપસર્ગ કરનાર કમઠના જીવ મેઘમાલી ઉ૫૨ સમભાવમાં લીન બનેલા પ્રભુની મનોવૃત્તિ તુલ્ય હતી. પછી અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્દ્ર કોપથી આક્ષેપપૂર્વક કહ્યું કે-“અરે દુર્મતિ! પોતાના અનર્થને માટે આ તેં શું આરણ્યું છે? હું ભગવંતનો સેવક છું, તેથી રે મૂઢ ! તારા આવા નીચ કૃત્યને સહન કરવાનો નથી. એ પરમ કૃપાળુએ કાષ્ટમાં બળતા એવા મને 189 Page #199 -------------------------------------------------------------------------- ________________ દર - ફરીવPસ્વણમક * ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી ઇન્દ્ર બનાવ્યો, અને તને પાપથી અટકાવ્યો. આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે? ત્રણ જગતને તારાવામાં સમર્થ એવા એ પ્રભુ જળથી ડૂબવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું જ ડૂબવાનો છે.” એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલને ફિટકાર આપી હાંકી મૂક્યો. ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી ભયભીત બનેલો મેઘમાલી તત્કાળ સર્વ જળ સંહરી લઈ પ્રભુને શરણ કરી પ્રભુના ચરણમાં આવીને પડ્યો, અને અંજલિ જોડી પ્રભુ પાસે પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરે વડે પ્રભુપૂજા કરી પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગોને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા. ૧૫૮. तए णं से पासे भगवं अणगारे जाए, इरियासमिए, जाव-अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाई विइक्कंताई। चउरासीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे चित्तबहुले, तस्सणं चित्तबहुलस्स चउत्थी पक्खेणं, पुव्वण्हकालसमयंसि धायइपायवस्स अहे. छट्टेणं भत्तेणं अपाणएणं, विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं, झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे जावकेवलवरनाण-दंसणे समुप्पन्ने, जाव-जाणमाणे पासमाणे विहरइ ॥७।११।१५९॥ | (તevi Rપાસે માગવં) આવી રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાનું (ગરે ના,) અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા? તે કહે છે- (વામિણ) ઈર્યાસમિતિવાળા, ઈર્યામાં એટલે હાલવાચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (ઝીવ-)થાવ, ભાષાસમિતિ એષણાસમિતિ વિગેરે સમિતિવાળા; મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિવાળા; વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા; આંતરિક અને બાહ્યવૃત્તિથી શાંત, ક્રોધ, માન, માયા અને લોભરહિત કોઇ પણ પ્રકારના પ્રતિબંધરહિત; સુખ-દુઃખમાં સમાન દૃષ્ટિવાળા, અને કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલાં પ્રભુ વિચારે છે. આવી રીતે અનુપમ એવા જ્ઞાનદર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે (ગપ્પા માવે UTH) પોતાના આત્માને ભાવતા છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેનડું વિશ$વિવંતાડું)યાશી દિવસ વીતી ગયા. (૨૩૨THIRાતિવFR) અને ચોરાશીમાં દિવસની (અંતર વેદમાગરૂ) મધ્યમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (ને સેTઋIfપને મારે) જે આ ગ્રીષ્મકાળનો પહેલો મહિનો (પઢને પવરવે વિતવહને) પહેલું પખવાડિયું, એટલે (તHMવિરવહુરૂવલ્લીપવરવે) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડિયાની ચોથની તિથિને વિષે, (પુqUહાનસમવેલિ, પ્રભાતકાળ સમયે પહેલા પહોરને વિષે (વાવરૂપાવવસ છે.) ઘાતકી નામના વૃક્ષની નીચે ( મi TUMPUT) નિર્જળ એવા છઠ્ઠા તપ વડે યુક્ત થયા હતા. પ્રભુને (વિસાહiÉનQQui નામુવાણT) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાાંતરિયાઈવ૮માળH) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે-શુક્લ ધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેમનુ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અનુપમ એવું, ( કાવ-વતવનાબ-વંસને મુમ્બન્ને) ભાવ-પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહમ્ થયા, એટલે - ૧, ગુજરાતી કાગળવદ ચોથને દિવસે. Page #200 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSRISHश्रीकल्पसूत्रम् અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને અને સઘળા સામાન્ય ધર્મોને ना२॥ यया, (जाव-जाणमाणे पासमाणे विहरइ) यावत्-सलोने विषे ते ते णे मन वयन भने आययोगमा યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને જાણતા અને દેખતા छत तमवियरे छ. १५८. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अट्ठ गणा अट्ठ गणहरा हुत्था। तं जहा-सुभे ' य अजयोसे य' वसिटे बंभयारि य। 'सोमे सिरिहरे चेव वरभद्दे “ जसेवि य (॥१॥) ॥७।१२।१६०॥ (पासस्स णं अरहओ पुरिसादाणीटास्स) पुरुषप्रधान मन् श्रीपार्श्वनाथने (अट्ठ गणा) 416 गुए। (अट्ठ गणहरा हुत्था) अने 16 रोहता. मेजवायनावा साधुमोनो समुदाय ते ५। हेपाय, तेमोन।४ नाय ते ९५२ वाय, ते गएभने ५५रो श्रीपार्श्वनाथ प्रभुने माता '. (तं जहा-) ते 216 परोना नाम मा प्रभारी- (सुभे य)शुल्म, (अज्जयोसे य) मार्यघोष, (वसिटे) पशिष्ट, (बंभयारिय) ब्रह्मयारी, (सोमे) सोम, (सिरिहरे चेव) श्री५२, (वीरभद्दे) वीरभद्र, (जसेवि य) भने माइमा यशस्वी.१६०. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अजदिन्नपामोक्खाओ सोलस समणसाहस्सीओ उक्को सिया समणसंपया हुत्था ॥७।१३।१६१॥ (पासस्स णं अरहओ पुरिसादाणीयस्स ) पुरुषप्रधान सईन् श्रीपार्श्वनाथने (अज्जदिन्नपामोक्रवाओ) माहिन्न विगेरे (सोलस समणसाहस्सीओ) सोग२ साधुमो हता, (उक्कोसिया समणसंपया हुत्था) प्रभुने સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ. ૧૬૧. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स पुप्फचूलापामोक्खाओ अट्ठतीसं अजियासाहस्सीओ उक्कोसिया अनियासंपया हुत्था ॥ ७।१४। १६२॥ (पासस्स णं अरहओ पुरिसादाणीटस्स ) पुरुषप्रधान मन् श्रीपार्श्वनाथने (पुप्फचूलापामोक्रवाओ) पुष्पयूता विरे (अट्ठतीसं अज्जियासाहस्सीओ) मात्री १२ मायामो भेटले साध्वीमोती, (उक्वोसिया अज्जियासंपया हुत्था) प्रभुने साध्वीमोनी उत्कृष्ट संप४२॥टली 26. १६२. - पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुब्बयपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी चउठिं च सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥७।१५।१६३॥ (पासस्स णं अरहओ पुरिसादाणीयस्स ) पुरुष प्रधान मन् श्रीपार्श्वनाथने (सुव्वापामोक्रवाणं) सुव्रत विगेरे (समणोवासगाणं) श्राप (एगा सासाहस्सी चउठिं च सहस्सा ) मे ५ अने योस ४१२ हता, (उक्कोसिया समणोवासगाणं संपया हुत्था) प्रभुने श्रावोनी उत्कृष्ट सं५६ माटली . १६3. पासस्स णं अरहओ पुरिसादाणीयस्य सुनंदापामोक्खाणं समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ सत्तावीसं च सहस्सा, उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥७।१६।१६४॥ (पासस्स णं अरहओ पुरिसादाणीयस्य) पुरुषप्रधान माईन् श्रीपार्श्वनाथने (सुनंदापामोक्रवाणं) सुनहर विगेरे (समणोवासियाणं) श्राविमो (तिन्जि सासाहस्सीओ सत्तावीसं च सहस्सा) भने सत्यावीश - - - - - - - - - - - - - - - - - - - - - ૧. આવશ્યકસૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને દસ ગણ અને દસ ગણધર કહ્યા છે, પરંતુ તેમાં બે અલ્પ આયુષ્ય- વાળા વિગેરે કારણોથી અહીં શ્રીકલ્પસૂત્રમાં તથા શ્રીસ્થાનાંગસૂત્રમાં તે બે કહ્યા નથી, એમ ટિપ્પણમાં જણાવ્યું છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ હજાર હતી, (વવસિવ સમોવવિI[ સંપવા હત્યા ) પ્રભુને શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૬૪. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अद्भुट्ठसया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं, जाव चउद्दसपुब्बीणं संपया हुत्था ॥७।१७। १६५॥ ( TH / Rો પુરાવાની 1) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (મહુવા વ૬Hપુથ્વીનું) સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા?- (ઝિMIUM નિપસંસાઈi) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સમ્બવવનનિવાઈ) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા. (ગાવ-) યાવત સર્વજ્ઞ પેઠે સાચા પ્રરૂપણા કરનારા આવા પ્રકારના સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા, (વપુથ્વી સંપવા હત્યા) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૧૬૫. ___पासस्स णं अरहओ पुरिसादाणीयस्स चउद्दस सया ओहिनाणीणं, दस सया केवलनाणीणं, एक्कारस सया वेउव्वीणं, छस्सया रिउमईणं दस समणसया सिद्धा वीसं अजियासया सिद्धा, अट्ठमसया विउलमईणं, छस्सया वाईणं बारस सया अणुत्तरोववाइयाणं॥ ७।१८।१६६॥ (1 r Rો પુરાવાનીરૂ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (વસ સવા હિનાનીui) ચૌદસ અવધિજ્ઞાનીઓની સંપદા થઇ, (વસ સવા વનનાળી) એક હજાર કેવળજ્ઞાનીઓની સંપદા થઈ, (શ્વરસ નવા વેવ્વીf) અગિયારસો વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની સંપદા થઇ, (ઉવા મM) છસો ઋજુમતિ મન:પર્યયજ્ઞાનીઓની સંપદાથઈ, (હસમUવસિદ્ધ)શ્રી પાર્શ્વનાથ પ્રભુના એકહજારસાધુઓ મુક્તિ પામ્યા, (વાસં નવાસવા વિધા) બે હજાર સાધ્વીઓ મુક્તિ પામી, (બહદમHવા વિનમ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને સાડાસાતસોવિપુલમતિ મન:પર્યાવજ્ઞાનીઓની સંપદા થઈ, (ડવા વા) છસો વાદીઓની સંપદા થઇ, (વરH સવા અનુત્તરોવવાટા) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા બારસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ૧૬૬. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतगडभूमी हुत्था। तं जहा-जुगंत-गडभूमि य परियायंतगडभूमी या जाव चउत्थाओ पुरिसजुगाओ जुगंतगडभूमि, तिवासपरियाए अंतमकासी ॥७।१९।१६७॥ (પ i Kો પુરિસાવાળવ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (સુવિહા ખંતાડભૂમી હત્યા) બે પ્રકારનીઅંતકભૂમિથઇ,એટલેશ્રીપાર્શ્વનાથ પ્રભુના શાસનમાંમોગામીઓને મોક્ષે જવાના કાળની મર્યાદાબે પ્રકારે થઈ, (તંગA)તે આ પ્રમાણે- (gridMSભૂમિ પરિવાવંત ભૂમી) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વતતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિત-મર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, યુગાન્તકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાળ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, તે પર્યાયાંતકૃભિ કહેવાય. (નાવવત્યા પુરિઝુIો ગુiતાડભૂમિ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને ચોથા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઇ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ચોથા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે(તિવાપરતા બંતાલી) ત્રણ વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયા પછી કોઈ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્રણ વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો.૧૬૭. तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए तीसं वासाई अगारवासमझे वसित्ता, तेसीइं ************ 192) ** * Page #202 -------------------------------------------------------------------------- ________________ MAHAKHARKHश्रीकल्पसूत्रम् MAHARHAREKHA राइंदियाइं छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्तरि वासाइं केवलिपरियायं पाउणित्ता, पडिपुण्णाई सत्तरि वासाइं सामण्णपरियायं पाउणित्ता. एक्कं वाससयं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिजा-ऽऽउयनाम-गुत्ते, इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्कंताए, जे से वासाणं पढमे मासे. दुच्चेपक्खे-सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खे णं, उप्पिं संमेयसेलसिहरंसि अप्पचउत्तीसइमे, मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं, पुवण्हकालसमयंसि वग्धारियापणी कालगए विइक्कंते जाव-सव्वदुक्खप्पहीणे ॥७।२०।१६८॥ (तेणं कालेणं तेणं समएणं) ते णे भने त समये (पासे अरहा पुरिसादाणीए) पुरुषप्रधान सईन् श्रीपार्श्वनाथ (तीसं वासाई) त्रीश १२स सुधा (अगारवासमज्झे) स्थपासनी मध्यम (वसित्ता) २डीने, (तेसीइं राइंदिद्याई) त्याशी हवस सुधा (छउमत्यपरियायं पाउणित्ता) ७५स्थ पर्याय पाणीने, (देसूणाई सत्तरि वासाई) देश iसीत्ते२ १२समेटोत्याशी हिवस मोछा सित्ते२ १२स सुधा (केवलिपरियायं पाउणित्ता) पतिपर्याय पाणीने, (पडिपुण्णाइं सत्तरि वासाइं) ८२ परिपू सित्तर वरस सुधा (सामण्णपरियायं पाउणित्ता) श्रामण्यपर्याययारित्रपर्याय पाणीने, (एक्कं वाससय पालइत्ता) सर्व मनी इनसेसो १२स सुधी पोतानु सर्वमायुष्य पूरा शने, (रवीणे वेद्यणिज्जा-ऽऽउयनाम-गुत्ते) वेहनीय आयु नाम अने गोत्र में या२ सपोपाही भर्भा क्षी। थय। पछी, (इमी से ओसप्पिणीए)मा सवसर्पिीमा (दूसमसुसमाए समाए बहुविइक्कंताए) हुषमसुषमा नामनोयोथो मारो घो परो या बा६, (जे से वासाणं पढमे मासे) ४ मा वर्षानो पडेलो मछिनो, (दुच्चे पक्रवे-सावणसुद्ध) जी? ५५वाउियुं, मेटले (तस्ट णं सावणसुद्धस्स अट्ठमीपवरवेणं) श्रावमासना शुस ५५वयानी ॥४मने हिवसे (उम्मिं संमेासेलसिहरंसि) सभेत नामना पर्वतमा शि५२ ७५२ (अप्पचउत्तीसइमे) तेत्रीशजी मुनिपरो साथे पोते योत्रीशमा श्रीपार्श्वनाथ प्रभु (मासिएणं भत्तेणं अपाणएणं) निमासि. मतभेटलेमास१५५ ५ पडे युति यया छतi, (विसाहाहिं नक्रवत्तेणं जोगमुवागएणं) विशा। नक्षत्रमा यन्द्रमानो योग प्रात यतi, (पुव्यण्हकालसमयंसि) पूर्वानसमये ( वाग्धारियपाणी ) 13सध्यानमा सian राणेसा छ हाथ भए। मेवा (कालगए) अणधर्म पाभ्या, (विइक्कंते) संसा२३पी समुद्रनो पार पाभ्या, (जाव-सव्वदुक्रवप्पहीणे) यावत्શરીર તથા મન સંબંધી સર્વ દુઃખો નષ્ટ થયાં છે જેમને એવા થયા. ૧૬૮. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स जाव सब्बदुक्खप्पहीणस्स दुवालस वाससयाई विइक्कंताई। तेरसमस्स य वाससयस्स अयं तीसइमे संवच्छरे काले गच्छइ ॥७।२१।१६९॥ (पासस्स णं अरहओ पुरिसादाणीयस्स जाव सव्वदुक्रवप्पहीणस्स) गर्भ पामेला यावत् सर्प:पथी भुत थयेला सेवा पुरुषप्रधान मन् श्रीपार्श्वनाथना निर्माथी (दुवालस वाससयाई विइक्कंताई) मारसो १२स व्यतीत थयi. (तेरसमस्स रा वाससास्स ) मने तेरमा सानो (अयं तीसइमे संवच्छरे काले गच्छइ) 0 त्रीशमी સંવત્સરકાળ જાય છે. એટલે પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસો ત્રીશમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે- શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વરસે શ્રીમહાવીર પ્રભુનું નિર્વાણ થયું, અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંશીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. ૧૬૯. ॥श्री पार्श्वनाथ चरित्रं समाप्तम्॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ 335%EHRS-8-(श्रीकल्प सूत्रम्- --- -- Cશ્રી નેમિનાથપ્રભુનું ચરિત્ર ) હવે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રીનેમિનાથ પ્રભુનું ચરિત્ર કહે છે तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी पंचचित्ते हुत्था।तं जहा-चित्ताहिंचुए चइत्ता गम्भं वक्कंते। तहेव उक्खेवो, जाव चित्ताहिं परिणिबुए॥७।२२।१७०॥ (तेणं कालेणं तेणं समएणं ) ते ॥णे सने ते समये (अरहा अरिट्ठनेमी )मईन् श्रीमरिष्टनेमि प्रभुना (पंचचित्ते हुत्था) पाये ४८या यित्रा नक्षत्रमा थया (तं जहा) ते सामा।-(-चित्ताहिं चुए चइत्ता गब्भं वक्ते ) यित्रा नक्षत्रने विधे भगवान् हेवलोऽथी 24व्या, 24वीने गम उत्पन्न थय। (तहेव उवरवेवो) मह ते ४ प्रभारी ઉલ્લેપ કહેવો, એટલે શ્રી મહાવીર પ્રભુના કલ્યાણક સંબંધમાં પૂર્વે આવેલા પાઠ પ્રમાણે અહીં પાઠ કહેવો, વિશેષ એટલો કે ઉત્તરાફાલ્ગની અને સ્વાતિ નક્ષત્રને ઠેકાણે ચિત્રા નક્ષત્ર કહેવું. એટલે-શ્રીનેમિનાથ પ્રભુ ચિત્રા નક્ષત્રમાં ४-म्या, तमोमेयित्रा नक्षत्रमा हा सीधी, तेमने चित्रा नक्षम वणशान भने पनि उत्पन्न थयु. (जाव चित्ताहिं परिणिव्युए) यावत् तेभो थित्रा नक्षत्रमा निर्वा५भ्या-मोक्षे गया. १७०. तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी जे से वासाणं चउत्थे मासे, सत्तमे पक्खेकत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स बारसीपक्खे णं अपराजियाओ महाविमाणाओ बत्ती-ससागरोवमट्टिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सोरियपुरे नयरे समुद्दविजयस्स रण्णो भारियाए सिवाए देवीए; पुवरत्तावरत्तकालसमयंसि जाव-चित्ताहिं गभत्ताए वकंते। सव्वं तहेव सुविणदंसण-दविणसंहरणाइयं इत्थ भाणियव्वं ॥ ७। २३ । १७१॥ (तेणं कालेणं तेणं समएणं) ते णे. अने ते समये (अरहा अरिट्ठनेमी ) मईन् श्रीअरिष्टनेमि (जे से वासाणं चउत्थे मासे) ४ वर्षानो योथो मलिनो, (, सत्तमे पक्रवे) सात ५५वाउियुं, (कत्तिटबहुले तस्स णं कत्तिटबहुलस्स ) भेटले ति भासना ! ५५वाउियानी (बारसी पक्रवे णं ) ॥२सनी तिथिने विषे, (अपराजियाओ महाविमाणाओ बत्ती-ससागरोवमइियाओ ) यां योनी उत्कृष्ट स्थिति जत्री सागरोपमनी छ सेवा अ५२४त नामाना महाविमान थी (अणंतरं चयं चइत्ता) मतविना यवन रीने, (इहेव जंबुद्दीवे आ४ पदीपने विषे(भारहे वासे)भरतक्षेत्रमा (सोरियपरे नारे) शौर्यप२ नगरने विषे (समद्दविजास्स रणो) समुद्रविय २१नी (भारियाए सिवाए देवीए) शिवाहेवी नामनी मार्यानी मने विधे (पुव्वरत्तावरत्तकालसमयंसि ) मध्यरात्रिमा (जाव-चित्ताहिं ) यावत्-चित्रा नक्षत्रमा यन्द्रमानो योगात थतां (गब्भत्ताए वळते) गर्मा उत्पन्न यया. ( सव्वं तहेव सुविणदंसण-दविणसंहरणाइयं इत्थ भाणियव्वं ) मी શિવાદેવી માતાએ ચૌદ સ્વપ્ન દેખવાં, કુબેરની આજ્ઞાથી તિર્યગજુંભક દેવોએ મહાનિધાનો આણવાં, વિગેરે શ્રી મહાવીર પ્રભુના સંબંધમાં પૂર્વે કહેલ પાઠ પ્રમાણે સર્વ વર્ણન કહેવું. ૧૭૧. तेणं कालेणं तेणं समएणं अरहा अरिटेनमी, जे से वासाणं पढमे मासे दुच्चे पक्खे-सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स पंचमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं १. ४२।ती-भासो वही बारशे. Page #204 -------------------------------------------------------------------------- ________________ કસ્ટ***(શ્રીવDqRqણન અરૂઅરજીસ્ટ आरोग्ग आरोग्गं दारयं पयाया। जम्मणं समुद्दविजयाभिलावेणं नेयव्वं जाव-तं होउणं कुमारे अचिट्ठनेमी नामेणं। अरहा अरिट्ठनेमी दक्खे जाव तिण्णि वाससयाइं कुमारे अगारवासमज्झे वसित्ता णं पुणरवि लोअंतिएहिं जीअकप्पिएहिं देवेहिं तं चेव सव्वं भाणियव्वं जाव-दाणं दाइयाणं परिभाइत्ता ॥७।२४।१७२॥ (તેvi jને તેí સમi) તે કાળે અને તે સમયે (બ81 દેિનમી) અર્ધનું શ્રીઅરિષ્ટનેમિ જન્મ્યા. શિવાદેવી માતાએ પ્રભુને કયારે જન્મ આપ્યો? તે કહે છે- (વીમા પઢને મારે) જે આ વર્ષાકાળનો પહેલો માસ, (તુવેપવરવે-સાવUળતુવે) બીજું પખવાડિયું, એટલે (તdiાવળમુખ્યપંઘમીપવરવે ) શ્રાવણમાસના શુક્લ પખવાડિયાની પાંચમની રાત્રિને વિષે (નવUÉ માસામાં વહુપડિqUUIT) નવ માસ બરાબર સંપૂર્ણ થતાં (નાવ-) યાવત્ અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં (વિજ્ઞાäિ નવવરેનોનમુવા IPUT) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (બાર) આરોગ્યવાળા એટલે જરા પણ પીડારહિત એવાં તે શિવાદેવીએ (બારોni Rાં વાવ) આરોગ્ય એટલે અબાધારહિત એવા પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે શ્રીનેમિનાથ પ્રભુના નામથી કહેવું, (ગમ્મણ સમુવિઝવમિનાવે નેવā) તથા પ્રભુનો જન્મ મહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો એમ જાણવું. (ગાવ-) યાવતુ-સમુદ્રવિજય રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસે સગાં - સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું. ત્યાર બાદ સમુદ્રવિજય રાજાએ સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને કહ્યું કે- “દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ દેખી હતી, (તે હોડ [ રે રષ્ટનેમી નામેvi) તેથી અમારો આ કુમાર વડે અરિષ્ટનેમિહો, એટલે અમારા આ કુમારનું નામ અરિષ્ટનેમિ પાડીએ છીએ”. શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી, તેથી કુમાર કહેવાયા. પ્રભુ ન પરણ્યા તે વૃત્તાંત નીચે મુજબ હવે શ્રી નેમિકુમાર અનુક્રમે મોટા થતા યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને એક વખતે શિવાદેવી માતાએ કહ્યું કે-“હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ, અને અમારા મનોરથને પૂરો કર'. પ્રભુએ માતાને પ્રત્યુત્તર આપ્યો કે- “માતાજી! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ'. વૈરાગ્યસરથી ભીંજાયેલા અંત:કરણવાળા શ્રીનેમિકુમાર કૌતુક રહિત હતા; છતાં એક વખતે મિત્રો વડે ઘેરાયેલા પ્રભુ ક્રીડા કરતા કૃષ્ણવાસુદેવની આયુધશાળામાં ગયા. ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતિથી શ્રીનેમિકુમારે કૃષ્ણના ચક્રને આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું. શા ધનુષ્યને કમળના નાળચાની પેઠે નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચજન્મય શંખને પોતાના મુખ પર ધરી પૂર્યો- વગાડ્યો. તે વખતે શ્રીનેમિકુમારના મુખકમળથી પ્રગટ થયેલા પવન વડે પાંચજન્ય શંખ પૂરાયો છતાં ગજેન્દ્રો બંધન સ્તંભોને ઉખેડી સાંકળો તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધનો તોડી અશ્વશાળામાંથી નાસી દોડવા લાગ્યા, આખું શહેર બહેરું બની ગયું, નગરજનો ત્રાસ પામ્યા અને શસશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખધ્વનિ સાંભળી ‘કોઈ શત્રુ ઉત્પન્ન થયો જણાય છે' એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધશાળામાં ૧. નેમિ એટલે ચક્રની ધાર. ૨. જેમ અમંગળના પરિવાર માટે પશ્ચિમ શબ્દની અગાડી “અ” અક્ષર મુકો ‘અપશ્ચિમ' શબ્દ પશ્ચિમ શબ્દના અર્થમાં વપરાય છે, (ગબો-વત્પ{િUI[વતિ, પત્ર ૨૨૧) તેમ રિઝ શબ્દ અમંગળવાચી હોવાથી તે અમંગળના પરિવાર માટે રિષ્ટ શબ્દની અગાડી “અ” અક્ષર વધારી પ્રભુનું ‘અરિષ્ટનેમિ' નામ પાડ્યું છે. અરિષ્ટ એટલે અશુભનો ધ્વંસ કરવામાં નેમિ એટલે ચક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિ પ્રભુનું બીજું નામ નેમિનાથ છે. * ***** * ***(195)* ** * ******** Page #205 -------------------------------------------------------------------------- ________________ * અકસ્મ***( જીવટખૂણમ મકર * * આવ્યા, ત્યાં શ્રીનેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે- “હેબંધુ! આપણે બળની પરીક્ષા કરીએ'. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવાનેમિકુમારે વિચાર્યું કે- “જો છાતીથી ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે, તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના બળને જાણે, તેવી રીતે કરવું યોગ્ય છે”. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે-“હે બંધુ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તો સાધારણ માણસનું કામ છે, માટે બળની પરીક્ષા માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઇએ”. કૃષ્ણ તે વાત સ્વીકારીને તુરત પોતાની ભુજા લાંબી કરી. કૃષ્ણ લાંબા કરેલા બાહુને નેમિકુમારે તો નેતરની લતાની પેઠે અથવા કમળના નાળવાની પેઠે લીલામાત્રમાં તુરત વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાની વામજા ધરી રાખી. __"शाखानिभे नेमिजिनस्य बाहौ, ततः स शाखामृगवद् विलग्नः । चक्रे निजं नाम हरियथार्थम्, उद्यद्विषादद्विगुणाऽसितास्यः ॥१॥" તે વખતે કૃષ્ણતો વૃક્ષની શાખા જેવા નેમિનાથના બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યા, તેથી ઉત્પન્ન થતા ખેદને લીધે બમણા કાળા થયેલા મુખવાળા હરિએ (કૃષ્ણ) પોતાનું હરિ (વાંદરો) યથાર્થ કર્યું .૧. કૃષ્ણ પોતાનું બળ ઘણી રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજાદંડને જરા પણ નમાવી શક્યા નહિ. છેવટે પ્રભુનો બાહુતંભ છોડી પોતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ નેમિકુમારને આલિંગન દઈ આ પ્રમાણે બોલ્યા કે-‘પ્રિયબંધુ! જેમ બલભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગતને તૃણ સમાન ગણું છું.' એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યા. પછી ખિન્ન થયેલા ચિત્તવાળા કૃષ્ણ ચિંતાતુર બની વિચારવા લાગ્યા કેઆ મહાબલિષ્ઠ નેમિકુમાર મારા રાજ્યને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટો વેઠી મેળવેળા મારા રાજ્યનો ભોક્તા તો એ જ થશે. સ્થળબુદ્ધિવાળા (મૂર્ખ) કેવળ કષ્ટના ભાગી થાય છે, પણ ફળ તો બુદ્ધિમાન મેળવે છે, જુઓ, દાંત મુશ્કેલીથી ચૂર્ણ કરે છે, અને જિલ્લા ક્ષણવારમાં ગળી જાય છે”. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા કે- હું વાસુદેવ હોવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નેમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો!, આવા મહાબલિષ્ઠ નેમિકુમાર આપણું રાજ્ય લઈ લેશે, માટે હવે શું કરવું?” આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે- હે હરિ! પૂર્વે શ્રી નેમિનાથ તીર્થકરે કહ્યું હતું કે, નેમિનાથ નામના બાવીસમાં તીર્થકરકુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થયા, છતાં નિશ્ચય માટે એક વખતે અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જળક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથે ઝાલી સરોવરની અંદર પ્રવેશ કરાવ્યો, અને સુવર્ણની પિચકારીમાં કેસરમિશ્રિત જળ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણ રુક્મિણી પ્રમુખ ગોપીઓને પણ કહી રાખ્યું હતું કે તમારે નેમિકુમાર સાથે નિઃશંકપણે ક્રીડા કરવી, અને કોઈ પણ રીતે વિવાહની ઇચ્છાવાળા કરવા'. આ પ્રમાણે પોતાના પતિની આજ્ઞાથી તે ગોપાઓ પણ પ્રભુ સાથે સાથે ક્રીડા કરવા લાગી. તેઓમાં સ્ત્રી કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જળ છાંટવા લાગી, કેટલીક સ્ત્રીઓ પુષ્પોના દડાઓથી પ્રભુને વક્ષસ્થલમાં મારવી લાગી, કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી તીણ કટાક્ષબાણ ફેંકવા લાગી, અને કામકળાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. પછી તો તે બધી સ્ત્રીઓ એકઠી મળી પ્રભુને વ્યાકુળ કરવા માટે સુવર્ણાદિની પિચકારીઓમાં સુગંધી જળ ખૂબ છાંટવા લાગી, અને Page #206 -------------------------------------------------------------------------- ________________ ************(શ્રીવણરૂખૂણKOઅ******* ૨મ્મતમાં તન્મય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકશામાં દેવવાણી થઇ કે- “સ્ત્રીઓ! તમે ભોળી છો, કેમકે આ પ્રભુ તો બાળપણામાં પણ ચોસઠ ઇન્દ્રોએ મળી યોજનપ્રમાણ પહોળા મુખવાળા મોટા હજારો કળશોથી મેરુપર્વત પર અભિષેક કર્યો હતો, તો પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા નહોતા, તો પછી તમે અતિશય મહેનત કરવા છતાં તે પ્રભુને વ્યાકુળ કેમ કરી શકશો??” પછી શ્રીનેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીઓને જળ છાંટવા લાગ્યા અને કમળપુષ્પોના દડાઓ વડે મારવા લાગ્યા. એવી રીતે વિસ્તારપૂર્વક જળક્રીડા કરી રહ્યા બાદ સરોવરને કાંઠે આવી શ્રીનેમિકુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી ગોપીઓ ચારે તરફ વીંટળાઈને ઉભી રહી. તેઓમાં રુક્મિણી બોલી કે-“નેમિકુમાર! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તો બત્રીસ હજાર સ્ત્રીઓ પરણેલા પ્રસિદ્ધ છે, છતાં તમે આજીવિકા ચલાવવના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યાને પરણતા નથી તે અયુક્ત છે! હે દિયર! જો સ્ત્રીનું ભરણ-પોષણ તમારાથી નહિ થાય, તો જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણ-પોષણ કરે છે; તેમ તમારી સ્ત્રીનું પણ ભરણ-પોષણ જરૂર કરશે, તેની ચિંતા કરશો નહિ.” ત્યારપછી સત્યભામા બોલી કે-“ઋષભદેવ વિગેરે તીર્થકરોએ વિવાહ કર્યો હતો, રાજ્ય અમલ ચલાવ્યો હતો, વિષયો ભોગવ્યા હતા, તેમને ઘણા પુત્રો પણ થયા હતા, અને તેઓ છેવટે મોક્ષે પણ ગયા છે, પણ તમે તો આજ કોઈ નવા મોક્ષગામી થયા છો? હે અરિષ્ટનેમિ!! ખૂબ વિચાર કરો, હે દિયર! મનોહર ગૃહસ્થપણાને જાણો, અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરો. તમે યોગ્ય સમયે ઇચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજો, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનાને અરણ્યના પુષ્પની જેમ નિષ્ફળ ન ગુમાવો”. જાંબવતીએ કહ્યું-“હે કુમાર! સાંભળો, અને અમારા કથનને ધ્યાનમાં લ્યો. પહેલા તમારા જ વંશમાં વિભૂષણ સમાન એવા મુનિસુવ્રત નામના તીર્થંકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થાવાસમાં રહી પુત્ર ઉત્પન્ન થયા પછી મોક્ષ ગયા છે. માટે હે દિયર! તમે પણ વિવાહ કરો, અને ગૃહસ્થવાસ ભોગવ્યા પછી ઇચ્છા મુજબ કરજો.” પદ્માવતીએ કહ્યું કે “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરની પુરુષની કાંઈ શોભા નથી, અરે! વાંઢા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી, સ્ત્રી વિનાનો પુરુષ ધૂર્ત ગણાય છે; માટે હે દિયર! કાંઈ સમજો, અને લગ્ન કરવાની અનુમતિ આપો”. ગાંધારી બોલી કે –“હે કુમાર!ઘેર પધારેલાં સગાં-સંબંધીઓની પરોણાગત, ઉત્તમ માણસોનો મેળાવડો, પર્વના ઉત્સવના ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્યો, ઉજેણી, પોંખણું અને સભા વિગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી.” ગૌરીએ કહ્યું કે-“અરે! અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી પર ભટકીને સાયંકાળે માળામાં પોતપોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહે છે. તે દિયર! શું તમે તે પંખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છો કે જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી?” - લક્ષ્મણા બોલી કે-“સર્વ અંગે સ્નાનાદિ શોભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનોહર, વિશ્વાસનું પાત્ર, અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વિના બીજું કોણ છે?”. સુસીમાએ કહ્યું કે- ઘેર પધારેલા પરોણાઓ અને મુનિરાજોની સેવા-ભક્તિ સ્ત્રી વિના બીજું કોણ કરે? અને સ્ત્રી વગરનો પુરુષ શોભા પણ શી રીતે પામે? માટે હે દિયર! સમજો, અને પરણીને ગૃહસ્થાવાસ શોભાવો”. આવી રીતેની બીજી પણ ગોપીઓની વાણીની યુક્તિઓથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પણ પ્રભુને * * *** ***(197 * ****** *** Page #207 -------------------------------------------------------------------------- ________________ # #####શ્રીવDqqક્રમ અwઅઅઅઅઅઅઅઅરૂણ જરા હસ્તા મુખવાળા જોઇ “નિષદ્દઘન અનુમતિન -એટલે નિષેધ કર્યો નહિ, માટે માન્યું છે એવા ન્યાયથી તે ગોપીઓએ હર્ષિત થઈ ઊંચે સ્વરે ઉઘોષણા કરી કે-૧નેમિકુમારે લગ્ન કરવાનું સ્વીકાર્યું. આ વાત સમગ્ર દ્વારિકાનગરીમાં ફેલાઈ ગઈ, અને તેથી લોકો પણ કહેવા લાગ્યા કે- નેમિકુમારે વિવાહ કરવાનું સ્વીકાર્યું.” ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ નેમિકુમાર માટે તેમની પુત્રી રાજુમતીનું માગું કર્યું, ઉગ્રસેને ઘણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણ તુરત સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા, તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બોલ્યા કે-“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઇ મને ઘણો હર્ષ થાય છે, વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હમેશાંની ચિંતાને દૂર કરી છે'. પછી મહારાજા સમુદ્રવિજયે ક્રોખુકિ નામના જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂછયો. ત્યારે ક્રોપુકિ બોલ્યો કે "वर्षासु शुभकार्याणि, नाऽन्यान्यपि समाचरेत्। गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु कथा? ॥१॥" “હે મહારાજા! વર્ષાકાળમાં બીજાં પણ શુભકાર્યો કોઈ કરતું નથી, તો પછી ગૃહસ્થીઓનું મુખ્ય જે વિવાહ છે તેની તો વાત જ શી કરવી?૧.” સમુદ્રવિજય બોલ્યા કે-“હે ક્રોષ્ટાકિ! આ વખતે જરા પણ કાળક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે કૃષ્ણ ઘણી મહેનતે નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. માટે વિવાહમાં વિઘ્ન ન થાય એવો જે નજીકનો દિવસ હોય તે કહો'. ત્યારે ક્રોકિએ શ્રાવણ સુદ છઠનો દિવસ કહ્યો. પછી એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ યોગ્ય સામગ્રીઓ તૈયાર થવા લાગી, કૃષ્ણ આખા શહેરને શણગારીસ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શૃંગારયુક્ત બનેલા પ્રભુ શ્વેત અશ્વવાળા રથ ઉપર આરૂઢ થયા, પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધર્યું, બન્ને પડખે ચામરો વીંઝાવા લાગ્યા, અશ્વોના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારો પ્રભુની આગળ ચાલ્યા. બન્ને પડખે રાજાઓ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા, પછવાડે સમુદ્રવિજયાદિ દશાર્થો,કૃષ્ણ, બલભદ્ર વિગેરે પરિવાર ચાલ્યો, અને ત્યાર બાદ મહામૂલ્યવાળી પાલખીઓમાં બેસીને શિવાદેવી માતા, સત્યભામા વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગળગીત ગાતા ગાતી ચાલી. આવી રીતે મોટી સમૃદ્ધિયુક્ત બનેલા શ્રીનેમિકુમારે આગળ ચાલતા સારથિને પૂછયું કે-મંગળના સમૂહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોનો છે?” ત્યારે આંગળીના અગ્રભાગ વડે દેખાડતા સારથિએ કહ્યું કે-“હે સ્વામી! કૈલાસના શિખર જેવો સફેદ આ આલશાન મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાનો છે, અને આપની સ્ત્રી રાજુમતીની આ ચન્દ્રાનના તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે. તે વખતે શ્રીનેમિકુમારને જોઇ મૃગલોચનાએ ચન્દ્રાનનાને કહ્યું કે-“ચન્દ્રનના! સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા યોગ્ય છે, કે જેણીનો હાથ આવો સુન્દર વર ગ્રહણ કરશે. ત્યારે ચન્દ્રાનના મૃગલોચનાને કહેવા લાગી કે-“હે સખી! વિજ્ઞાનને વિષે ચતુર એવો વિધાતા આવા અદ્ભુત રૂપથી મનોહર એવી રાજમતીને બનાવીને જો આવા ઉત્તમ વરની સાથે તેણીનો મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?” હવે વાજિંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી નીકળી સખીઓ પાસે આવી, અને બોલી કે- “હે સખીઓ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છો તેમ શું હું પણ જોવા ન પામું?” એ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઉભી રહી. સ્વાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી અધિક દેદીપ્યમાન બનેલા નેમિકુમારને જોઈ રાજીમતી આશ્ચર્ય સહિત વિચારવા લાગી કે-“શું આ તો પાતાલકુમાર છે? અથવા શું સાક્ષાત્ કામદેવ છે અથવા શું સુરેન્દ્ર છે? અથવા શું મારાં પુણ્યનો સમૂહ આ મૂર્તિમાન Page #208 -------------------------------------------------------------------------- ________________ २१४४ श्रीकल्पसूत्रम् પ્રાર થઇને આવ્યો છે? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણોથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યો છે, તે વિધાતાના હાથનું હું હર્ષથી લૂંછણું કરું છું. આવી રીતે નેમિકુમા૨ સામે એકીટસે જોઇ રહેલી રાજીમતીનો અભિપ્રાય જાણી મૃગલોચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી ચન્દ્રાનનાને કહ્યું કે-‘‘સખી ચન્દ્રાનના! જો કે આ વર સમગ્ર ગુણોથી સંપૂર્ણ છે, છતાં તેમાં એક દૂષણ તો છે જ, પણ વરની અર્ધી એવી રાજીમતી સાંભળતાં તે કહી શકાય નહિ. ત્યારે ચન્દ્રાનના બોલી કે-‘સખી મૃગલોચના! મેં પણ તે જાણ્યું છે પરંતુ અત્યારે તો મૌન જ રહેવું ઉચિત છે'. આવી રીતે પોતાની જ ઉ૫૨ હાંસી કરતી સખીઓની વાતચીત સાંભળી રાજીમતી લજ્જાએ કરીને પોતાનું મધ્યસ્થપણું દેખાડતી બોલી કે-‘‘હે સખીઓ! જગતમાં અદ્ભુત ભાગ્ય-સૌભાગ્ય વડે ધન્ય એવી કોઇ પણ કન્યાનો આ ભર્તાર હો, પરંતુ સમગ્ર ગુણો વડે સુંદર એવા આ વરમાં પણ દૂષણ કાઢવું એ તો દૂધમાંથી પોરા કાઢવા જેવું અસંભવત જ છે. જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કંજૂસાઇ, ચંદનવૃક્ષમાં દુર્ગંધી, સૂર્યમાં અંધકાર, સુવર્ણમાં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્રય, અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સંભવે નહિ, તેમ આ અનુપમ વરરાજામાં એક પણ દૂષણ સંભવતું જ નથી’’. તે સાંભળી બન્ને સખીઓ વિનોદપૂર્વક બોલી કે-‘હે રાજીમતી! પ્રથમ તો વર ગૌ૨વર્ણવાળો જોવાય, બીજા ગુણો તો પરિચય થયા પછી જણાય, પણ આ વરમાં તો તે ગૌ૨૫ણું કાજળના રંગ જેવું દેખાય છે!’’. તે સાંભળી રાજીમતી બન્ને સખીઓ પ્રત્યે ઈર્ષ્યા સહિત બોલી કે સખીઓ! મને આજ સુધી ભ્રમ હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારો તે ભ્રમ અત્યારે ભાંગી ગયો છે, કેમકે સકળ ગુણનું કારણ જે શ્યામપણું ભૂષણરૂપ છે, છતાં તે શ્યામપણાને તમે દૂષણ રૂપે જણાવો છો. હવે તમે સાવધાન થઇને સાંભળો, શ્યામપણામાં અને શ્યામ વસ્તુનો આશ્રય કરવામાં ગુણ રહેલા છે, તથા કેવળ ગૌ૨પણામાં તો દોષ રહેલા છે, કેમકે- ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટી, મશી અને રાત્રિ, એ સર્વે વસ્તુ શ્યામ રંગની છે, પણ મહા ફળવાળી છે, એ શ્યામપણામાં ગુણ કહ્યા. નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચન્દ્રમાં ચિહ્ન, ભોજનમાં મરી, અને ચિત્રામાં રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે, એ શ્યામ વસ્તુઓના આશ્રયમાં ગુણ કહ્યા. વળી લવણ ખારું છે, હિમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળો રોગી હોય છે, અને ચૂનો પરવશ ગુણોવાળો છે, એ કેવળ ગૌરપણામાં અવગુણ કહ્યા’’. આવી રીતે તેઓ પરસ્પર વાર્તાલાપ કરી રહી હતી, તેવામાં શ્રીનેમિકુમારે પશુઓને આર્તસ્વર સાંભળી આક્ષેપપૂર્વક સારથિને પૂછ્યું કે-‘સારથી! આ દારુણ સ્વર કોનો સંભળાય છે?’’. સારથિએ કહ્યું કે- ‘હે સ્વામી? આપના વિવાહમાં ભોજન માટે એકઠા કરેલા પશુઓનો આસ્વર છે'. સારથિના આવાં વચન સાંભળી પ્રભુ વિચારવા લાગ્યા કે–‘અરે! વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે'. એટલામાં ‘હે સખીઓ! મારું જમણું નેત્ર કેમ ફ૨કે છે?” એ પ્રમાણે બોલતી અને મનમાં સંતાપ થવાથી નેત્રમાંથી અશ્રુ વરસાવતી રાજીમતીને સખીઓઓ કહેવા લાગી કે-‘બહેન! પાપ શાંત થાઓ, અમંગળ હણાઓ, અને બધી કુળદેવીઓ તારું કલ્યાણ કરો’એમ કહીને તે સખીઓ થુથુકાર કરવા લાગી. તે વખતે શ્રીનેમિકુમાર પ્રભુએ સારથિને કહ્યું કે-‘તું અહીંથી રથને પાછો ફે૨વ’. આ વખતે શ્રીનેમિનાથ પ્રભુને જોતો એક હરણ પોતાની ગરદનથી હરણીની ગરદન ઢાંકીને ઉભો હતો. અહીં કવિ ઘટના કરે છે, કે પ્રભુને જોઇને હરણ કહેવા લાગ્યો કે ‘“મા પરતુ મા પડ્યુ, થં મદ્દ યિવહારિન્જિં જ્ઞરિનિંગ સામી! અન્હેં મરળા વિ, ગુસ્સો પિયતાવિરહો ।। ૧ ।’ ‘હે સ્વામી! મારા હૃદયને હરનારી આ મારી હરણીને મારતા નહિ, મારતા નહિ, કેમકે મારા મરણ કરતાં 199 Page #209 -------------------------------------------------------------------------- ________________ પણ મારી પ્રિયતમાનો વિરહ દુસ્સહ છે.' ત્યારે હરણી શ્રીનેમિનાથનું મુખ જોઇ હરણ પ્રત્યે બોલી કે "एसो पसन्नवयणो, तिहुअणसामी अकारणो बंधु। ता विष्णक्सु वल्लह!, रक्खत्थं सव्वजीवाणं॥२॥" “પ્રસન્ન મુખવાળા આ તો ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલ્લભ! સર્વ જીવોનું રક્ષણ કરવાને તેમને વિનંતી કરો” ૨. આ પ્રમાણે પત્નીએ વરેલો હરણ પ્રભુને કહેવા લાગ્યો કે निझरणनीरपाणं, अरण्णतणभक्खणं च वणवासो।अम्हाण निरवराहाण, जीवियं रक्ख रक्ख पहो! ॥३॥ “હે સ્વામી! અમે ઝરણાનાં જળનું પાન કરીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીએ છીએ, અને વનમાં નિવાસ કરીએ છીએ, આવા નિરપરાધી એવા અમારા જીવિતનું હે પ્રભુ! રક્ષણ કરો, રક્ષણ કરો. ૩.” એવી રીતે બધાં પશુઓએ પોતપોતાની ભાષા વડે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ પશુ રક્ષકોને કહ્યું કેપશુરક્ષકો! આ પશુઓને મુક્ત કરો, મુક્ત કરો, હું વિવાહ કરીશ નહિ. પ્રભુની આજ્ઞાથી પશુરક્ષકોએ પશુઓને મુક્ત કર્યા અને સારથિએ પ્રભુનો રથ પાછો ફેરવ્યો. અહીં કવિ ઘટના કરે છે હેરિ: નિયો, વિરદે રામસીતો. જેને રામતીયા, ર૬: સત્યમેવ સ: ? ” “જે કુરંગ (હરણ) ચન્દ્રના કલંકને વિષે, રામ અને સીતાના વિરહને વિષે, અને શ્રીનેમિનાથને રાજીમતીના ત્યાગને વિષે હેતુભૂત થયો, તે કુરંગ એટલે ખોટો રંગ કરનાર એ સત્ય જ છે.૧.” આ વખતે નેમિકુમારને પાછા વળતા જોઇ સમુદ્રવિજય, શિવાદેવી પ્રમુખ સ્વજનોએ તુરત રથને જતો અટકાવ્યો, અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં કે-“હે જનનીવલ્લભ વત્સ! હું પ્રાર્થના કરું છું કે તું કોઇ રીતે વિવાહ કરી મને વહુનું મુખ દેખાડ, હે પુત્ર! મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર. ત્યારે નેમિકુમાર બોલ્યા કે- “હે માતાજી! તમે આગ્રહ મૂકી દ્યો, મારું મન મનુષ્યસંબંધી સ્ત્રીઓને વિષે નથી, પણ મુક્તિરૂપી સ્ત્રીનો સંગમ કરવાને ઉત્કંઠાવાળું અને આસક્ત થયેલું છે; કેમકે જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તે સ્ત્રીઓને કોણ રોવે? પણ મુક્તિરૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું.” આ ખબર સાંભળી રાજીમતી ‘હા દેવ! આ શું થયું? એમ કહી વૃક્ષ ખેંચાતા વેલડીની જેમ મૂચ્છ પામી પૃથ્વી પર ઢળી પડી. તત્કાળ ભય પામેલી સખીઓ શીતળ જળથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીંઝવા લાગી, અને ચંદનરસથી વિલેપન કરવા લાગી, તેથી મહામુશ્કેલીએ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઇ, અને નેત્રમાંથી ચોધારા અશ્રુ વરસાવતી મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે-“હે યાદવકુળમાં સૂર્યસમાન! હે નિરૂપમ જ્ઞાની! હે જગતના શરણરૂપ! હે કરુણાનિધિ સ્વામી! મને અહીં છોડીને આપ ક્યાં ચાલ્યા! હે નાથ! જો આપના જેવા ટેકીલા મહાશયો પણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરશે, તો જરૂર સમુદ્ર પણ મર્યાદા મૂકી દેશે. વળી પોતાના હૃદયને કહેવા લાગી કે-“અરે ધીટ, કઠોર અને નિર્લજ્જ હૃદય! જયારે આપણા સ્વામી અન્યત્ર રામવાળા થયા છે, ત્યારે હજુ પણ તું જીવિતને કેમ ધારણ કરે છે? વળી નિસાસા મૂકતી રાજીમતી પોતાના સ્વામીને ઉપાલંભ સહિત કહેવા લાગી કે- હે ધૂર્ત! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તો પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે વિડંબના કરી?, રાજમતીનો આવો હૃદયભેદક વિલાપ સાંભળી સખીઓ રોષ સહિત બોલી કે“હે સખી! લોકપ્રસિદ્ધ એક વાત છે તે સાંભળજે. શ્યામ હોય છે તે ભાગ્યે જ સરળ હોય છે, કદાપિ કોઇ શ્યામ સરળ હોય તો સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરળ કર્યો હોય છે, બાકી મોટે ભાગે શામળા વજ જ હોય છે. હે પ્રિય સખિ! આવા પ્રીતિરહિતને વિષે તમે પ્રેમ ભાવ કેમ કરો છો? તમારે તેની સાથે શો સંબંધ છે? સ્નેહ વગરના Jain Education Interational Page #210 -------------------------------------------------------------------------- ________________ જે રકમ રટીશ્નર (જીવટqખૂણમ કર કર કર કર હક્કર કરે વ્યવહારથી વિમુખ જંગલી પ્રાણીની જેમ ઘરે રહ્યા, છતાં ગૃહવાસમાં બીકણ દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા એ નેમિકુમાર કદી ચાલ્યા ગયા તો ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક જ થયું. જો કદી એ તમને પરણીને મમતારહિત થયા હોત તો પછી કૂવામાં ઉતારીને દોર કાપવા જેવું થાત. હે બહેન! તમે નેમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા તેથી જયાં સુધી તેમણે તમારું હસ્તગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપ જ છો, માટે તમે આટલો બધો ખેદ કેમ કરો છો? પ્રીતિને વિષે તત્પર એવો કોઈ બીજો ભર્તાર તમારે માટે શોધી કાઢશું. સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી પોતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી કેહે સખીઓ! તમે મને ન સંભળાવવા લાયક વચનો કેમ સંભળાવો છો? મારા પવિત્ર કુળને કલંક લાગે એવા અને કુલટાના કુળને છાજે એવા વચનો બોલી મને શા માટે સંતપ્ત કરો છો? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય, તો પણ હું નેમિકુમાર સિવાય બીજો ભર્તાર નહિ જ કરું. હે સખીઓ ! હું મન અને વચનથી તેમને વરી ચૂકી છું. વળી તે રાજીમતી શ્રી નેમિનાથને કહેવા લાગી કે- હે જગતના અધીશ! આપ ઘરે આવેલા વાચકોને તેઓની ઇચ્છા ઉપરાંત આપો છો, પણ હે સ્વામી! પ્રાર્થના કરતી એવી મે તો મારા હસ્ત ઉપર આપનો હસ્ત પણ ન મેળવ્યો. હવે વિરક્ત થયેલી રામતી બોલી કે-રૈલોક્ય શ્રેષ્ઠ એવા શ્રીનેમિકુમારનો હસ્ત લગ્નમહોત્સવમાં તો મારા હસ્તા પર આવ્યો નહિ, તો પણ મારા દીક્ષા મહોત્સવ સમયે તો તેમનો હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે. હવે પરિવારસહિત સમુદ્રવિજય રાજા નેમિકુમારને કહેવા લાગ્યા કે વત્સ! એવો કોઈ નિશ્ચયવાદ નથી કે ન પરણેલા જ મોક્ષે જાય, કેમકે પૂર્વે થઇ ગયેલા ઋષભદેવાદિ તીર્થકરો પણ વિવાહ કરી ભોગ ભોગવીને પછી દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા છે, તો હે કુમાર! તમારું બ્રહ્મચારીનું શું તેઓ કરતાં ઘણું ઊંચું પદ થશે? “શું પરણેલા મોક્ષે જતા નથી? માટે હે પિતૃવલ્લભ! અત્યારે વિવાહ કરી અમારા મનોરથ પૂરા કર, તે સાંભળી નેમિનાથ પ્રભુ બોલ્યા કે-“હે તાત!ઋષભદેવાદિ તીર્થકરોને ભોગાવલી કર્મો ભોગવવા માટે વિવાહ કરવો પડ્યો હતો, પણ મારાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં છે. વળી તે પિતાજી! અનંત જંતુઓનો સંહાર કરનારા અને સંસારને દુઃખ રૂપ કરનારા એવા એક સ્ત્રીના સંગ્રહવાળા વિવાહ માટે આપ શા માટે આગ્રહ કરો છો? અહીં કવિ ઉન્મેક્ષા કરે છે કે. “मन्येऽङ्गनाविरक्तः परिणयनमिषेण नेमिरागत्य। राजीमती पूर्वभवं-प्रेम्णा समकेतयद् मुक्त्यै ॥१॥" હું એમ માનું છું કે, સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રીનેમિનાથ પ્રભુ પરણવાના બહાનાથી અહીં આવીને પૂર્વભવના પ્રેમથી રામતીને મોક્ષ માટેનો સંકેત કરી ગયા. ૧. (165 દિનેની હવવે) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ સર્વ કળાઓમાં કુશળ હતા, (ગાવ તિથિ વાસ મારે) યાવત્-ભદ્રક પ્રકૃતિવાળા અને વડીલોનો વિનય કરનારા પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર રહ્યા હતા. (Rવીસમો સTIT) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. (પુલિ તોડવંતિકં નીefufé é) વળી તીર્થકરોને અવશ્યપણે દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા લોકાંતિક દેવો, (ત વર્ધ્વ માવળં) ઇત્યાદિ સર્વ પ્રથમની પેઠે કહેવું. એટલે પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે લોકાંતિક દેવો તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાલી વાણી વડે પ્રભુને અભિનંદતા અને પ્રભુની સ્તુતિ કરતા આ પ્રમાણે બોલ્યા કે-“હે સમૃદ્ધિશાળી! આપ જય પામો, હે કલ્યાણવંત! આપ જય પામો જય પામો, હે કામદેવને જીતનારા તથા સમસ્ત ****ફરક હરફર 201 ર ર ફરે ફરી ફરક * * Page #211 -------------------------------------------------------------------------- ________________ FARHARRRRRRRH(श्रीकल्पसूत्रम् REPREFERESERHITEHSHI જંતુઓને અભયદાન દેનારા પ્રભુ! આપ જયવંતા વર્તા, અને હમેશાંના મહોત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો જય જય શબ્દ બોલે છે. શ્રીનેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું. તે વડે પ્રભુ પોતાનો દીક્ષાકાળ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકોને આપે છે એટલે વાર્ષિકદાન मापे छ. (जाव दाणं दाइयाणं परिभाइत्ता) यावत् पोताना गोत्रियोने सुवादि धन मागे ५ऽतुं क्या मापाने શ્રીનેમિનાથ પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. ૧૭૨.” जे से वासाणंमासे दुच्चे पक्खे-सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खेणंपुवण्हकालसमयंसि, उत्तरकुराए सीयाए सदेव-मणुया-ऽसुराए परिसाए समणुगम्ममाणमग्गे जाव बाखईए नयरीए मज्झं मज्झेणं निग्गच्छइ। निग्गच्छित्ता जेणेव रेवयए उजाणे तेणेव उवागच्छइ। उवागच्छित्ता असोगवरपायस्स अहे सीयं ठावेइ।ठावित्ता सीयाओ पच्चोरुहइ। पच्चोरुहित्ता सयमेव आभरण-मल्लालंकारं ओमुयइ।ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेई।करित्ता छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय एगेणं पुरिससहस्सेणं सद्धिं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइए ॥७।२५। १७३ ॥ श्रीनेमिनाथ प्रभु स्यारे दीक्षा सेवाने याल्या? ते छ-(जे से वासाणं पढमे मासे) ४ मा वर्षानोपडेटो भडिनो, (दुच्चे पक्रवे- सावणसुद्ये) बीटुं ५५वायुं, मेटो (तस्स णं सावणसुद्धस्स छट्ठीपकरवे णं) श्रीवाभासना शुस ५५वाउियानी ७४नी तिथिने विणे, (पुव्वण्हकालसमांसि) पूर्वाना समये (उत्तरकुराए सीटाए) उत्तररा नामनी पासणीमा रत्नति सुवर्ण सिंहासन ५२४ ता (सदेव-मणुया-ऽसुराए परिसाए समणुगम्ममाणगे) सने हेवो मनुष्यो तथा मसुरोसहित पर्षामेटोलोडोनासभुये उरीनेसम्यारे ५॥७॥ ગમન કરતા એવા પ્રભુને અગાડી ચાલતા મંગળપાઠકો, ભાટ-ચારણો અને કુળના વડીલ વિગેરે સ્વજનો અભિનન્દન આપવા લાગ્યા કે-“હે કલ્યાણકારક! તમે જય પામો જય પામો, સંયમરૂપ ધર્મમાં તમોને નિર્વિધ્રપણું થાઓ' ઇત્યાદિ डीने दुगना 41 विगेरे स्व०४नो ४५ °४५ २०६ बोले छे. (जाव-बारवईए नारीए मज्झं मज्झेणं निग्गच्छद) यावत्-श्रीअरिष्टनेमि प्रभु द्वारा नगरीन मध्यभागमायने नाणे.छ. (निग्गच्छित्ता) नीजीने (जेणेवरेवाए उज्जाणे) ४यांवित नामनुं धानछे (तेणेव उवागच्छइ)त्यांावे. (उवागछित्ता) भावीने (असोगवरपायवस्स अहे) अशी नामना उत्तम वृक्षनी नाये (सीयं ठावेइ) पोतानी पाली स्थापन रावे. (ठावित्ता) स्थापन १२वीने (सीयाओ पच्चोरुहइ) पासपी नीये उतरे छ. (पच्चोरुहित्ता) नीये तरीने ( सयमेव) पोतानी भेणे ०४ ( आभरण-मल्लालंकारं ओमुराइ) मामूष भामा प्रभुप मां.२ तारे छ. ( ओमुइत्ता) म॥२ तारीने (सामेव पंचमुट्ठियं लोयं करेइ) पोतानी मेणे ४ पंयमुष्टि दोय ४२ छ. (करित्ता) पंयमुष्टि दोरीने (छठेणं भत्तेणं अपाणएणं) निमेवा ७४ त५ वडे युत 25 (चित्ताहि नवरवत्तेणं जोगमुवागएणं) यित्रा नक्षत्रमा यन्द्रमानो योग प्रात यतi (एगं देवदूसमादाय) मे हेवढूष्य वस्त्र प्रहरीने (एगेणं पुरिससहस्सेणं सद्धि) मे र पुरुषोनी साथे (मुंडे भवित्ता) शनो दोय ४२वा३५ द्रव्यथा भने ओघाटि ६२ ४२११३५ माथी भुंड थईने (अगारा8) गडपास थी नाणी (अणगारियं पव्वइए) मन॥२५॥ने भेटले साधु५९॥ने पाभ्या. १७3. ___ अरहा अरिट्ठनेमी चउपन्नं राइंदियाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे, तं चेव सवं, जावपणपन्नगस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे-आसोयबहुले, तस्सणं आसोयबहुलस्ट FFERREFERAFTERESERENT 202THESERESTERSNEHAFERENTSHREE Page #212 -------------------------------------------------------------------------- ________________ રન્ટ કાર? ક* ****( વEQqણ કરેકઅ पन्नरसीपखेणं, दिवसस्स पच्छिमे भागे, उजिंतसेलसिहरे, वेडसपायस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे जाव-केवलवरनाण-दंसणे समुप्पन्ने जाव-जाणमाणे पासमाणे विहरइ ॥ ७।२६।१७४॥ (34) નિની) અહમ્ શ્રીઅરિષ્ટનેમિએ (વપન્ન રહિયારું) દીક્ષા લીધા પછી ચોપન દિવસ સુધી (fનq) હમેશાં (વોદવIT) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા, (f ) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં દરેક પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા. (તં વેવ ધ્વ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સર્વ કહેવું. એટલે-શરીર ઉપરની મમતારહિત એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુએ દેવો, મનુષ્યો અને તિર્યંચોએ કરેલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે ક્રોધરહિતપણે અને દીનતા રહિત પણે સહન કર્યા. તેથી પ્રભુ ઈર્યાસમિતિ વિગેરે સમિતિવાળા; મન, વચન અને કાયમુર્તિવાળા, તથા કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયા છતાં વિચરે છે. આવી રીતે જ્ઞાનદર્શન અને ચારિત્રાદિ ગુણી વડે આત્માને ભાવતા છતાં શ્રી અરિષ્ટનેમિ પ્રભુને ચોપન દિવસ વીતી ગયા. (નાવ પmHsલિઈH) યાવત-પંચાવનમા દિવસની (અંતરવિદરમH) મધ્યમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (સેવાસા તળે મારે) જે વર્ષાકાળનો ત્રીજો મહિનો, (ઉમે પવણ્વ-પ્રાસોવાજે) પાંચમું પખવાડિયું એટલે (તHM બનવવરૂપનરસીપવવે) આસો માસના કૃષ્ણપખવાડિયાના પંદરમે દિવસે, (વિવસ gછને મળો) દિવસના પાછલા ભાગમાં (ખંતનેતિહ) ઉજજયંત-એટલે ગિરનાર પર્વતના શિખર ઉપર (વેડસપીવસ પહે) વેતસ વૃક્ષની નીચે (મને મi TIMECH) નિર્જળ એવા અઠ્ઠમ તપયુક્ત પ્રભુને, (વિજ્ઞfë નવવM નોમુવMPUT) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાતીવા વાળY) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા એટલે શુક્લધ્યાનના ચાર ભેદોમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (પાંતે અનુત્તરે) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અણુત્તર એટલે અનુપમ એવું (નીવહેવલવરનાવંસને સમુપ્પને) વાવતુ-પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. (ગાવ-ગામાને પાસમાને વિતર) થાવત્-સર્વલોકને વિષે તે તે કાળે મન, વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સમગ્ર જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ આજીવોના સમસ્ત પર્યાયોને જાણતા છતાં અને દેખતા છતાં વિચરે છે. ગિરનાર ઉપર સહસાવન ઉદ્યાનમાં શ્રીનેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણવાસુદેવ પાસે જઈ તેમને આ શુભ વધામણી આપી. ઉદ્યાનપાલકના મુખથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તેને સાડી બાર ક્રોડ દ્રવ્ય આપ્યું, અને તત્કાળ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવી. આ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી કૃષ્ણ અંજલિ જોડી પ્રભુને પૂછયું કે-“હે સ્વામી! આપના ઉપર રાજીમતીનો આટલો બધો સ્નેહ છે તેનું શું કારણ?પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને તેણીને સાથે પોતાના નવભવનો સંબંધ કહી સંભળાવ્યો કે હે કૃષ્ણ વાસુદેવ! પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો, તે વખતે રાજીમતી જીવ ધનવતી નામની'મારી? પત્ની હતી. ૧. બીજા ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં હતાં. ત્રીજા ભવમહું ચિત્રગતી નામે વિદ્યાધર થયો હતો, અને એ રત્નાવતી નામની મારી સ્ત્રી થઈ હતી. ૩.ચોથાભવમાં અમે બર્નિચોથા દેવલોકમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅક(શ્રવણqજૂન જીરૂ***** દેવ થયાં હતાં. ૪, પાંચમા ભવમાં હું અપરાજિતત નામે રાજા થયો હતો, અને એ મારી પ્રિયતમા રાણી થઇ હતી પ.છઠ્ઠા ભવમાં અમે બન્ને અગિયારમા દેવલોકમાં દેવ થયાં હતાં. ૬. સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો, એ યશોમતી નામની મારી રાણી થઇ હતી. ૭. આઠમા ભવમાં અમે બન્ને અપરાજીત દેવલોકમાં દેવ થયાં હતાં. ૮. તથા આ નવમાં ભવમાં હું નેમિનાથ તીર્થકર છું અને એ રાજીમતી છે. ૯. હે હરિ! આ પ્રમાણે પૂર્વભવોના સંબંધને લીધે રાજીમતીનો મારા પર સ્નેહ છે.'. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો, અને ભિન્ન-ભિન્ન સ્થળે વિચારી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે પાછા રૈવતક પર્વત પર સમવસર્યા. તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. - હવે એક વખતે સાધ્વી શ્રીરાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં ચાલતાં અતિશય વરસાદ થવાથી બીજી સાધ્વીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઇ. વરસાદના જળથી ભીંજાયેલ વસ્ત્રવાળી રાજીમતી પણ જળના ઉપદ્રવરહિત સ્થાનને શોધતાં એક ગુફામાં દાખલ થઇ, અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલા રથનેમિને જાણતાં તેમણે પોતાના ભીંજાયેલા વસ્ત્રોને સૂકવવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરનારા સૌંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતિ રમણીય એવી રાજીમતીને વસ્ત્રરહિત જોઈ કામવશ થયેલા રથનેમિ તે વખતે પોતાનું અનિપણું ભૂલી ગયા.શ્રીનેમિનાથથી તિરસ્કાર પામેલો કામદેવ તે વૈરનો બદલો તેમા ભાઈ રથનેમિ પાસે જાણે લેવા આવ્યો હોયની! એવા નીચ કામદેવે રથનેમિને મર્મમાં હણ્યા, અને કામવિદ્વલ બનેલા રથનેમિ કુળલજ્જા તથા ધીરજ છોડી રાજીમતીને કહેવા લાગ્યા કે “કિ મુરિ! વિલે: શોર્થ તપ ? સાસંયોજ-વો: સૌમાથફેવધિ: i ? - आगच्छ स्वेच्छया भद्रे! कुर्वह सफलं जनुः। आवामुभावपि प्रान्ते, चरिष्यावस्तपोविधिम् ॥२॥" “હે સુન્દરી! સર્વ અંગના ભોગસંયોગને યોગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શોષાવી નાખે છે?૧. માટે હે ભદ્ર! તારી ઇચ્છાથી તું અહીં આવ, આપણે જન્મ સફળ કરીએ, અને પછી છેવટની અવસ્થામાં આપણે બન્ને તપવિધિ આચરશું.” ૨. આવાં વચનો સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું અને અદ્ભુત ધર્મ ધરીને બોલી કે महानुभाव! कोऽयं ते-ऽभिलाषो नरकाध्वनः? सर्वे सावद्यमुत्सृज्य, पुनर्वाञ्छन्न लज्जसे? ॥१॥ अगन्धनकुले जाता-स्तिर्यञ्चो ये भुजङ्गमाः। तेऽपि नो वान्तमिच्छन्ति, त्वं नीचः किं ततोऽप्यसि ?॥२॥ હે મહાનુભાવ!નરકના માર્ગરૂપ આવો નીચ અભિલાષ તમે કેમ કરો છો? સર્વ સાવદ્ય ત્યજીને પાછા તેની વાંછા કરતા તમે શું શરમાતા નથી? ૧. અરે! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે તેઓ પણ પ્રાણાંત થવા છતાં વમેલાને પાછું ઇચ્છતા નથી, તો શું તમે તે તિર્યચોથી પણ નીચ છો? ૨ તમે જાણો છે કે તમારા ભ્રાતાએ મને વમન કરી દીધેલી છે, છતાં મારો ઉપભોગ કરવા ઇચ્છતા તમોને કાંઇ વિચાર ન આવ્યો? રથનેમિ! સમજો , મહાભાગ્યજોગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલો.' ઇત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબોધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ ધ્યાનમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલોચી તીવ્ર તાપી,મોક્ષે સાક-1 - રાજીઅતી પ્રા વિશુદ્ધભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષશય્યા પર ચડ્યા, અને ઘણા કાળથી પ્રાર્થિત એવા શ્રી નેમિનાથ શાશ્વત સંયોરાને પામ્યાં. મહાસતી શ્રીરાજીમતી ચારસો વરસ ગૃહવાસમાં રહ્યાં, એક વરસ Page #214 -------------------------------------------------------------------------- ________________ RSHIRSARASHTHHश्रीकल्पसूत्रम् HASHASHIRSASEASESS છદ્મસ્થપણામાં રહ્યાં, અને પાંચસો વરસ કેવલિ પર્યાય પાળી મોક્ષે ગયાં. ૧૭૪. अरहओ णं अरिट्ठनेमिस्स अट्ठारस गणा अट्टारस गणहरा हुत्था ॥७। २७।१७५॥ (अरहओ णं अरिहनेमिस्स) मईन् श्रीमरिष्टनेमिने (वरदत्तपामोक्रवाओ) १२६त्त विगैरे. (अट्ठारस समणसाहस्सीओ) ढा२ ४१२ साधुमो हता, (, उक्कोसिया समणसंपया हुत्था) प्रभुने सामोनी उत्कृष्ट सं५६ मामी थ६.१७६. अरहओ णं अरिट्ठनेमिस्स अन्जजक्खिणीपामोक्खाओ चत्तालीसं अजियासाहस्सीओ, उक्कोसिया अज्जियासंपया हुत्था ॥ ७।२९। १७७॥ (अरहओ णं अरिट्ठनेमिस्स) मईन् श्रीमरिष्टनेभिने (अज्जजविरवणीपामोक्रवाओ)मार्य मेवी हक्षिएविगेरे (चत्तालीसं अज्जियासाहस्सीओ) यादी २ मार्यामी मेसे सावासोती, (, उक्कोसिया अज्जियासंपया हुत्या) प्रभुने साध्वीमोनी उत्कृष्ट सं५६८ मादी 45 .१७७. अरहओ णं अरिट्ठनेमिस्स नंदपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी अउणत्तरिं च सहस्सा, उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥ ७।३०। १७८॥ (अरहओ णं अरिट्ठनेमिस्स) ईन् श्रीमरिष्टनेमि (नंदपामोक्रवाणं समणोवासगाणं) न विगैरे श्रावो (एगा सयसाहस्सी अउणत्तरि चद सहस्सा) मे ५ भने भोगते२ ४०१२ ता, (उक्कोसिया समणोवासगाणं संपया हुत्था) प्रभुने श्रापओनी Gष्ट सं५६८ मादी २६.१७८. अरहओ णं अरिट्टनेमिस्स महासुब्बयापामोक्खाणं समणोवासियाणं तिण्णि सयसाहस्सीओ छत्तीसं च सहस्सा, उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥ ७।३१। १७९॥ (अरहओ णं अरिट्ठनेमिस्स) मईन् श्रीमरिनेमिने (महासुव्वयापामोक्रवाणं) मासुव्रता विगेरे (समणोवासियाणं) श्राविमो (तिणि सयसाहस्सीओ छत्तीसंच सहस्सा) दामने छत्री १२ ती, (उक्कोसिया समणोवासियाणं संपया हुत्था) प्रभुने श्राविमोनी उत्कृष्ट संपहा माटी 25. १७८. ___ अरहओणं अरिट्ठनेमिस्स चत्तारिसया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवलाईणं जाव-संपया हुत्था। पन्नरस सया ओहिनाणीणं, पन्नरस सया केवलनाणीणं, पन्नरस सया वेउव्वियाणं, दस सया विउलमईणं, अट्ठ सया वाईणं, सोलस सया अणुत्तरोववाइयाणं, पन्नरस समणसया सिद्धा, तीसं अज्जियासयाई सिद्धाइं ॥७।३२। १८०॥ (अरहओ णं अरिठ्ठनेमिस्स) मईन् श्रीअरिष्टनेमिने ( चत्तारिसया चउद्दसपुव्वीणं) या२सो यौहपूर्वा Sdu.?- (अजिणाणं जिणसंकासाणं) पोते असोतi सशस४१, (सव्वक्रवरसन्निवलाईणं) हि सर्व अक्षरोना संयोगाने एवावा, (जाव-संपया हुत्था) यावत्-सर्व पेठेसायी प्र३५९॥ ४२ ना२१, मावा प्रा२न। यारसो यौहपूर्वा हता. प्रभुने यौहपूर्वामीनी उत्कृष्ट सं५६ मोदी 45. ( पन्जरस सया ओहिनाणीणं) माइन् श्रीअरिष्टनेमिने ५४२सोमवपिज्ञानीमोनी संपहा 25, (पन्जरससया केवलनाणीणं) ५४२सो वानीमोनी संप:126, (पन्नरस सया वेउव्वियाणं) ५६२सो वैठियालय मुनिमोनी सं५६ MHARKHAHHHHHHE205DHHHHHHHHHHHHHEMES Page #215 -------------------------------------------------------------------------- ________________ SBIHARIHARIHARH(श्रीकल्पसूत्रम्-HESHARISHNAHESHES 25, ( दस सया विउलमईणं) मे १२ विपुलमति मन:पर्यवसानीमोनी संपहा 25, ( अट्ठसया वाईणं) भासो पाटी निमोनी संपह। 25, (सोलस सया अणुत्तरोववाइयाणं) भने अनुत्तविमानमा उत्पन्नयन सोमसो मुनिमोनी उत्कृष्ट सं५६25. (पन्नरस समणसया सिद्धा) श्रीमरिष्टनेमि प्रभुना ५६२सो साधुओ मुक्ति पाभ्या, (तीसं अज्जियासयाई सिद्धाइं) भने त्रीश सो भेटले 881२ सावीमो मुक्ति पाभी. १८०. अरहओ णं अरिट्टनेमिस्स दुविहा अंतगडभूमी हुत्था।तं जहा-जुगंतगडभूमी य परियायंतगडभूमी य। जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतगडभूमी। दुवासपरियाए अंतमकासी ॥ ७।३॥ १८१॥ (अरहओ णं अरिट्ठनेमिस्स) मईन् श्रीअरिष्टनेमिने ( दुविहा अंतगडभूमी हुत्या) के प्रा२नी અંતકૃભૂમિ થઈ. એટલે શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાળની મર્યાદા બે પ્રકારે २७. (तं जहा) ते. २॥ प्रमाणी- (जुगंतगडभूमी य परियायंतगडभूमी) युतभूमि भने पर्यायांत भूमि. युग એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષ, તેઓ વડે અમિત-મર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, તે યુગાંતકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુની કેવલિપણાનો કાળ, તેને આશ્રયોને જો भोक्ष॥भीमोनो मोक्षे ४वानो, ते पर्यायांतमूभिडेवाय. (जाव अट्ठमाओपुरिसजुगाओ जुगंतगजभूमी) શ્રીનેમિનાથ પ્રભુના આઠમા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર આઠમા પુરુષ सुधी भोक्षमार्ग यादु २यो. वे पर्यायान्तभूमि छ- (दुवासपरियाए अंतमकासी) ले १२स. सुधीन। કેવલિપણાના પર્યાયવાળા શ્રીનેમિનાથ પ્રભુ થયા બાદ કોઈ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રીનેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો. ૧૮૧. तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी तिण्णि वाससयाइं कुमारवासमझे वसित्ता, चउप्पन्न राइंदियाइं छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्त वाससयाइं केवलिपरियायं पाउणित्ता पडिपुण्णाइं सत्त वाससयाई सामण्णपरियायं पाउणित्ता एगं वासस हस्सं सव्वाउयं पालइत्ताखीणे वेयणिजा-ऽऽउय-नामगुत्ते इमीसे ओसप्पिणीए दूसमासुसमाए समाए बहुविकंताए, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खेआसाढसुद्धे, तस्स णं आसाढ सुद्धस्स अट्ठमीपक्खे णं. उप्पिं उचिञ्जतसेलसिहरंसि, पंचहिं छत्तीसेह अणगारसएहिं सद्धिं, मासिएणं भत्तेणं अपाणएणं, चित्तानक्खत्तेणंजोगमुवागएणं, पुव्वरत्तावरत्तकालसमयंसि. नेसजिए कालगए (ग्रन्थाग्रं ८00) जाव-सव्वदुक्खप्पहीणे ॥ ७॥ ३४। १८२॥ (तेणं कालेणं तेणं समएणं) ते णे भने ते समये ( अरहा अरिहनेमी) मईन् श्रीअरिष्टनेमि (तिण्णि वाससयाई) त्रासो १२स सुधा (कुमारवासमझे) मुमारावस्थामा (वसित्ता) २डीने, (चउप्पन्नं राइंदियाई) योपन पिस सुधा (एउमत्यपरियायं पाउणित्ता) भस्थ पर्याय पाणीने, (, देसूणाईसत्तवाससयाई)हेशे ।। सातसो १२स. सुधी भेटले योपन हिस. मोछसातसो १२स सुधा (केवलिपरियायं पाउणित्ता) पतिपर्याय पाणीने (पडिपुण्णाइं सत्त वाससयाई) ४२ परिपूर्ण सातसो १२सुधा ( सामण्णपरियायं पाउणित्ता ) यारित्रपर्याय पाणीने, (एणं वाससहस्सं सव्वाउयं पालइत्ता) सर्व भणी पुण थे ४०१२ १२४ सुधा पोतानुं सर्व मायुष्य पू शन, (रवीणे वेटणिज्जा-ऽऽउद्य-नाम-गुत्ते) वहनीय भायु नाम भने गोत्र मे या२ मपोपी sो क्षीथतi (इमीसे ओसप्पिणीए) मा ससपिएमi (दूसमासुसमाए समाए बहुविइवंताए) हुषमासुषमा REFERENRIHSHAR- 206 -- ----- ----- Page #216 -------------------------------------------------------------------------- ________________ PHHHHHHHHHHHHHHHश्रीकल्पसूत्रम् -RIHAHREEN नामनोयोथो मारो धो परोयामा (जे से गिम्हाणंचउत्थे मासे) मा श्रीमानोयोथो मडिनो, (अट्ठमे पक्रवे-आसाढसुद्धे) मा भुं ५५वायु, मेटले (तस्स णं आसाढ सुद्धस्स अट्ठमीपवरवे णं) असा भासन शुस ५५वयानी तिथिने विषे, (.उप्पिंउचिज्जतसेलसिहरंसि) २२ पर्वतशि५२ ५२ (पंचहिं उत्तेसिंह अणगारसएहिं सद्धिं) पांयसो छत्री साधुभो साथे नेमीनाथ प्रभु ( मासिएणं भत्तेणं अपाणएणं) नि भासक्षपए तपयुक्त , ( चित्तानक्रवत्तेणं जोगमुवागएणं) यित्रा नक्षत्रमा यन्द्रनो योग प्रात थdi (पुव्वरत्तावरत्तकालसमयंसि) मध्यरात्रिने विषे (नेसज्जिए) ५भासने 81 (कालगए) धर्म पाभ्या.(जाव-सव्वदुक्रवप्पहीणे) यावत्- सर्वथा भुत थया. १८२. अरहओणं अरिट्ठनेमिस्स कालगयस्स जाव-सव्वदुक्खप्पहीणस्स चउरासीइं वास सहस्साई विइकंताई। पंचासीइमस्स वाससहस्सस्स नव वाससयाई विइक्वंताई।दसमस्य य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ॥ ७।३५। १८३॥ __ (अरहओणं अरिठ्ठनेमिस्सकालगयरसजाव-सव्वदुक्रवप्पहीणस्स) धर्म पामेला यावत् सर्व:4थी भुत सेवा भईन् श्रीमरिष्टनेमिना निhutथी (चउरासीइंवास सहस्साई विइक्वंताई) योशी १२ १२४ व्यतीत यi. (पंचासीइमस्स वाससहस्सस्स) पंयाशीमा ४१२ १२सन ५९॥ (नव वासाससयाइं विइक्वंताई) नसो १२स व्यतीत थयां. (दसमस्य य वाससयस्स) अने पंयाशीमा १२ना सभा सैानो (अयं असीइमे संवच्छरेकाले गच्छद) भामेशीभी संवत्स२5114छे. भेटले श्रीनेमिनाथ प्रभुना निर्वाएपछी योशी १२ નવસો એંશીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે-શ્રીનેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોરાશી હજાર વરસે શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું. અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સીમે વરસે પુસ્તકવાચનાદિ થયું.૧૮૩. ॥श्री नेमिनाथ चरित्रं समाप्तम्॥ હવે ગ્રન્થવિસ્તારના ભયથી પછીના અનુક્રમે શ્રી નેમિનાથથી શરૂ કરી શ્રી અજિતનાથ સુધીના જિનેશ્વરોના ફક્ત આંતરાના કાળનું પ્રમાણ કહે છે. नमिस्सणं अरहओकालगयस्स जाव सब्दुक्खप्पहीणस्स पंच वाससयसहस्साइं चउरा सीइंच वाससहस्साइं नव वाससयाई विइक्वंताई। दसमस्स य वाससस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ (२१) ॥७।३६।१८४॥ (नमिस्सणं अरहओकालगयरसजाव सव्वदुक्रवप्पहीणस्स) धर्म पामेला यावत् सर्व:५थी भुत थयेला माईन् श्रीनेमिनाथ निथी (पंच वाससयसहस्साइं चउरा सीइंच वाससहस्साई नव वाससयाई विइक्कंताई) ५iयायो२४॥२ अने नसो १२स व्यतीत य. (दसमस्स य वाससस्स) मने पंयाशीमा १२॥ ६समा सेडानो (अयं असीइमे संवच्छरे काले गच्छइ) मा अंशीमो संवत्स२511 14 छे. भेटले શ્રીનેમિનાથના નિર્વાણ પછી પાંચ લાખ વરસે શ્રી નેમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી ચોરાશી હજાર નવસો વરસે पुस्तायन थयुं (२१).१८४. मुणिसुब्बयस्स णं अरहओ जाव सब्दुक्खप्पहीणस्स इक्कारस वाससयसहस्साइं चउरा सीइं च वाससहस्साई वाससयाई विइक्कंताई। दसमस्स य वाससयस्स अयं असी इमे संवच्छरे काले गच्छइ (२०) ॥७॥३७।१८५॥ SHESHARIRIHSHERPH207HISHERPREERPRETATE Page #217 -------------------------------------------------------------------------- ________________ HEARHHHHHHHHHHश्रीकल्पसूत्रम्-RHHHHHHHHH (मुणिसुव्वयस्स णं अरहओ जाव सव्वदुक्रवप्पहीणस्स) सर्वथी भुत भईन् श्रीमुनिसुव्रतना निर्वाथी ( इक्कारस वाससयसहस्साई चउरा सीइं च वाससहस्साइं नव वाससयाइं विइक्कंताई) मगिया साथ योशी २ अने नसो १२स व्यतीत थयां (दसमस्स य वाससयस्स) भने ६समा सानो ( अयं असी इमे संवछरे काले गच्छइ) मा मेंशीभो संवत्स२5101 14 'छ. मेटले श्रीमुनिसुव्रतनानिए પછી છ લાખ વરસે શ્રીનેમિનાથનું નિર્વાણ થયું, ત્યાર બાદ પાંચ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે पुस्तजवायना िथयु (२०).१८५. मल्लिस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स पण्ण िवाससयसहस्साइं चउरासीइं च वाससहस्साई नव वाससयाई विइवंताई । दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ (१९) ॥७३॥ १८६॥ (मल्लिम्सणं अरहओजाव सव्वदुक्रवप्पहीणस्स) सर्वप्रथा मुस्तमन् श्रीमल्लिनायनानिएयी (पण्णहिँ वाससयसहस्साइं चउरासीइंच वाससहस्साइं नव वाससयाई विइक्वंताई) पांस साप थोरासी डार भने नवसो १२स व्यतीत यi. (दसमस्स य वाससास्स ) मने सभा सैनो (अयं असीइमे संवच्छरे काले गच्छद) मा मेंशीभो संवत्स४२.४१॥ य छे. भेटले श्री मल्सिनायनानिए पछी योपन १२से श्रीमुनिसुव्रतर्नु નિર્વાણ થયું. ત્યાર પછી અગિયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૯).૧૮૬. . अरस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे वासकोडिसहस्से विइक्कंते। सेसं जहा मल्लिस्स, तं च एयं-पंचसट्टुिं लक्ख चउरासीइं च वाससहस्साई विइक्कंताई तम्मि समए महावीरे निव्वुओ। तओ परं नव वाससयाई विक्कंताई दसमस्स य वास सयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ। एवं अग्गओ जाव सेयंसो ताव दट्ठव्वं (१८) ॥७। ३९। १८७॥ (अरस्स णं अरहओ जाव सव्वदुक्रवप्पहीणस्स) सर्व माथी भुत भईन् श्रीमनायनानिhutथी (एगे वासकोडिसहस्से विइक्कंते) मे २ ओटि १२स. व्यतीत थयां. (सेसं जहा मल्लिस्स) 413111 नो 416 श्रीमदिनाय पेठे सम४ो, (तंच एवं) मने ते मा प्रभारी- (-पंचसठिं लकरवा चउरासीइंच वाससहस्साइं विइक्कंताइं) पाय दामने योशी १२ १२स व्यतीत थयां, अर्थात् श्रीमरनाथना निर्वाए५७ मे १२ ओटि पास सामने यो।शी १२ १२स व्यतीत थयां, (तम्मि समए महावीरे निव्वुओ) ते समये श्रीमडावीर निर्वात पाभ्या. (तओ परं) त्यार पछी ( नव वाससयाई विक्कंताई) नवसो १२स व्यतीत थयां, (दसमस्स य वाससटम्स ) मने इसमासेडानो (अयं असीइमे संवच्छरे काले गच्छइ) मा मेंशीभो संवत्सर ११य . (एवं अग्गओ जाव सेांसो ताव दट्ठव्वं ) मा प्रमाणे पाहनो इम सीना बरसे श्रीमल्लिनाथनु निर्वाए थयुं, त्यार પછી પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૮) .૧૮૭. कुंथुस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे चउभागपलिओवमे विइक्कंते । पंचसद्धिं च सयसहस्सा, सेसं जहा मल्लिस्स (१७) ॥७॥ ४०। १८८॥ ૧. શ્રી મુનિસુવ્રતના નિર્વાણ પછી છ લાખ વરસે શ્રીનેમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી પાંચ લાખ ચોરાશી હજાર વરસે શ્રી મહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. અહીં શ્રીમુનિસુવ્રતના નિર્વાણથી પુસ્તકવાચનાદિના આંતરાના વરસની એકંદર કુલ સંખ્યા ગણતાં અગિયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસ થયાં, તે કુલ સંખ્યા સૂત્રકારે દર્શાવી છે. આવી રીતે દરેક ઠેકાણે સમજી લેવું. SHAHARASHTHHHHHETRIAN208 HEARRHEARHARIHAR Page #218 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅ અ અ અ ર ર (કાવટqલૂમ ફરક**ફક8 (6યુi Gો ગાવI_gવસ્વપૂ6ીળH) સર્વ દુઃખથી મુક્ત અહમ્ શ્રીકુન્થનાથના નિર્વાણકાળથી ( વીમા પલિગોવને વિતે) એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો. (પંÉિસવIGHT, તે ગહામHિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીકુંથુનાથના નિર્વાણ પછી એક હજાર કોટિ વરસ ન્યૂન એવો એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો, ત્યારે શ્રીઅરનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી એક હજાર કોટિ પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિથયું. (૧૭).૧૮૮. संतिस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे चउभागूणे पलिओवमे विइक्कंते। पण्णहिँ च, सेसं નદી મન્સિસ (૧૬) | ૧૮૨ // (તિi Rો ગીવસે_તુવરવUઠળRY) સર્વ દુઃખથી મુક્ત અન્ શ્રી શાંતિનાથના નિર્વાણકાળથી ( વમશૂળ તિમોને વિવવંતે) પોણો પલ્યોપમ વ્યતીત થયો. (UUUદિંવ, સેક્સ નET નિH) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રી શાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થયો ત્યારે શ્રી કુંથુનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પા પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૬) ૧૮૯. ___ धम्मस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि सागरोवमाई विइक्कंताई ।पण्णढि च, सेसं जहा ત્તિ (૧૬) / છા ૪૨ ૧૨૦ (ઘí i {તો નવ નવયુવquતીગ7) સર્વ દુઃખથી મુક્ત અહં શ્રીધર્મનાથના નિર્વાણકાળથી (તિOિT HTTોવાડું વિતરું) ત્રણ સાગરોપમ વ્યતીત થતાં. (gUU િવ, સેવં ગઠા મfછH) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીધર્મનાથના નિર્વાણ પછી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ વ્યતીત થયો, ત્યારે શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પોણો પલ્યોપમતથા પાસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૫) . ૧૯૦. ___अणंतस्स णं अरहओ जाव सव्वदुक्कप्पहीणस्स सत्त सागरोवमाइं विइक्कंताई ।पण्णढि च. सेसं जहा મન્નિસ (૧૪) ૭૪રૂ. ૧૧૧ (અનંત શરતો નાવલ્વિદુવવURTH) સર્વદુ:ખથી મુક્ત અન્ શ્રીઅનંતનાથના નિકાળથી (સત્ત સરોવમાડું વિવવંતા) સાત સાગરોપમ વ્યતીત થયાં. (૫UUહૃા. સેH MKT મસિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીઅનંતનાથના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયો, ત્યારે શ્રીધર્મનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો અંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૪) .૧૯૧. विमलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स सोलस सागरोवमाइं विइक्कंताई। पण्णढि च, सेस નિદા મન્નિસ (૧૩) + ૭ી ૪૪ ૧૬૨ (વિમતHi Rોના વસવ્વસ્વપૂ8ીનH)સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીવિમલનાથના નિર્વાણકાળથી (નોનસ સરોવનારૂં વિવટતારું) સોળ સાગરોપમ વ્યતીત થયાં. (g0ાર્દિ વજેસં ગ મસિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવિમલનાથના નિર્વાણ પછી નવ Page #219 -------------------------------------------------------------------------- ________________ અઅ ર ર ર (સીવBસ્વછૂટ્યમ - ક - અરણે સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીઅનંતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તક-વાચનાદિ થયું (૧૩) ૧૯૨. वासुपुञस्सणं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स छायालीसं सागरोवमाइं विक्कंताई।पण्णढेि च, सेसं નદી મસ્જિસ (૧૨) | ૭૫ ૪૧ 98રૂ II (વાસુપુજ્ઞ રહો નાવ સલ્વદુવquહી) સર્વદુ:ખથી મુક્ત અહંન્ શ્રીવાસુપૂજ્યના નિર્વાણકાળથી (SIવીનીસંસાપોવનડું વિવવંતાડું) છેતાલીશ સાગરોપમ વ્યતીત થયાં. (UUUદિંર, મસિ ) ત્યારપછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવાસુપૂજ્યના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રી વિમલનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સોળ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૨) .૧૯૩. सिजंसस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे सागरोवमसए विइक्कते। पण्णढि च, सेसं जहा મન્નિસ (૧૧) || છા ૪૬ ૧૧૪ (HિMH of Kst Mાવ સલ્લલુવquહી ક્લ) સર્વ દુઃખથી મુક્ત અહમ્ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણકાળથી (નેપોવનવિવ7) એક સો સાગરોપમ વયતીત થયાં. (TUMËિવસે 160 મHિ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી ચોપન સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીવાસુપૂજયનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૧). ૧૯૪. सीयलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअद्धनवममासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्कंता एयम्मि समए महावीरो निव्वुओ।तओवि य णं परं नव वाससयाई विइक्वंताई, दसमरस य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ (१०) ॥७।४७।१९५॥ (તીવસ ની વસલ્વવવUીસ) સર્વદુઃખથી મુક્ત અનુશ્રીશીતલનાથના નિર્વાણકાળથી (I HIRોવમવડી તિવાઘનવમમા-સાહિતીવાનીમવાસસહસ્તેટિંsળવા વિવવંતા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એક કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (મિસન મહાવરો નિgઝો) એ સમયે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તપ્રોવિયાં પ૬) ત્યાર પછી પણ (નવ વાસવાડું વિવતાડું) નવસો વરસ વ્યતીત થયાં, (હસમરસ ય વાસવ+H) અને દસમા સૈકાનો (નીમે સંવરે જે ગ૬) આ એંશીમો સંવત્સર કાળ જાય છે. એટલે શ્રી શીતલનાથના નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીશ હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૦) ૧૯૫. ૧. પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું એ પાઠ સમજવો. ૨. અર્થાત્ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી-ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું. ફકર કર ર ર ર ર 210 રર ર ર ર રૂટ + અ ર ર ર રૂફ Page #220 -------------------------------------------------------------------------- ________________ ન શ્રીવલ્પસૂત્રમ્ वहिणं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडीओ विइक्कंताओ सेसं जहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणिया विइक्कंता इच्चाइ (९) ॥७।४८।१९६॥ (સુવિહિÄ નં અહો નાવ સવવવપક્ષીળÆ) સર્વ દુ:ખથી મુક્ત અર્હન્ શ્રીસુવિવિધનાથના નિર્વાણકાળથી ( વસ સોવમોડીઓ વિતાો) દશ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (તેમં નહીં સીવલ૧,, બાકીનો`પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. ( તં = રૂમ) અને તે આ પ્રમાણે-(તિવાસઅ/નવમમાસાહિત્ય વાચાલીસવાસસહÀહિં નિયાવિતાફળ્વર) શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી નવ કોટિ સાગરોપમે શ્રીશીતલનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૯) . ૧૯૬. चंदप्पहस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगं सागरोवमकोडिसयं विइक्कंतं सेसं जहा सीयलस्स । तं च इमं -तिवास अधनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगमच्चाइ ( ८ ) ॥ ७४९ ॥ १९७॥ (ચંદ્રબહાનું અહો નાવ સવ્વવુવવપક્ષીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીચન્દ્રપ્રભના નિર્વાણકાળથી (Dj સોવમોડિસમાં વિદ્વતા) એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ( સેમં નાસીયાસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (i = રૂમં) અને તે આ પ્રમાણે- (તિવાસઞદ્ઘનવમમાસાહિત્યવાયાનીસવાસસહસ્તેસિં ઝળળમ—ાડુ) બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવું કોટિ સાગરોપમે એવા દસ કોટિ શ્રીસુવિધિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૮). ૧૯૭. सुपासणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स एगे सागरोवमकोडिसहस्से विइक्कंते सेसं जहा सीयलस्स । तं च इमंतिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणिया विइक्कंता इच्चाइ ( ७ ) ॥७।५० । १९८ ॥ (મુવાÆ નં બRહો નાવ સવ્વતુવવપ્પીળÆ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીપાર્શ્વનાથના નિર્વાણકાળથી ()સરોવમોડિસìવિતે) એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમં ઝહા શીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તંત્તમં) અને તે આ પ્રમાણે - (તિવાસબન્ધનવમનાસાહિવવાવાલીસવાસસહસેટિં ળિયાવિવતા ફત્ત્વાર્) બેંતાલીશ હજાર ત્રણ વ૨સ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપાર્શ્વનાથના નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમે શ્રીચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૭). ૧૯૮. पउमपहस्स णं अरहओ जाव सव्वदुक्रवप्पहीणस्स दस सागरोवमकोडिसहस्सा विइक्कंता, सेसं ज ૩. શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી કેટલા વરસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં? ઇત્યાદિ પાઠ. 211 Page #221 -------------------------------------------------------------------------- ________________ માં શ્રીવલ્પસૂત્રમ્ सीयलस्स । तं च इमं तिवास अद्धनवमासाहियबायालीसवाससहस्सेहिं ऊणगा इच्चाइ (६) ॥७।५११९९ ॥ (પડમપમાંહો નાવ સવ્વયુવાવપ્પહીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીપદ્મપ્રભના નિર્વાણકાળથી (વસ સાગરોવમોડિ મહા વિવટતા) દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમંના મીયતH) બાકીનો પાઠ શીતલનાથ પેઠે સમજવો. (તં જ્ઞરૂમં) અને તે આ પ્રમાણે- (તિવાસ/નવમમાસાહિત્યવાવાતીસવાસસહસ્સેલિં ઝળા રૂઘ્વાર ) બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી પદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજાર કોટિ સાગરોપમે શ્રીસુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૬) .૧૯૯. सुमइस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे सागरोवमकोडिसयसहस्से विइक्कंते, सेसं जहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगं इच्चाइयं ( ५ ) ॥ ७।५२।२००॥ (મુનફલ્મ્સનું Rહો નાવ સવ્વુડુવાવપ્પીનÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીસુમતિનાથના નિર્વાણકાળ ( ) મોવમોડિસવસહસ્તે વિવà) એક લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમ નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં ઘમં) અને તે આ પ્રમાણે- તિવાસ બદ્ઘનવનના સાહિત્ય વાચાલીસવાસસહસ્તેહિં ઝળાં ફÜä ) શ્રીસુમતિનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કોટિ સાગરોપમે શ્રીપદ્મપ્રભનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. .(૫). अभिनंदणस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसंजहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगा इच्चाइयं (४) ॥७।५३॥२०१॥ (અમિનંતળÆ નું હો નાવ સવ્વવુવવપીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅભિનંદનના નિર્વાણકાળથી (વસ મોવમોડિસયસયસહસ્સા વિવતા) દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં. (સેF ના સીયલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તંત્તમ) અને તે આ પ્રમાણે- (-તિવાસ્તબદ્ઘનવમમા સાહિત્યવાયાનીસવાસસહસ્સેહિં ગળા ફળ્યાä) શ્રીઅભિનંદનના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવલાખ કોટિ સાગરોપમે શ્રીસુમતિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વ૨સે પુસ્તકવાચનાદિ થયું (૪). ૨૦૧. संभवरसणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स वीसं सागरोवमकोडिसयसाहस्सा विइक्कंता, सेसं जहासीयलस्स। तं च इमं - तिवास अद्धनवममासाहियवायालीसवाससहस्सेहि ऊण गा इच्चाइयं (३) ॥७।५४।२०२॥ ( સંમવાનું બરો નાવ સવ્વવુવવપ્પીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીસંભવનાથના નિર્વાળકાળથી 212 Page #222 -------------------------------------------------------------------------- ________________ માં શ્રીવલ્પસૂત્રમ્ ( વીસું સાગરોપમોડિ સવસહસ્સા વિજ્ઞવતા) વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ( સેમં નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. ( તં = રૂમ) અને તે આ પ્રમાણે- (તિવાસબહનવમમાસાહિત્યવાવા ભીમસહસ્નેહિં ઝળા ફળ્વાä) શ્રીસંભવનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી સંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિર્માણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૩) ૨૦૨. अजियरसणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स । तं च इमं -तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि इच्चाइयं ( २ ) ॥ ७ ॥ ५५ ॥ २०३ ॥ (અનિવાર્નરોનાવ સવવુવવપ્પીમ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅજિતનાથના નિર્વાણકાળથી ( પન્નામું સોવમોડિયસહસ્સા વિતા) પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (તેમં નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે હૈં મં) અને તે આ પ્રમાણે(તિવાસઝદ્ધનવમનાસાહિબાવાનીસવાસ-મેહિં ડ્રüાાં) શ્રીઅજિતનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ. એટલે શ્રીઅજિતનાથના નિર્વાણ પછી ત્રીશ લાખ કોટિ સાગરોપમે શ્રીસંભવનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવી વીશ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨). શ્રીઋષભદેવના નિર્વાણ પછી બેંતાલીશ હજાર વરસ ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા. એટલે ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વ૨સ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧).૨૦૩. હવે આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક હોવાથી પરમ ઉપકારી એવા શ્રીઋષભદેવનું ચરિત્ર કાંઇક વિસ્તારથી કહે છે काणं तेणं समएणं उसमे णं अरहा कोसलिए चउ उत्तरासाढे अभीइपंचमे हुत्था || ७ | ५६ । २०४ ॥ (તેનું વગતેનું તેનં સમપ્નું ) તે કાળે અને તે સમયને વિષે (સમે Ō Rહ। વ્યોમલિ ) કૌશલિક એવા અર્હમ્ શ્રીૠષભદેવ પ્રભુનાં (ઘડ ત્તાસાહે અમીપંઘમે હ્રત્ય) ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં, અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું. ૨૦૪. तं जहा उत्तरासाढाहिंचुए, चइत्ता गब्भं वक्कंते । जाव अभीइणा परिणिव्यु || ७ |५७ | २०५ || (તં નહા ) આ પ્રમાણે-( ત્તરાઞાાહિઁ પુષ્ટ, વત્તા વ્યં વવતે) ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીૠષભદેવ પ્રભુ ૧. કોશલા એટલે અયોધ્યા નગરીમાં શ્રીૠષભદેવ પ્રભુ જન્મ્યા હતા, તેથી કૌશલિક કહેવાયા. 2133 Page #223 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનથી ચ્યવ્યા, અવીને ગર્ભમાં આવ્યા. (નાવ-) યાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું, (મUTI પરિn_U) અને તેઓ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા-મોલે ગયા.૨૦૫. तेणं कालेणं तेणं समएणं उसभे णं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे, सत्तमे पक्खेआसाढबहुले, तस्सणं आसाढबहुलस्स चउत्थीपक्खे णं सवट्ठसिद्धाओ महाविमाणो तित्तीसं सागरोवमट्टिइयाओ अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे भारवे वासे इक्खागभूमीए नाभिकुलगरस्स मरुदेवाए भारियाए, पुबरत्तावरत्तकालसमयंसि आहारवकंतीए जाव गब्भत्ताए वक्कंते ॥ ७।५८। २०६॥ (તેવાને તેણં મU)તે કાળે અને તે સમયે (સમેન મોનિટ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ ( 2 fક્ષાનું વીત્યે મારે) જે આ ગ્રીષ્મકાળનો ચોથો માસ, (સંતને પવવે-વાસાઢવહ) સાતમું પખવાડિયું, એટલે (તસ નું માનવાહન વહીપQUI) અસાઢ માસના કૃષ્ણ પખવાડિયાની ચોથની તિથિને વિષે (GEદ્ધાનો મહાવિના બોતિત્તીસંસાપોવદિવાઝો) જ્યાં દેવોની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. એવા સર્વાર્થસિદ્ધ મહાવિમાન થકી (મiતાં વહેં વડુત્તા) આંતરા વિના અવન કરીને, (વMલુદ્દીવેટીવે) આ જ જંબૂદ્વીપ નામના દ્વીપને વિષે (મરવાને) ભરતક્ષેત્રમાં (વવભૂમીણ) ઇક્વાકુ નામની ભૂમિને વિષે (નામbલીસ મહેવા મારિવા) નાભિ કુળકરની મરુદેવા ભાર્યાની કુખને વિષે (પુલ્વરતાવરતelfસમ૩િ) મધ્યરાત્રિમાં (ઝાવલંતી) દેવસંબંધી આહારનો ત્યાગ કરીને લગાવ –) યાવત્ દેવસંબંધીને ભવનો ત્યાગ કરીને અને દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં ભત્તાવE3) થયા. ૨૦૬. उसभे णं अरहा कोसलिए तिन्नाणोवगए आवि हुत्था। तं जहा-चइस्सामि त्ति जाणइ, जाव सुविणे પાસફાતંગદા-“–વસદ -”હાસિઘં તહેવ, નવરં પરમં સમં મુi બર્ફત પારૂ, લેસાનો નથી नाभिकुलगस्स साहेइ। सुविणपाढगा नात्थि, नाभिकुलगरो सयमेव वागरेइ ॥७। ५९। २०७॥ (મે મહા વોલિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ (તિનાપોવાણ પ્રાવિ દુલ્યા) મતિ, શ્રુતિ અને અવધિએ ત્રણ જ્ઞાન સહિત હતા. (તંગAI-)તે આ પ્રમાણે- (વામિત્તિની3) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે હું દેવવિમાનમાંથી વીશ' એ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુ જાણે છે. (ઝાવ -) યાવત્ “ઍવું છું. એ પ્રમાણે જાણતા નથી, કારણ કે વર્તમાનકાળ એક સમયનો-અતિસૂક્ષ્મ છે. “હું ચ્યવો' એ પ્રમાણે જામે છે. જે રાત્રિને વિષે શ્રી ઋષભદેવ પ્રભુનો જીવ મરુદેવાની કૂખમાં આવ્યો, તે રાત્રિએ મરુદેવામાતા (સુવિને પસંડુ) ચૌદ સ્વપ્ન દેખે છે. (તંગAI-) તે આ પ્રમાણે- (ાવ-વન ગાé) ગજ વૃષભ વિગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. (બં તહેવ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે બધું સમજવું. (નવરં) પરંતુ વિશેષ એટલો કે(પઢમં સમં મુvi Jરૃતં પાસ) શ્રીમદેવા માતા પહેલે સ્વપ્ન પોતાના મુખમાં પ્રવેશ કરતાં વૃષભને દેખે છે, (સાગd) બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વપ્ન હાથીને દેખે છે, અને શ્રી મહાવીર પ્રભુની માતાએ તો પહેલે ------ ----- ------- -- ૨. ગુજરાતી જેઠ વદી ચોથ. ૩. તે વખતે ગામ, નગર વિગેરે નહોતાં. અરૂર ફરર રરરર (214) અક્કર કર કરાર, Page #224 -------------------------------------------------------------------------- ________________ અક્રમમwઅઅઅઅઅઅઅવqનૂન અઅઅઅઅઅઅઅઅઅઅ; સ્વપ્ન સિંહ દેખ્યો હતો. મરુદેવા તે ચૌદ સ્વપ્ન દેખીને જાગ્યાં, (નામિત્તાન સાહેડ઼) નાભિકુળકરને તે સ્વપ્ન કહી સંભળાવ્યાં. (સુવિણપાત નત્વિ) તે વખતે સ્વપ્ન પાઠક નહોતા, (નામિપુત્રાનો સવમેવ વારે) તેવા નાભિકુળકર પોતે જ સ્વપ્નોનાં ફળ કહે છે. ૨૦૭. तेणं कालेणं तेणं समएणं उसभेणं अरहा कोसलिए जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे-चित्तबहुले, तस्सणं चित्तबहुलस्स अट्ठमी पक्खेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएमं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥७।६०। २०८॥ ( તે ને તેvi Pr) તે કાળે અને તે સમયે (સેમેરતોતિ) અહંન્કૌશલિક શ્રીષભદેવ જન્મ્યા. મરુદેવા માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે- (ને તે પવને માણે) જે આ ગ્રીષ્મકાળને પહેલો માસ (પઢને પૂવવે-વિરવહુને) પહેલું પખવાડિયું, એટલે (ત | વિતકુતરૂ અઠ્ઠમી પર્વે નં) ચૈત્ર માસના કૃષ્ણ પખવાડિયાની 'આઠમની તિથિને વિષે (નવUÉ માસા વડપુOUTUr) નવ માસ બરાબર સંપૂર્ણ થઈ (મહદમા રાલિયા ) ઉપર સાડા સાત દિવસ ગયા બાદ (ગ્રીવ સાહહિં નવરવત્તi ગોગમુવાdi) યાવતુ-મધ્યરાત્રિને વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળી એટલે જરા પણ પીડારહિત એવાં તે મરુદેવા માતાએ (કારોનું વારંપવાવા) આરોગ્ય એટલે અબાધારહિત એવા પુત્રનો જન્મ આપ્યો. ૨૦૮. ___ तं चेव सव्वं जाव देवा देवीओ य वसुहारवासं वासिंसु। सेसं तहेव चारगसोहण-माणुम्माणवड्ढणउस्सुक्कमाइय-ठिइवडिय-जूयवनं सव्वं भाणियव् ॥ ७।६१। २०९॥ (તં વેવસલ્વ) અહીં તે જ પ્રમાણે સર્વ કહેવું. એટલે શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ છતાં છપ્પન દિક્કુમારીઓનું આવવું, ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો જન્માભિષેક કરવો, વિગેરે બધું શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. (નાવવા તેવીઝો વસુKIRવારં વાજિંતુ) યાવત્ દેવોએ અને દેવીઓએ વસુધારાની વૃષ્ટિ કરી. (સેસં તહેવાર નોઠTમાણુમ્માણવ૮UJસુવાવ- ઠિડા-કૂવવવં સવ્વ માવળં) વળી કેદખાનાની શુદ્ધિ કરવી, એટલે કેદખાનામાંથી કેદીઓને મુક્ત કરવા, માન-ઉન્માનની વૃદ્ધિ કરવી-માપનો વધારો કરવો, જગાત માફ કરવી વિગેરે કાર્યો કરવાં; કુળમર્યાદા પાળવી, તથા ધોંસરા ઉંચા કરાવવા, એટલે ખેડવું, ગાડી હાંકવી, પ્રમુખ આરંભનાં કાર્યો બંધ રખાવવાં ઇત્યાદિ અધિકાર છોડી દઈને બાકીનું બધું તે જ પ્રમાણે કહેવું, એટલે શ્રી મહાવીરનાં સંબંધમાં આવેલા પાઠ મુજબ સમજવું. દેવલોકથી ચ્યવી મરુદેવાની કુખથી જન્મેલા શ્રી ઋષભદેવ પ્રભુ અદ્ભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા અને સકળ ગુણો વડે તે યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જયારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગૂઠાને પ્રભુ મુખમાં નાખતા, એવી રીતે બીજા તીર્થકરો પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગૂઠાને પોતાના મુખમાં નાખે છે, અને બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભોજન કરે છે; પણ શ્રી ઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવોએ આણેલા ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષનાં ફળોનું ભોજન કર્યું હતું. ૧. ગુજરાતી- ફાગણ વદ આઠમની તિથિને વિષે. ૨. કેમકે તે વખતે કેદખાનું, વ્યાપાર પ્રવૃત્તિ વિગેરે નહોતું Page #225 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ઇવાકુવંશ સ્થાપના હવે પ્રભુની ઉમ્મર એક વરસથી કાંઇક ઓછી હતી ત્યારે ‘‘પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી એ શક્રનો આચાર છે’’ એમ વિચારી; તથા ‘સ્વામી પાસે ખાલી હાથે કેમ જાઉં?’ એમ વિચારી શક્રેન્દ્ર એક મોટી ઇક્ષુષ્ટિ લઇને નાભિકુળકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઉભા રહ્યા, ઇક્ષુયષ્ટિ દેખી હર્ષિત બદનવાળા પ્રભુએ પોતાનો હાથ લાંબો કર્યો, ત્યારે સ્વામીના ભાવને જાણનાર ઇન્દ્રે પ્રભુને પ્રણામ કરી ‘આપ ઇક્ષુ ખાશો?’ એમ કહી ભેટણાની પેઠે તે ઇક્ષુ-લતા સ્વામી ને અર્પ કરી. ત્યાર પછી ‘‘પ્રભુને ઇશુનો અભિલાષ થવાથી તેમનો વંશ ‘ઇક્ષ્વાકુ’ નામનો થાઓ, તથા તેમના પૂર્વજોને ઇક્ષુનો અભિલાષ થવાથી તેમનું ગોત્ર ‘કાશ્યપ’ નામ થાઓ’’. એમ કહી શક્રેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. હવે બાલ્યાવસ્થાવાળા કોઇ યુગલને એટલે જોડલાને તેનાં માતા-પિતા તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને જરા દૂર ગયાં. દેવયોગે તે તાડવૃક્ષનું મોટું ફળ તે જોડલામાંના બાળક ઉપર પડયું, તેથી તે બાળક મૃત્યુ પામ્યો. આ અકાળમરણ પ્રથમ જ થયું. હવે તે જોડલાનાં માતા-પિતા ક્રીડા કરીને તાડવૃક્ષ નીચે આવ્યા, અને જોડલામાંથી બાળકને મૃત્યુ પામેલો જાણી બાલિકાને ત્યાંથી લઇ જઇ ઉછેરવા લાગ્યા, અને તેણીનું નામ સુનંદા પાડયું. થોડા દિવસે સુનંદાનાં માતા-પિતા મરણ પામ્યાં, ત્યારે વનદેવી પેઠે ઉત્કૃષ્ટ સ્વરૂપવતી સુનંદા વનમાં એકલી ભમવા લાગી. તે સુન્દર સ્ત્રીને જોઇ યુગલિયાઓ તેણીને નાભિકુળકર પાસે લાવ્યા. નાભિરાજાએ પણ ‘આ સુનંદા નામની મનોહર કન્યા ઋષભદેવની પત્ની થશે' એમ લોકોને જણાવી તેણીને પોતાની પાસે રાખી. હવે સુનંદા અને રસુમંગળાની વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા, તે વખતે “પ્રથમ તીર્થંકરનો વિવાહ કરવો એ અમારો આચાર તે છે’’ એમ વિચારી કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો, અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધી કાર્ય ઇન્દ્રે પોતે તથા દેવોએ કર્યું, અને બન્ને કન્યાનું વધુ સંબંધી કાર્ય દેવીએ કર્યું. ત્યાર પછી તે બન્ને સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયાં. ત્યારે સુમંગળાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો, તથા સુનંદાએ બાહુબલિ અને સુન્દરીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગળાએ અનુક્રમે ઓગણપચાસ પુત્રયુગલને જન્મ આપ્યો. ૨૦૯. अरहा कोसलिए कासवगुत्ते णं, तस्स णं पंच नामधिज्जा एवमाहिज्जन्ति तं जहा - उस इ વા, પઢમરાયા રૂ વા, પદ્મમમિવમ્હાયરે રૂ વા, પઢખિળે રૂ વા, તિર્થંરે રૂ વા | ૭૬ ૬૨૫ ૨૧૦|| || (સમે નં રહા ગેસલિ વ્યાસવગુપ્તે નં) અર્હન્ કૌશલિક શ્રીૠષભદેવ કાશ્યપગોત્રના હતા. (તસ્સ નં પંચ નામધિનાવમાહિłન્તિ ) તેમનાં પાંચ નામ થયાં છે, (તંજ્ઞા-) તે આ પ્રમાણે- (સમેડ્વા,) ઋષભદેવ૧, ( પમરાયા : વા) પ્રથમ રાજા ૨, (પઢમમિવવારે : વા) પ્રથમ ભિક્ષાચર ૩, (પઢમનિને હૈં વા) પ્રથમ જિન ૪, (તિ ંગે રૂ વા) અને પ્રથમ તીર્થંકર ૫. શ્રીૠષભદેવ પ્રભુ પ્રથમ રાજા કહેવાયા તે આ પ્રમાણે પહેલાં યુગલિયાઓ ઘણા જ સરળ હતા, તેથી તેઓમાં વિવાદ થતો નહિ. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યો, અને તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલ વાહન નામના પહેલા કુળકર ૧. છોકરો અને કન્યાને. પ્રભુ જન્મ્યા ત્યાં સુધી યુગલિક પ્રવૃત્તિ હોવાથી સુમંગળાનો જન્મ પણ પ્રભુ સાથે થયો હતો. $**$216 Page #226 -------------------------------------------------------------------------- ________________ *************શ્રવણq ણ અ************ અને ચક્ષુષ્માન્ નામના બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઇ. તે વખતે તે યુગલિયો અપરાધ કરતો, તેને તે હકાર રૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમાં સમુદ્રની ભરતનીનું જળ મર્યાદાને ઉલ્લંઘે નહિ, તેમ હકાર શબ્દથી શિક્ષા કરેલા યુગલિયા તેની મર્યાદા ઉલ્લંઘતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતો કાળ આવતો ગયો, તેથી યશસ્વી નામના ત્રીજા કુળકર અને અભિચન્દ્ર નામના ચોથા કુળકરના વખતમાં યુગલિયાએ હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચોથા કુળકરના વખતમાં થોડો અપરાધ કરતાં હકારરૂપ દંડનીતિ મોટો અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ થઇ. ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાળ આવ્યો, અને યુગલિયાઓ તે બન્ને દંડનીતિને ગણકારવા ન લાગ્યા, તેથી પ્રસેનજિત્ નામના પાંચમા કુલકર મરુદેવા નામના છઠ્ઠા કુલકર અને નાભિ નામના સાતમા કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકાર દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલિયાઓનો અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. પરન્તુ પડતા કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષાયો અધિક વધવા લાગ્યા, તેથી તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધો વધવા લાગ્યા, તેથી યુગલિઆઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી. પ્રભુએ કહ્યું કે લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનારા રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલો તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી યુગલિયા બોલ્યા કે- “અમારો પણ આવો જ રાજા હો”. પ્રભુએ કહ્યું કે- ‘તમે નાભિકુળકર પાસે જઈ તેમની પાસે તેવા રાજાની માગણી કરો'. ત્યાર પછી યુગલિયાઓ નાભિકુલકર પાસે જઈ રાજાની માંગણી કરી, ત્યારે નાભિકુળકરે કહ્યું કે- “તમારો રાજા ઋષભ જ થાઓ'. તે સાંભળી હર્ષ પામેલા યુગલિયાઓએ પ્રભુ પાસે જઇ તે હકીકત નિવેદન કરી. પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સારું સરોવર તરફ ગયા. આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. તે અવધિજ્ઞાનથી પ્રભુનો રાજયાભિષેક જાણી અને પ્રથમ તીર્થંકરને રાજ્યાભિષેક કરવાનો પોતાનો આચાર જાણી તુરત દેવો સહિત પ્રભુ પાસે આવ્યા. પછી તે સૌધર્મેન્દ્ર સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું. અને દેવોએ લાવેલા તીર્થજળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અને યોગ્ય સ્થળે રત્નના અલંકારો તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં યુગલિયા કમળના પત્રમાં જળ લઈને આવ્યા, તેઓ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઇ સિંહાસન પર બેઠેલા દેખી વિસ્મય પામ્યા. “દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જળ નાખવું ન ઘટે” એમ વિચાર કરીને તેઓએ પ્રભુના ચરણ ઉપર તે જળ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્ર વિચાર્યું કે-“અહો! આ મનુષ્યો વિનીત એટલે વિનયવાળા છે.' એમ વિચારી તેણે કુબેરને આજ્ઞા કરી કે-“અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નગરી બનાવો. એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો. ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી, રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશોભિત એવી વિનીતા નગરી વસાવી. | સર્વ રાજાઓમાં પ્રથમ રાજા શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા, તથા ઊંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વિગેરેનો સંગ્રહ કર્યો. વળી ઉગ્ર ભોગ રાજન્ય અને ક્ષત્રિયરૂપ ચાર કુળ સ્થાપ્યાં તેઓમાં જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓને ઉગ્નકુળમાં સ્થાપ્યા, તે આરક્ષક સ્થાનીય એટલે કોટવાલ પ્રમુખ જાણવાં. જેઓ ભોગને યોગ્ય હતા તેમને ભોગકુળમાં સ્થાપ્યા, તે ગુરુસ્થાનીય જાણવા જેઓ સમાન વયવાળા કામ સરમર 217 ***** *****ક્રશ્ન Page #227 -------------------------------------------------------------------------- ________________ એક ક ળ ન ક ા તા. હતા તે ને રાજ્યકુળમાં સ્થાપ્યા, તે મિત્ર-સ્થાનીય જાણવા. અને બાકીના પ્રધાન પ્રજાલોકને ક્ષત્રિયકુળમાં સ્થાપ્યા. હવે કાળની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળો મળતાં નહોતાં, તેથી જેઓ ઇક્વાકુવંશના હતા તેઓ શેરડી ખાતા, તથા બીજાઓ પ્રાયઃ વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફળાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા, પરન્તુ કાળના પ્રભાવથી તે ન પચવાથી થોડું થોડું ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી તેનાં ફોતરાં કાઢી નાખી પાંદડાના પડિયામાં જળથી ભીંજાવીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જળથી ભીંજાવી કેટલોક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જળથી ભીંજાવી કેટલીક વખત કાખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા ઉપાયો કરવા લાગ્યા. હવે એવામાં એક વખતે વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયો, અને તૃણકાષ્ટાદિકને બાળતાં તે અગ્નિની જવાળાઓ વધવા લાગી. કોઇ પણ વખત ન દેખેલા તે અગ્નિને જોઇ વિસ્મિત થયેલા યુગલીઆઓએ નવીન રત્નની બુદ્ધિથી તેને ગ્રહણ કરવાને હાથ લાંબો કર્યા, પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઇ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું કે- “હે યુગલિકો! એ અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે હવે તમે તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમોને સુખેથી પચશે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ઉપાયને બરોબર રીતે ન જાણતા એવા તેઓ ચોખા વિગેરે ધાન્યને અગ્નિમાં નાખી કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળો માગતા હતા તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય માગવા લાગ્યા. પરન્તુ અગ્નિથી તે બધું ધાન્ય તદન બળી ગયેલું જોઇને “અરે ! આ પાપાત્મા તો વેતાલની પેઠે અતૃપ્ત જ રહ્યો અને પોતે જ બધુ ખાઇ જાય છે, આપણને કાંઇ પણ પાછું આપતો નથી માટે તેનો આ અપરાધ સ્વામીને કહી તેને શિક્ષા કરાવશું”. આ પ્રમાણે બોલતા છતાં અને અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભોળા મનુષ્યો પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતાં પ્રભુને હાથી ઉપર બેસીને સામાં આવતા જોઇ પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બોલ્યા કે-“હે સ્વામિન્! એ અગ્નિ તો નાખેલા સમગ્ર ધાન્યને કોઈ પેટભરાની પેઠે ભૂખાળવો થઈ એકલો જ ખાઈ જાય છે! અમને કાંઈ પણ પાછું આપતો નથી.” પ્રભુએ કહ્યું કે “તમારે વાસણ વિગેરેના વ્યવધાન વડે ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઇએ, વાસણને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી પછી ભક્ષણ કરો'. એમ કહીને તે વખતે પ્રભુએ યુગલિકો પાસે જ ભીની માટીનો પિંડ મંગાવ્યો, તે પિંડને હાથીના કુંભસ્થળ ઉપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવીને પ્રભુએ પહેલું કુંભારનું શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને પ્રભુએ કહ્યું કે- “આવી રીતે બીજાં પણ પાત્રો બનાવી, અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યોને પકાવી પછી ભક્ષણ કરો'. પ્રભુએ બતાવેલી કળાને બરોબર ધ્યાનમાં લઈને તે યુગલીઆઓ તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા એવી રીતે પહેલી કુંભારની કળા પ્રવર્તી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કળારૂપ ચાર કળાઓ પ્રગટ કરી. આ પાંચમૂળ શિલ્પોના પ્રત્યેકના વીશ ભેદ થવાથી એક સો શિલ્પો થયાં. -------- -- ૧. કળા. ૨. વાળંદની. ૩. કળાઓના. ૨૮૩૪ કઅન- અમ 2 18 *************** Page #228 -------------------------------------------------------------------------- ________________ ४ श्रीकल्पसूत्रम् उस णं अरहा कोसलिए दक्खे, दक्खपइण्णे, पडिरूवे, अल्लीणे, भद्दए, विणीए वीसं पुव्वसयसहस्साइं कुमारवासमझे वसइ । वसित्ता तेवट्ठि पुव्वसयसहस्साइं रज्जवासमज्झे वसइ। तेवट्ठि च पुव्वसयसहस्साइं रज्जवासमझे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुअपजवसाणाओ बावत्तरिं कलाओ, चउसट्ठि महिलागुणे, सिप्पसयं च कम्माणं, तिणि वि पयाहियाए उवदिस उवदिसित्ता पुत्तस रजसए अभिसिंचइ। अभिसिंचित्ता पुणरवि लोअंतिएहिं जी अकप्पिएहिं देवेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं से सं तं चेव सव्वं भाणियव्वं, जाव दाणं दाइयाणं परिभाइत्ता, जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे - चित्तबहुले, तस्स णं चित्तबहुलस्स अट्ठमीपक्खे णं, दिवसस्स पश्चिमे भागे, सुदंसणाए सिबियाए सदेव - मणुया - ऽसुराए परिसाए समणुगम्माणमग्गे जाव विणीयं रायहाणिं मज्झं मज्झेणं निग्गच्छइ । निग्गच्छित्ता जेणेव सिद्धत्व उज्जाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ । उवागच्छित्ता असोगवरपायस्स अहे जाव सयमेव चउमुट्ठियं लोयं करेइ। करित्ता छट्टेणं भत्तेणं अपाणएणं, आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं, उग्गाणं भोगाणं राइन्नाणं खत्तियाणं चऊ हिं पुरिससहस्सेहिं सद्धिं एगं देवदूतमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥ ७ । ६३ । २११ ॥ (उसमे णं अरहा कोसलिए ) अर्हन् औशसि श्री ऋषभदेव प्रभु (दक्रवे) सर्व उसासमां दुशण हता. वoil प्रभु देवा? - (दक्रवपइण्णे) उरेसी हित २ प्रतिज्ञानो सभ्य प्रहारे निर्वाह १२नारा, (पडिरूवे ) अत्यंत सुंदर ३पवाणा, (अल्लीणे) सर्व प्रारना गुणोथी युक्त अनेला, अथवा इन्द्रियोने अजूमां रामनारा, (भद्दए ) सरज प्रकृतिवाणा, (विणीए) जने वडीलोनो विनय ४२नारा हता. आवा प्रारना विशेषशोथी विभूषित प्रभु (वीसं पुव्वसयसहस्साइं) वीश साज पूर्व सुधी (कुमारवासमझे वसइ) कुमार अवस्थानी मध्यमां रह्या. (वसित्ता) वीश साख पूर्व सुधी डुमार अवस्थामा रहने त्यार पछी (तेवहिं पुव्वसयसहस्साइं ) स ला पूर्व सुधी (रज्जवासमज्ज्ञेवसइ) राभ्य अवस्थानी मध्यमां रह्या. (तेवहिं च पुव्वसयसहस्साइं रज्जवासमज्ज्ञे वसमाणे) अने सहसा पूर्व सुधी राज्य अवस्थामा रहेता छतां श्रीऋषमहेव प्रमुखे (लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुअपज्जवसाणाओ बावत्तरि कलाओ) तेजना छे हि भेखोमां, गशित छे प्रधान भेमोमां, जनमे शङ्कुनरुत खेटले पछीनी भाषा भगवानी दुजा छे अंते जमां खेवी पुरुषनी जोतेर जाखोनो, (चउसट्ठि महिलागुणे) तथा स्त्रीखोनी योसह दुणाखोनो उपदेश र्यो, भेटले ते जाओ शीजवी. (सिप्पस यं च कम्माणं) વળી કર્મો એટલે કૃષિ-વાણિજ્યાદિ જીવનના ઉપાયોની મધ્યમાં કુંભાર વિગેરેનાં પૂર્વે કહેલ સો શિલ્પોનો પ્રભુએ ઉપદેશ કર્યો એટલે શીખવ્યાં. આચાર્યના ઉપદેશ વગર ઉત્પન્ન થયેલ તે કર્મ, અને આચાર્યના ઉપદેશથી થયેલ તે શિલ્પ સમજવાં. આ પ્રમાણે કર્મો અને શિલ્પમાં તફાવત છે. કર્મ તો અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે. પ્રભુએ तो सो शिष्य ४ शीजव्यां छे. (तिण्णि वि पवाहियाए उवदिसइ) या प्रमाणे पुरुषनी जोतेर उणासो स्त्रीसोनी योसह કળાઓ, અને સો શિલ્પો, એ ત્રણ વસ્તુઓનો પ્રભુએ પ્રજાના હિતને માટે ઉપદેશ કર્યો. 89 219 Page #229 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् પુરૂષોની બોંતર કળાઓ પુરુષની બોંતરે કળાઓ આ પ્રમાણે-લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, ગજારોહણ, તુરગારોહણ, ગજ અને ઘોડા કેળવવાની કળા, શાસ્ત્રાભ્યાસ રસ, મંત્ર, યંત્ર, વિષ, ૪ ખન્ય, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પૈશાચિક, અપભ્રંશ, સ્મૃતિ, પુરાણ, વિધિ, સિદ્ધાન્ત, તર્ક, વૈદ્યક, વેદ, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક॰, વિજ્ઞાન, આચાર્યકવિદ્યા, રસાયન, કપટ, વિદ્યાનુવાદ, દર્શન, સંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, તરુચિકિત્સા, ખેચરીકળા પર,અમરીકળા, ઇન્દ્રજાળ, પાતાળસિદ્ધિ, યંત્રક, રસવતી, સર્વકરણ, પ્રાસાદ, લક્ષણ , પણ ૪, ચિત્રોપલ લેપ ૬, ચર્મકર્મ, પત્રચ્છેદ્ય, નખચ્છેદ્ય, પત્રપરીક્ષા, વશીકરણ, કાષ્ટઘન, દેશભાષા, ગારુડ, યોગાંગ, ધાતુકર્મ, કેવલિવિધિ અને શકુનરુત, ૭૨ આ પ્રમાણે પુરુષની બોંતેરે કળાઓ જાણવી. આમાં લેખન એટલે હંસિલિપિ વિગેરે અઢાર જાતની લિપિ સમજવી, તેનું વિધાન પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને શીખવ્યું. તથા એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જળધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ, એવી રીતે અનુક્રમે દશ દશ ગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. વળી પ્રભુ કાષ્ટકદિરૂપ કર્મ ભરતને શીખવ્યું, અને પુરુષાદિનાં લક્ષણો બાહુબલિને શીખવ્યાં. વિઓની જે કળાઓ સ્ત્રીઓની ચોસઠ કળાઓ આ પ્રમાણે-નૃત્ય, આચિત્ય,ચિત્ર, વાદિત્ર, મંત્ર, તંત્ર,ઘનવૃષ્ટિ, ફળાદૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાનવિજ્ઞાન', દંભર, અંબુસ્તંભ', ગીતમાન, તાલુમાન', આકારગોપન, આરામરોપણ ૧૭, કાવ્યશક્તિ, વક્રોક્તિ, નરલક્ષણ, હાથી અને ઘોડાની પરીક્ષા', વાસ્તુસિદ્ધિ,લઘુબુદ્ધિ, શકુનવિચા૨૪, ધર્માચા૨૫, અંજનયોગTM, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, સુપ્રસાદન કર્મ, કનકસિદ્ધિ, વર્ણિકાવૃદ્ધિ, વાક્પાટવ, કરલાઘવ, લલિત-ચરણ, તૈલસુરભિતાકરણ, નૃત્યોપચાર, ગેહા, ચાર વ્યાકરણ, પરનિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર૪, કુંભભ્રમ, સારિશ્રમ", રત્નમણિભેદ, લિપિપરિચ્છેદ, વૈદ્યક્રિયા, કામાવિષ્કરણ, ગંધન, ચિકુરબંધ શાલીખંડપર, મુખમંડન, કથાકથન, કુસુમસુગ્રથન, વર વેષ, સર્વભાષાવિશેષ, વાણિજ્ય, ભોજ્ય, અભિધાન,પરિજ્ઞાન, આભૂષણ, યથાસ્થાન વિવિધ પરિધાન, અંત્યાક્ષરિકા અને પ્રશ્નપ્રહેલિકા આ પ્રમાણે સ્ત્રીઓની ચોસઠ કળાઓ જણાવી. (વવિમિત્તા) ઉપર મુજબ શ્રીૠષભદેવ પ્રભુએ પુરુષની બોંતેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ, અને સો શિલ્પો, એ ત્રણ વસ્તુઓનો પ્રજા હિતને માટે ઉપદેશ કરીને (ઘુત્તમમાં) પોતાના સો પુત્રોને (રામ મિસિંઘર) સો રાજ્યો ઉપર અભિષેક કર્યો. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય આપ્યું, બાહુબલિને વહલી દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું, અને બાકીના અટ્ઠાણું પુત્રોને જુદા જુદા વહેંચી આપ્યા. પ્રભુના સો પુત્રોના નામ આ પ્રમાણે ૧. શિખામણ આપવી, શિક્ષા કરવી. ૨. શબ્દકોષ. ૩. ઘોડા ઉપર ચડવાની કળા. ૪. ખાણ અથવા ખનીજ પદાર્થ ઓળખવા. $345 220 Page #230 -------------------------------------------------------------------------- ________________ ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ સુલક્ષણ, અમલ ચિત્રાંગ ખાતકીર્તિ, વરદત્ત, સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ,ધ્રુવ, વત્સ,નંદ,સૂર, સુનન્દ૬, કુરુ, અંગ, વંગ, કોશલ, વીર, કલિંગ,મગધ, વિદેહ, સંગમ,દશાણે, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, વૃદ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર૧, કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચન્દ્રસેન, મહાસેન, નભ:સેન, ભાનુ°, સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુધર્ષ, સુસુમાર, દુર્જય, અજેયમાન, સુધર્મા, ધર્મસેન, આનન્દન, આનંદ નંદ અપરાજિત વિશ્વસેન હરિ જય વિજય વિજયંત પ્રભાકર અરિદમન માન મહાબાહુ દીર્ઘબાહુ મેઘ સુઘોષ વિશ્વ વરાહ સુસેન સેનાપતિ કપિલ શૈલવિચારી અરિંજય કુંજરવલ જયદેવ નાગદત્ત કાશ્યપ બલ ધીર શુભમતિ°સુમતિ પદ્મનાભ સિંહ સુજારતિ સંજય સુનાભ નરદેવ ચિત્તહર સુરવર દઢરથ અને પ્રભંજન. રાજ્યોના દેશોનાં નામ આ પ્રમાણે-અંગ, વંગ, કલિંગ, ગૌડ, ચૌડ ,કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, સૌવીર, આભીર, ચીણ, મહાચીણ, ગૂર્જર, બંગાલ, શ્રીમાલ, નેપાલ, જહાલ, કૌશલ ,માલવ, સિંહલ, મરુસ્થલ વિગેરે દેશોનાં નામ જાણવાં. (મિવિરા) શ્રી ઋષભદેવ પોતાના સો પુત્રોને સો રાજયો ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવાને તત્પર થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે લોકાંતિકદેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતિ કરી, તે સૂત્રકાર કહે છે- (પુરૂવિ નો તિfë નીefufé) વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો(તાર્કિંઠ્ઠifé ગાવવર્કિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી. થાવત્ હદયને આહ્વાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા હતા તથા પ્રભુની સ્તુતિ કરતા હતાં બોલ્યાં કે“હે પ્રભુ! આપ જય પામો, હે ભગવન્! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો (મંતં વેવસૂવૅ માવળં) ઇત્યાદિ બાકીનું બધું શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ કહેવું. પ્રભુએ અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાળ જાણીને વાર્ષિક દાન આપ્યું. (નાવ વામં વાવIi vમા) યાવતુ પોતાના ગોત્રિયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી ઋષભદેવ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે- (તે મે માસે) જે આ ગ્રીષ્મકાળનો પ્રથમ માસ, (પઢને પCHવે-વિરહને) પખવાડિયું, એટલે તરસ વિત્તવહુન+ દૃમીપવરવેoi) તે ચૈત્રમાસના કૃષ્ણ પખવાડિયાની આઠમની તિથિને વિષે, (વિવસ રમે માને) દિવસના પાછલા પહોરે, (સુવંસ, વિવાહ)સુદર્શન નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેઠા હતા (વેવ-મહુવા-સુર પરિસામણુગામમUામી) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક્ પ્રકારે પાછળ ગમન કરતા એવા પ્રભુને અગાડી ચાલતા મંગળપાઠકો, ભાટ-ચારણો અને કુળના વડીલ વિગેરે સ્વજનો અભિનંદન આપવા લાગ્યો-કે-“હે કલ્યાણકારક! તમે જય પામો, સંયમ રૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ” ઈત્યાદિ કહીને કુળના વડીલ વિગેરે સ્વજનો જય જય શબ્દ બોલે છે. (નવ વિકીદ રાવ િમડ઼ાં મોરના ) કાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા રાજધાનીના મધ્યભાગમાં થઇને નીકળે છે. (નિઝાUિTI) નીકળીને (નેવસિત્યવઝાને) જ્યાં સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, (ગોવસો Rવનપવિવે) અને જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેવશ્વાWIS૬) ત્યાં આવે છે. (વાછરા) આવીને (મોરવરપાવવ7 Page #231 -------------------------------------------------------------------------- ________________ પ) તે ઉત્તમ અશોકવૃક્ષ નીચે પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (નવ) યાવત્ પાલખી સ્થાપન કરાવીને તે પાલખીમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને પોતાની મેળે જ આભૂષણ, માળા, પ્રમુખ અલંકાર ઉતારે છે. અલંકાર ઉતારીને (સામેવમુવિનોર્વરેફ) પોતાની મેળે જ ચારમુષ્ટિવોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિ પોતાના કેશનો લોચ કર્યો અને એક મુષ્ટિ બાકી રહી, ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સરખા કાંતિવાળા ખભા ઉપર લટકતી છતાં સુવર્ણના કળશ ઉપર શોભતી નીલકમળની માળા જેવી મનોહર દેખાતી હતી; તે એક મુષ્ટિ કેશલતાને જોઈ હર્ષિત ચિત્તવાળા ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે- “હે સ્વામી! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દ્યો'. આવી રીતે શક્રના આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા. (છવિતા) આ પ્રમાણે ચાર મુષ્ટિ લોચ કરીને (ઉદ્દેvi મત્તે અપાઈ) નિર્જળ એવા છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (બાસાઢાર્કિં નવવરેvi નો મુવIP) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (TIM મોTUT રાના વાિ વઝfÉપુર સહહિંસદ્ધિ) ઉગ્ર ભોગ રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ મહાકચ્છ વિગેરે ચાર હજાર પુરુષો, કે જેઓએ “જેમ પ્રભુ કરશે તેમ અમે પણ કરશું એ પ્રમાણે નિર્ણય કર્યો હતો, તેઓની સાથે (ાં તેવલૂસમાવાવ) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને (મુંડે મવિરા) કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવા રૂપ ભાવથી મુંડ થઇને (IIRIઝો) ગૃહવાસ થકી નીકળી (IIઉર્વપલ્વરૂણ) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા. ૨૧૧. उसभे णं अरहा कोसलिए एगं वाससहस्सं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जाव अप्पाणं भावमाणस्स एगं वाससहस्सं विइक्वंतं। तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्रवे-फग्गुणबहुले,तस्सणं फग्गुणबहुस्स एकारसीपवरवे णं, पुव्वण्हकालसम यंसि, पुरिमतालस्स नगरस्स बहिया, सगडमहंसि उज्जाणंसि, नग्गोहरवरपायवस्स अहे, अट्ठमेणं भत्तेणं अपाणएणं, आसाढहिं नक्रवत्तेणं जोगमुवागएणं, झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ।।७।६४।२१२॥ (રૂમે છi & હોલિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવે (ાં વાસસહi) દીક્ષા લીધા પછી એક હજાર વરસ સુધી (નિર્વ) હમેશા (વોદવIણ) કાયની શુશ્રષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા (વિવ7) અને પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા શ્રી ઋષભદેવ પ્રભુએ જે કોઇ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. દીક્ષા લઇને ઘોર અભિગ્રહો ધારણ કરનારા પ્રભુ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તે વખતે લોકો અત્યંત સમૃદ્ધ હોવાથી ભિક્ષા શું? અને ભિક્ષાચર કેવા હોય? એ હકીકત જાણતા નહોતા. તેથી જેઓએ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ વિગેરેથી પીડિત થયાથી પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા, પણ મૌનધારી પ્રભુએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. ત્યારે તેઓએ કચ્છ અને મહાકચ્છ પાસે થઇ તેમને વિજ્ઞપ્તિ કરી, તેઓ બોલ્યા કે જેમ તમે કાંઈ જાણતાં નથી તેમ અમે પણ આહારનો વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી પૂછયું નહિ, હાલમાં તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે, કાંઈ જવાબ ન આપતાં નથી, અને હવે આહાર વિના પણ રહી શકાતું નથી. વળી ભારતની લજ્જાથી પાછું ઘેર પણ જવું ઠીક નથી, માટે વિચાર કરતાં આપણે વનવાસ કરવો એ જ કલ્યાણકારી છે”. આ પ્રમાણે કચ્છ અને મહાકચ્છનું કથન તેઓને ઠીક જણાયું, તેથી તેઓ એકસમ્મત થઇ પ્રભુનું જ ધ્યાન ધરતા છતાં ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, અને ત્યાં વૃક્ષો પરથી ખરી પડેલા એવા પાકેલા ફળ, ફૂલ, પાંદડાં વિગેરે ખાનારા રક અઅઅઅઅઅઅઅમ(222)****** * ** * Page #232 -------------------------------------------------------------------------- ________________ * ** *ીવEWકૂણમ કરો અ* ** *** તથા મસ્તકના અને દાઢી-મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ થયા. - જ્યારે પ્રભુએ દીક્ષા લીધા પહેલાં પોતાના સર્વપુત્રોને જુદા જુદા દેશમાનાં રાજ્ય વહેંચી આપ્યા હતાં, ત્યારે કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો, કે જેઓને પ્રભુએ પુત્રો પેઠે રાખ્યા હતા. તેઓ કાર્યપ્રસંગે દેશાન્તરમાં ગયા હતા. તેથી રાજયોની વહેંચણી વખતે હાજર નહોતા. હવે પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ જયારે દેશાંતરથી પાછા આવ્યા ત્યારે ભરત રાજાએ રાજ્યનો થોડો ભાગ તેમને આપવા માંડ્યો, પણ તેમની અવગણના કરીને તેઓ પોતાના પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. “પ્રભુ નિઃસંગ છે' એમ ન જાણનારા અને આપણને પ્રભુ જ રાજ્ય આપશે'એમ જાણનારા તેઓ કાઉસગ્ગ ધ્યાન રહેલા પ્રભુની સેવા કરવા લાગ્યા. તેઓ પ્રભુની સમીપ ભાગમાં રહેલી ધૂળને શાંત કરવા કમળપત્રોમાં જળ લાવી ચારે તરફ છાંટતા અને પ્રભુ આગળ જાનુપ્રમાણ સુંગધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી “અમોને રાજ્ય આપો'એ પ્રમાણે વિનંતિ કરતા હમેશાં પ્રભુની સેવા કરતા. એક વખતે ધરણેન્દ્ર ભક્તિથી પ્રભુને વંદન કરવા આવ્યો. તેને પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજયની માંગણી કરતા નમિ અને વિનમિને જોઇ સંતુષ્ટ થઇને કહ્યું કે-“હે ભદ્રો! પ્રભુ તો નિઃસંગ છે, માટે તમે તેમની પાસે રાય ન માગો, પ્રભુની ભક્તિથી હું જ તમોને રાજ્ય આપીશ". એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર તેમને અડતાલીશ હજાર વિદ્યાઓ આપી, તેઓમાં ગૌરી,ગાંધારી,રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. ત્યાર પછી ધરણેન્દ્ર તેમને 1 વિદ્યાઓ વડે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા હોવાથી તમે સ્વજન પરિવાર લઇને વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ, ત્યાં દક્ષિણ શ્રેણિમાં ગૌરેય, ગાંધાર વિગેરે આઠ (નિETણો), અને રથનૂપુર, ચક્રવાલાદિ પચાસ નગર વસાવો, તથા ઉત્તરશ્રેણિમાં પંડક વંશાલય વિગેરે આઠ નિકાયો, અને ગગનવલ્લભાદિ સાઠ નગરો વસાવો'. ત્યાર પછી કૃતાર્થ થયા છતા તે બન્નેએ પોતાના પિતા અને ભારત પાસે જઈને હકીકત નિવેદન કરી, અને વૈતાઢચ પર્વતની દક્ષિણશ્રેણીમાં નમિ તથા ઉત્તરશ્રેણીમાં વિનમિ રહ્યા. - શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોકો અતિશય સમૃદ્ધિશાલી હોવાથી અન્ન-પાનાદિનું દાન આપવાનું જાણતા નહોતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને તેઓ પૂર્વની પેઠે રાજા જાણી વસ્ત્રો ઘરેણાં કન્યા વિગેરે લાવી નિમંત્રણ કરતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાગપુર નામના નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતો હતો, અને સોમપ્રભનો શ્રેયાંસ નામે પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિમાં એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“મેં શ્યામ વર્ણવાળા મેરુ પર્વતને અમૃતથી ભરેલા કળશોથી સિંચન કર્યો, તેથી તે અત્યંત શોભવા લાગ્યો”. વળી તે નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“સૂર્યમંડળથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યા. તેથી તે સૂર્યમંડળ અતિ પ્રકાશમાન થયું.” વળી રાજાએ એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“શત્રુના લશ્કર સાથે લડતો કોઇ મહાપુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો.”. - સવારમાં રાજસભામાં એકઠા થયાલ તે ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, ત્યારે રાજાએ કહ્યું કે-“શ્રેયાંસને કોઇ પણ મહાનું લાભ થશે.” એમ નિર્ણય કરી સભા વિસર્જન કરી. શ્રેયાંસ પણ પોતાના મહેલમાં આવ્યો, અને ઝરૂખામાં બેઠો વિચારતો હતો “સ્વામી કાંઈ પણ લેતાં નથી' એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળીને તથા પ્રભુને દેખીને “મેં પહેલાં આવો વેષ કોઈ ઠેકાણે દેખ્યો હતો’ એમ ઊહાપોહ કરતો જાતિસ્મરણ પામ્યો. છે કે જે કહે છે કે કફ ફફફ 223 - અનેક કરી શકે છે કે Page #233 -------------------------------------------------------------------------- ________________ -દરર ફરે - કરે ફરફર કરે છે કે જીવPસ્વખૂણભર કર કર ર ર ર ર ર ર ર ? શ્રેયાંસકુમારે જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યું કે “અહો!પૂર્વે પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વજનાભનામે ચક્રવત હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે જ ભાવમાં સ્વામીના પિતા વજસેન નામે હતા. તેમને આવા તીર્થંકરના ચિહ્નવાળા જોયા હતા. વજન તીર્થંકર પાસે વજનાભ ચક્રવર્તીએ દીક્ષા લીધી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થકર શ્રીવજસેનના મુખથી મેં સાંભળયું હતું કે- આ વજનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે, તે જ આ પ્રભુ આજે સર્વ જગતનો આને મારો અનુગ્રહ કરવા પધાર્યા છે”. એમ વિચારે છે એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણથી નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતિ કરી કે હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો'. પ્રભુએ પણ બને હાથની પસલી કરી તે હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. એટલે શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઇ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. અનુક્રમે સર્વ ઘડાનો રસ રેડી દીધો, છતાં એક પણ બિન્દુ નીચે ન પડતાં તે રસની શિખા ઉપર ઉપર વધવા લાગી. કહ્યું છે કે "माइज्ज घटसहस्स, अहवामाइज्ज सागरा सव्वे। जस्सेयारिस लद्धी, सोपाणिपडिग्गही होइ॥१॥" જેના હાથની અંદર હજારો ઘડા સમાઈ જાય, અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય, એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે પાણિપતગ્રહી એટલે હસ્તપાત્રી હોય”.૧. અહી કવિ ઉભેક્ષા કરે છે કે "स्वाम्याह दक्षिणं हस्तं कथं भिक्षां न लासि भोः। स प्राह दातृहस्तस्या-ऽधो भवामि कथं प्रभो! ॥२॥ यतः-पूजाभोजनदानशान्तिककलापाणिग्रहस्थापना-चोक्षप्रेमक्षणहस्काऽर्पणमुखव्यापारबद्धस्त्वहम्। वामोऽहं रणसंमुखाऽङ्कगणनावामाङ्गशय्यादिकृत्, द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं શુવિઃ ” | રા. “સ્વામીએ પોતાના જમણા હાથને કહ્યું કે-“અરે! તું ભિક્ષા કેમ લેતો નથી?” ત્યારે તે બોલ્યો કે- “હે પ્રભુ! હું દાતારના હાથ નીચે કેમ થાઉં?" કેમકે-પૂજા, ભોજન, દાન, શાંતિકર્મ, કળા પાણિગ્રહણ, સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણા, હસ્તકઅર્પણ, વિગેરે વ્યાપારમાં હું તત્પર રહું છું. તેથી હે ભગવન્! હું આવો ઉત્તમ થઈને હવે દાતારના હાથ નીચે આવી હલકો કેમ થાઉ”. એમ કહીને જમણો હાથ મૌન રહ્યો, ત્યારે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવા કહ્યું તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે-“હે પ્રભુ! હું રણસંગ્રામમાં સન્મુખ થનારો છું, અંક ગણવામાં તત્પર છું, અને ડાબે પડખે સૂવા વિગેરેમાં સહાય કરનાર છું, પણ આ જમણો હાથ તો જુગાર વિગેરેનો વ્યસની છે”. ત્યારે જમણા હાથે કહ્યું કે હું પવિત્ર છું, તું પવિત્ર નથી” .૨. "राज्यश्री र्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थीकृतः, संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां નિષ इत्यब्धं प्रतिबोध्य हस्तयुगलं श्रेयांसतः कारयन्, प्रत्यग्रेक्षुरसेन पूर्णमृषभः पायात्स वः श्रीजिनः ॥३॥" ત્યાર પછી પ્રભુએ બન્ને હાથને સમજાવ્યા કે- “તમે રાજ્યલક્ષ્મી ઉપાર્જન કરી, દાન દેવાવડે અર્થીના સમૂહને કૃતાર્થ કર્યો, વળી તમે નિરંતર સંતુષ્ટ છો, તો પણ દાન દેનારા ઉપર દયા લાવીને હવે દાન ગ્રહણ કરો”, એ પ્રમાણે ૧. લગ્નવખતે હસ્ત મેળાપ. ૨. હસ્તરેખા બતાવવી. ૩. હાથ દેવો, કોલ આપવો, વચન આપવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ એક વરસ સુધી બન્ને હાથને સમજાવીને શ્રેયાંસકુમાર પાસેથી મળેલા તાજા શેરડીના રસ વડે તેમને પૂર્ણ કર્યા, એવા શ્રી ઋષભદેવ પ્રભુ તમારું રક્ષણ કરો' .૩. પછી તે રસથી પ્રભુએ સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ, “અહો દાનમ્ “અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ, એ પાંચ દિવ્યો પ્રગટ થયાં. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા નગરના લોકો તથા તાપસો શ્રેયાંસના મંદિરમાં એકઠા થઇ ગયા. તેમને શ્રેયાંસે જણાવ્યું કે-“હે લોકો!સદ્ધતિ મેળવવાની ઇચ્છાથી સાધુઓને આ પ્રમાણે એષણીય એટલે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઇએ”. એવી રીતે આ અવસર્પિણીમાં દાન દેવાનો આચાર પ્રથમ શ્રેયાંસથી પ્રવર્યો. લોકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે તમે કેમ જાણ્યું કે દાન આવી રીતે દેવાય?” ત્યારે શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે “પૂર્વભવમાં જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભ નામે તેમની દેવી હતી. પછી પૂર્વ વિદેહમાં પુષ્પકલાવતી વિજયને વિષે લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી ૨. ત્યાર પછી ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક થયા હતા, ત્યારે હું તેમની યુગલિની હતી ૩. ત્યાંથી અમે બન્ને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ થયા હતા. ૪. ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ નામે તેમનો મિત્ર હતો ૫. ત્યાર પછી અમે બન્ને અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા. ૬. ત્યાંથી સ્વામી પુંડરીકિણી નગરીમાં વજનાભ નામે ચક્રવર્તી થયા હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે ભવમાં પ્રભુ વજન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. અત્યારે ભગવંતને દેખી તે વેષ મને સ્મરણમાં આવ્યો, તેથી મેં જાણ્યું કે- આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટે ભમે છે, અને તેમને શુદ્ધ આહાર આવી રીતે દેવાય. ૭. ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા.૮. ત્યાંથી ચ્યવીને તેઓ અહીં તીર્થંકર થયા છે, અને હું તેમનો પ્રપૌત્ર થયો છું”. આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી સાંભળી લોકો કહેવા લાગ્યા કે"रिसहेसरसमं पत्तं, निरवज्ज इक्रवुरससमं दामं। सेअंसमो भावो, हविज्ज जइ मग्गिअं हुज्जा ॥१॥" જો શ્રીશ્રષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવદ્ય દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય, તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય, અર્થાત્ એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન, અને એવો અદ્વિતીય ભાવ, એ ત્રણે વસ્તુ મહાભાગ્યયોગે મળે'૧. ઇત્યાદિ સ્તુતિ કરતા કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. “ભગવંતના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે એમ ધારી શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. શ્રેયાંસકુમાર તે રત્નપીઠને બન્ને સંધ્યાએ ભક્તિથી પૂજવા લાગ્યો, અને પ્રાત-કાળે તો તેને પૂજયા પછી જમતો. હવે પ્રભુ વિચરતા વિચારતા એક વખતે સાયંકાળે બહલીદેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા, અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાન રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું-“સવારમાં સર્વ સમૃદ્ધિયુક્ત થઇને ઉદ્યાનમાં ૧. નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતો. તેને નિર્નામિકા નામે પુત્રી હતી. તે નિર્નામિકા મરીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામે દેવી થઇ હતી. * →********** (225 **************** Page #235 -------------------------------------------------------------------------- ________________ ક્રિસમસનીeqનૂન અઅઅઅઅઅઅસર જઇશ, અને પિતાજીને વંદન ' એમ વિચાર કરી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વ્યતીત કરી. પ્રભુ તો પ્રાતઃકાળ થતાં પ્રતિભાસ્થિતિ સબ કરીને ત્યાંથી વિહાર કરી ગયા. હવે બાહુબલિ સવાર થતાં સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો, પરંતુ પોતાના આવ્યા પહેલાં જ પ્રભુને વિહાર કરી ગયેલા જાણી તેને ઘણો જ ખેદ થયો. ત્યાર પછી પ્રભુના ચરણ બિંબને કોઈ ઉલ્લંઘે નહિ. એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ જ્યાં પ્રભુ પ્રતિમાથાને રહ્યા હતા તે સ્થળે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું, અને તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદન કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયો. એ પ્રમાણે અસ્મલિત વિહાર કરતા શ્રી ઋષભદેવ પ્રભુને એક હજાર સુધી છઘસ્થપણું રહ્યું, તેમાં સઘળો મળી પ્રમાદકાળ એક અહોરાત્ર જાણવો. ___जाव अप्पाणं भावमाणस्स एगं वाससहस्सं विइक्कंतं। तओ णं जे से हेमंताणं चउत्थे मासे, सत्तमे पक्खे-फग्गुणबहुले, तस्स णं फग्गुणबहुलस्स एक्कारसीपक्खे णं पुबण्हकालसमयंसि, पुरिमतालस्स नगरस्स बहिया, सगडमुहसि उजाणंसि, नग्गोहवरपायवस्स अहे अद्रुमेणं-भत्तेणं अपाणएणं. आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ॥७।६४॥२१२॥ (નાવ STUાઈfમાવેમUTH) એવી રીતે યાવત્ જ્ઞાનદર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા શ્રી ઋષભદેવ પ્રભુને (ાં વાસસહસંવિડ્રવવંત) એક હજાર વરસ વીતી ગયાં. (તો) ત્યાર પછી(ને તે મંતi વીત્યે માને) જે આ શીતલકાળનો ચોથો મહિનો (સામે પવવે) સાતમું પખવાડિયું (Dગુણવત્તે) એટલે (તHigશુપાવવOTRપવરવેઇf) ફાગણ માસના કૃષ્ણ પખવાડિયાની અગિયારશને દિવસે, (પુQUIનસમવેલિ) પૂર્વાલકાળસમયે-પ્રાતઃકાળમાં, (પુરિમતાસ નગર વહિવા) પુરિમતાલ નામના નગરની બહાર, (, HISમુka Mાઇia) શકટમુખ નામના ઉદ્યાનમાં (નોસ્વરૂપાવવ હે.) ન્યગ્રોધ નામનાઉત્તમ વૃક્ષની નીચે, (અમેf-મત્તેમાં ) નિર્જળ એવા અઠ્ઠમ તપ વડે યુક્ત (માતાëિનવરવાં ગોવાTUi) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાઈiતરિવારવટ્ટમUTH) શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવી શ્રી ઋષભદેવ પ્રભુને (Miતે ગાવ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને યાવતુ- અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે પ્રભુ સર્વલોકને વિષે તે તે કાળે મન, વચન અને કાય યોગમાં યથાયોગ્ય વર્તતા. એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને (ગUામામે વિતરડું) જાણતા છતાં અને દેખવા છતાં વિચરે છે. પ્રભુને વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરના ઉદ્યાનમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવીને ભરત મહારાજને એ શુભ વધામણી આપી. તે જ વખતે એક બીજા પુરુષે આવીને વધામણી આપી કે- “હે મહારાજા! આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. આ રીતે એક વખતે બન્ને વધામણી સાંભળી મહારાજ ભરત વિચારમાં પડ્યા કે-“મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની પૂજા કરવી?” આ પ્રમાણે ક્ષણ વાર વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે “આલોક અને પરલોકનું સુખ આપનારા પિતાજીની પૂજા કર્યાથી માત્ર ----- - -- - - - - -- - - - -- - - -- -- -- - -- ૧. ગુજરાતી મહા વદ અગિયારશ. ૨. અયોધ્યાનગરીના એક શાખાપુર પરાનું નામ પુરિમતાલ હતું. ૩. વટવડલો. Page #236 -------------------------------------------------------------------------- ________________ ********* ***( વટાણ * **** **** આ લોકનું સુખ આપનારા ચક્રની તો પૂજા થઇ ચૂકી’ એવી રીતે વિવેકબુિિધથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી, ત્યારથી મરુદેવા માતા પુત્રવિરહને લીધે હમેશાં રૂદન કર્યા કરતા, અને અવિશ્રાંત અશ્રુજળથી તેમનાં નેત્રોમાં પડળ આવી ગયાં હતાં. વળી ભરતને ઉપાલંભ આપ્યા કરતા કે-“પૌત્ર ભરત! મારો પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલ્યો ગયો, તેને કેવા સંકટ પડતાં હશે? રાજ્યસુખમાં મગ્ન બનેલો તું તો તેની શોધ પણ કરતો નથી'. એ પ્રમાણે હમેશાં ઠપકો દેતા એવા મરુદેવા માતાને હાથી ઉપર બેસાડી સર્વ ઋદ્ધિ સહિત ભરતરાજા પ્રભુને વાંદવા ચાલ્યા. સમવસરણ નજીકમાં આવતા ભરતે કહ્યું કે-“હે માતાજી! આપના પુત્રની ઋદ્ધિ તો જુઓ! દેવોએ રચેલા સમવસરણની અંદર વિરાજેલા, ચોત્રીશ અતિશયોની શોભી રહેલ, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, અને સુર-નરોથી પરિવરેલા આ આપના પુત્ર અમૃતમય દેશના આપી રહ્યા છે. પ્રભુના ચરણકમળને સેવી રહેલા દેવોની આ જયધ્વનિ સંભળાય છે. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવોનો આ સિંહનાદ સંભળાય છે.” ભરતનું એવું કથન સાંભળી પાણીના પ્રવાહથી જેમ કાદવ ધોવાઇ જાય તેમ રોમાંચિત અંગવાળા મરુદેવા માતાને આનન્દના અશ્રુઓ વડે નેત્રોમાં વળેલા પડળ ધોવાઈ ગયા, અને નિર્મળ નેત્રવાળાં થયેલાં મરુદેવા માતા પ્રભુની છત્ર-ચમરાદિક પ્રાતિહાર્યની લક્ષ્મી જોઇને વિચારવા લાગ્યા કે-“અહો મોહથી વિહ્વલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે. સમગ્ર પ્રાણીઓ સ્વાર્થને માટે જ સ્નેહ કરે છે, કારણ કે- ઋષભનાં દુ:ખથી રુદન કરતાં મારી આંખો પણ તેજહીન થઇ ગઇ, પણ આ ઋષભ તો સુર-અસુરોથી વાતો અને આવી અનુપમ સમૃદ્ધિ ભોગવતો હોવા છતાં પણ મને સુખવાર્તાનો સંદેશો પણ મોકલતો નથી! માટે આ સ્નેહને ધિક્કારે છે”. એમ ભાવના ભાવતાં મરુદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેજ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યા. અહીં કવિ ઘટના કરે છે "पुत्रो युगादीशसमो न विश्वे, भ्रान्त्वा क्षितौ येन शरत्सहस्रम्। यदर्जितं केवलरत्नग्यं, स्नेहात् तदेवाऽऽHत् मातुराशु ॥ १॥" જગતમાં યુગાદીશ એટલે ઋષભદેવ સમાન પુત્ર નથી, કારણ કે-જેમણે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું હતું તે સ્નેહથી તુરતજ પ્રથમ પોતાની માતાને આપ્યું. ૧. "मरुदेवासमा नाऽम्बा, याऽगात् पूर्वं विलेक्षितम्। मुक्तिकन्यां तनूजार्थं, शिवमार्गमपि स्फुटम् ॥ २॥" “વળી જગતમાં મરુદેવા સમાન માતા પણ નથી, કે જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને ફુટપણે શિવમાર્ગને જોવા પ્રથમથી મોક્ષે ગયાં'.૨. સમવસરણમાં જગપાલ શ્રી ઋષભદેવ પ્રભુએ ધર્મદેશના આપી તે દેશનાથી ભરતના ઋષભસેન વિગેરે પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓમાં પ્રભુએ ઋષભસેન વિગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓ માં પ્રભુ ઋષભસેન વિગેરે ચોરાશી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થઇ. ભરત રાજા શ્રાવક થયા. સુંદરીને પણ દીક્ષા લેવાની આજ્ઞા આપી, તેથી તે શ્રાવિકા થઇ. વળી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી કચ્છ ને મહાકચ્છ સિવાયના બધા તાપસોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરુદેવાના નિર્વાણથી શોકગ્રસ્ત થયેલા ભરતને ઇન્દ્ર સમજાવી તે શોક નિવારણ કર્યો. પછી ભરત મહારાજ પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ભરત મહારાજા ચક્રરત્ની પૂજા કરી શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. ઘેર આવ્યા બાદ પોતાના સંબંધીઓની સંભાળ કરતાં સુંદરીને કૃશ ****** **** * (227)***** * * **** Page #237 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् અને સૌંદર્યરહિત દેખી અધિકારીઓને કહ્યું કે-“અરે! સુન્દરી આવી કૃશ થઇ ગઇ છે? શું મારા ગયા પછી કોઇ તેની સંભાળ પણ લેતું નથી?’’ અધિકારીઓએ નમન કરી કહ્યું કે- મહારાજ! જ્યારથી આપ દિગ્વિજય કરવાને પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે, અને આપે તેમને દીક્ષા લેતાં અટકાવ્યાં તેથી ભાવદીક્ષિત થઇને રહ્યા છે’’. તે સાંભળી સુંદરીનો દીક્ષા લેવાનો દૃઢ આશય જાણી ભરત મહારાજ બોલ્યા કે-‘‘હું આટલા વખત સુધી તમારા વ્રતમાં વિઘ્ન કરનારો થયો, હે બહેન! તમને શાબાશી છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનારી દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છો છો’’. ઈત્યાદિ સુંદરીની પ્રશંસા કરી દીક્ષા લેવાની અનુમતિ આપી. પછી સુંદરીએ અષ્ટાપદ પર્વત પર જઇ શ્રીૠષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક્ર તો આયુધશાળામાં ન પેસતાં બહાર જ રહ્યું. તેથી ભરત મહારાજાએ પોતાના અટ્ઠાણું ભાઇઓને દૂત દ્વારા કહેવરાવ્યું કે‘મારી આજ્ઞા માનો’, તે વખતે તે બધા એકઠા થઇ ને ‘‘શું અમારે ભરતની આજ્ઞા માનવી, કે તેની સાથે યુદ્ધ કરવું?’' એમ પૂછવા માટે પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલિ ઉપર દૂત મોકલ્યો, પરન્તુ અતુલ બળશાળી બાહુબલિ ભરતની આજ્ઞા ન સ્વીકારતાં લડાઇ કરવાને તૈયાર થયો. દૂતના કથનની બાહુબલિએ પોતાની આજ્ઞા ન સ્વીકારવાનું જાણી ભરતે તેના ઉપર ચડાઇ કરી. ભરત અને બાહુબલિનું ભયંકર યુદ્ધ બાર વરસ સુધી ચાલ્યું, અને બન્નેનાં સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો, પણ તેઓ બન્નેમાં કોઇ ન હાર્યો. આવી રીતે ઘણા મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શકે આવી તેઓને સમજાવ્યા કે-‘સૌજન્યથી સુશોભિત એવા તમે બન્ને ભાઇઓનું યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે, માટે તે બંધ ક૨વું જોઇએ. પણ જો તમે એક-બીજા ઉ૫૨ વિજય મેળવ્યા વગર ન જ અટકવાના હો, તો છેવટે એટલું તો માનો કે, તમો બન્ને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડો, પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ તો બંધ જ કરો’’. આ પ્રમાણે શક્રનું વચન તેઓ બન્નેએ કબૂલ કર્યું. પછી શક્રે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ, એ ચાર યુદ્ધથી પરસ્પર બન્ને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો. આ ચારે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો, અને ભરતની હાર થઇ. ચારે યુદ્ધમાં પોતાની હાર થવાથી ભરત મહારાજાને ઘણો ક્રોધ ચડ્યો, તેથી બાહુબલિનો નાશ કરવા તેના ઉપર ચક્ર છોડયું, પરન્તુ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તેમને તે ચક્ર પણ કાંઇ કરી શકયું નહિ. આ વખતે બાહુબલિએ વિચાર્યું કે“અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે તો પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી, માટે હવે કાંઇ પણ દરકાર કર્યા વગર એક મુષ્ટથી જ એના ચૂરેચૂરા કરી નાખું”. એમ વિચારી ક્રોધથી ધમધમી રહેલા બાહુબલિએ દૂરથી મૂઠી ઉપાડી ભરતને મારવા દોડયા. પરન્તુ સારાસારનો વિચાર કરવામાં વૃહસ્પતિ સમાન એવા તે બાહુબલિ મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડતાં વિચારવા લાગ્યા કે-‘‘અહો! પિતાતુલ્ય આ મોટા ભાઇને મારે હણવા અનુચિત છે, પરન્તુ આ ઉપાડેલી મુષ્ટિ પણ નિષ્ફળ કેમ થાય?’’. એમ વિચારી મહાત્મા બાહુબલિએ મુષ્ટિને પોતાનાજ મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ કર્યો, અને સર્વ સાવદ્ય ત્યજી દઇ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિરથયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ગયા. હવે બાહુબલિ મુનિ વિચારવા લાગ્યા કે-‘‘પૂર્વ દીક્ષિત મારા નાના ભાઇઓ દીક્ષા પર્યાયથી મારા કરતાં મોટા છે, તેથી જો હું હમણાં પ્રભુ પાસે જઇશ તો તે નાના ભાઇઓને પણ વંદન કરવું પડશે. હું મોટો હોવા છતાં નાનાભાઇઓને વંદન કેમ કરું? તેથી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે જ પ્રભુ પાસે જઇશ’’. એમ અહંકાર કરી એક વરસ સુધી કાઉસ્સગ્ગમાં જ ઉભા રહ્યા વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનોએ આવીને “હે ભાઇ! ગજથી ઉતરો’’ એમ કહી બાહુબલિને પ્રતિબોધ પમાડયો. અહંકારરૂપી ગજથી ઉતરેલા મહાત્મા બાહુબલિએ જેવા પગ 228 Page #238 -------------------------------------------------------------------------- ________________ HREEHAHHHHHHHH(श्रीकल्पसूत्रम्-HEIRPERSARIHARANAS ઉપાડ્યા કે તરત જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી પ્રભુ પાસે જઈ ઘણા કાળ સુધી વિચરી તેઓ પ્રભુ સાથે જ મોક્ષે ગયા. મહારાજા ભરત પણ લાંબા વખત સુધી ચક્રવર્તીની લક્ષ્મી ભોગવીને એક દિવસ અરીસાભવનમાં વીંટી વિનાની પોતાની આંગળીને શોભારહિત જોઇ અનિત્યપણાની ભાવના ભાવતા કેવળજ્ઞાન મેળવી દસ હજાર રાજાઓ સાથે દેવતાએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણો કાળ વિચરી મોક્ષે ગયા. ૨૧૨. उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीइ गणा चउरासीइ गणहरा हुत्था ॥७।६५॥ २१३॥ उसभयस्य णं अरहओ कोसलियस्स उसभसेणपामोखाओ चउरासीओ समणसाहस्सीओ, उक्कोसिया समणसंपया हुत्था ॥७।६६।२१४॥ उसभस्स णं अरहओ कोसलियस्स बंभी-सुंदरीपामोक्खाणं अजियाणं तिण्णि सयसाहस्सीओ, उक्कोसिया अज्जियासंपया हुत्था ॥७॥६७।२१५॥ उसभस्स णं अरहओ कोसलियस्स सिख्रसपामोक्खाणं समणोवासगाणं तिण्णि सयसाहस्सीओ पंच सहस्सा, उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥७।६८॥२१६॥ उसभस्स णं अरहओ कोसलियस्स सुभद्दापामोक्खाणं समणोवासियाणं पंच सयसाहस्सीओ चउप्पण्णं च सहस्सा, उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥ ७। ६९।२१७॥ उसभस्स णं अरहओ कोसलियस्स चत्तारि सहस्सा सत्त सया पण्णासा चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं, जाव उक्कोसिया चउद्दसपुव्विसंपया हुत्था ॥ ७। ७०।२१८॥ उसभस्स णं अरहओ कोसलियस्स नव सहस्सा ओहिनाणीणं. उक्कोसिया ओहिनाणिसंपया हुत्था॥ ७॥ ७१॥ २१९॥ उसभस्स णं अरहओ कोसलियस्स वीस सहस्सा के वलनाणीणं, उक्कोसिया केवलनाणिसंपया हुत्था ॥ ७। ७२ । २२०॥ उसभस्स णं अरहओ कोसलियस्स वीस सहस्सा छच्च वेउव्वियाणं, उक्कोसिया वेउव्वियसंपया हुत्था ॥ ७। ७३ । २२१॥ उसभस्स णं अरहओ कोसलियस्स बारस सहस्सा छच्च सया पण्णासा विउलमईणं अड्डाइजेसु दीवेसु दोसु य समुद्देसु सन्नीणं पंचिंदियाणं पञ्जत्तगाणं मणोगए भावे जाणमाणणं उक्कोसिया विउलमइसंपया हुत्था ॥७।७४। २२२॥ उसभस्स णं अरहओ कोसलियस्स बारस सहस्सा छच्च सया पण्णासा वाईणं. उक्कोसिया वाइसंपया हुत्था ॥७।७५। २२३। ___ उसभस्स णं अरहओ कोसलियस्स वीसं अंतेधासिसहस्सा सिद्धा चत्तालीसं अज्जियासाहस्सीओ सिद्धाओ ॥ ७ ॥७५॥२२4॥ उसभस्स णं अरहओ कोसलियस्स बावीस सहस्स नव सया अणुत्तरोववाइयाणं, गइकल्लाणाणं जाव भद्दाणं उक्कोसिया अणुत्तरोववाइसंपया हुत्था ॥७। ७७। २२५॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ સ્ટ થીવટqqણન અઅઅઅઅઅઅ*** उसभस्सणं अरहओकोसलियस्स दुविहा अंतगडभूमी हुत्था।तं जहा-जुगंतगडभूमी य परियायंतगडभूमी य।जाव असंखियाजाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, अंतोमुहुत्तपरियाए अंतमकासी ॥७१७८।२२६॥ (મ7 | RASો વોસનિયર ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વરસી ગUTI ) ચોરાશી ગણ (GSRTHીડ્રગMARI હત્યા)) અને ચોરાસી ગણધરો હતા. ૨૧૩. (સમરસ કરો છોતિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (સમગપામોવાડો) ઋષભસેન વિગેરે (GSR/સીબો સમUTHIAસ્તીનો) ચોરાશી હજાર સાધુઓ હતા, (વોનિયા સમળસંપર્વ હત્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૨૧૪. (સમHMARKબોહોલિવરસ) અહંન્કૌશલિક શ્રી ઋષભદેવને (વંમ-સુંવરીપામોવવાdi MવાT) બ્રાહ્મી સુંદરી વિગેરે સાધ્વીઓ (તિOિU વસાહસીકો) ત્રણ લાખ હતી, (વનવા નિવાસંપવા હત્યા) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૧૫. (સમરૂi બRKકોહોલિવરસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (fમMHપામોવવા) શ્રેયાંસ વિગેરે (સમોવાસા) શ્રાવણો (તિU Hવસાહસીકોપ સહસ્સા) ત્રણ લાખ અને પાંચ હજાર હતા, ( વવોલિવ સમોવાસDITU સંપવા હત્યા) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૧૬. (સમi | RAો નિવસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (સુમાપામોવવા) સુભદ્રા વિગેરે (સમણોવાસવા) શ્રાવિકાઓ (ાંવ વસાહસીકો વડuઇ વ સહસ) પાંચ લાખ અને ચોપન હજાર હતી, (Gelfસવા સમણોવાસવા સંપવા હત્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૧૭. (સમાં ર4ો કોતર) અર્ધનું કૌશલિક શ્રી ઋષભદેવને (વસ્તાર સહસ્સા સT Hવા પUCTIHI વીસપુથ્વીf) ચાર હજાર સાતસો અને પચાસ ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા? (GUTUાં નિતંબ સાઈ) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (નીવ-) યાવતુ-અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા, તથા સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ચાર હજાર સાતસો અને પચાસ ચૌદપૂર્વી હતા, ( વોસિરા: વસ,વિનંપવા હત્યા) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૨ ૧૮. (સમરૂi &ોwોતિયH) અનૂકૌશલિક શ્રી ઋષભદેવને (નવસહસા મોહિનાની) નવ હજાર અવધિજ્ઞાનીઓ હતા, (વોલવી મોહિનાળિHપવા) પ્રભુને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૨ ૧૯. (સમાં રહો રતિવરૂ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વી સહસ્સા વનનાળી) વીશ હજાર કેવળજ્ઞાનીઓ હતા. (વોસિરાવલનાળિસંપવા હત્યા) પ્રભુને કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૦. (સમUT RAો વોનિયસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વીસ હન્નાહવાવેલ્વિવIT) વીસ હજાર અને છ સો વૈક્રિયલબ્ધિવાળામુનિઓ હતા.(વોસિરાવેલ્વિયસંપવા હત્યા) પ્રભુને વૈક્રિયાલબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ. ૨૨૧. (મક્સ | મોણોતિક્સિ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વાRAKHI SHવા પUOTHI) બાર હજાર છસો અને પચાસ (વર્તમ) વિપુલમતિ-મનઃ પર્યવજ્ઞાનીઓ હતા. વિપુલમતિઓ કેવા?(અઢીગ્નેસ વીસ) અઢી દ્વીપ (વો સમુદે) અને બે સમુદ્રને વિષે રહેલા (૫ત્નીનું પવિડિયાં પગર/TVT) ** * ** **** * (230) ** ******** →** Page #240 -------------------------------------------------------------------------- ________________ - અ સ્પ ~~~~~(શીવEqણમ ************ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોનો (મળમારે નામUIICT) મનોગત ભાવોને જાણનાગારા, આવા પ્રકારના બાર હજાર છસો અને પચાસ વિપુલમતિઓ હતા. ( વવોમિયા વિડતમíપવા હત્યા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૨. (સમH or GRો દોતિયH) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવના (વીરH HAI) બાર હજાર () સવા) છ સો (TUOTHI વા) અને પચાસ વાદી મુનિઓ હતા. ( વવોલિયા વાસંપર્વ હત્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૩. (5સમHU MKોવો+નિવસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવના (વીd ગંતેવાસસ#) વીસ હજાર શિષ્યો (સિતા) મુક્તિ પામ્યા, (વત્તાની MિUTRAસ્તીખો સદ્ધિો) અને ચાલીશ હજાર સાધ્વીઓ મુક્તિ પામી.૨૨૪. (સમસ ઇi Rો છોનિક્સ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વાવ સહસા નવ સT અપુરોવવાથi) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીશ હજાર અને નવસો મુનિઓ હતા. તેઓ કેવા?( T rUTUi નાવમાdi) આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણ છે જેઓને એવા, યાવત્-આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં ભદ્ર એટલે કલ્યાણ છે જેમને એવા; આવા પ્રકારના બાવીશ હજાર અને નવસો મુનિઓ હતા. (વડોfસવા મજુત્તરોવવાäપયા હત્યા) પ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૫. (સમક્ષ રોનિવસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુને (કુવિ81 ખંતપISભૂમી હત્યT) બે પ્રકારની અંતકૃભૂમિ થઇ; એટલે શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાળની મર્યાદા બે પ્રકારે થઈ. (તં ઝીં-) તે આ પ્રમાણે-(gyiતાડમની ય) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે પ્રમિત-મર્યાદિત જે મોક્ષમાગીઓનો મોક્ષે જવાનો કાળ તે યુગાંતકદભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભને કેવળજ્ઞ ઉત્પન્ન થયાનો કાળ, તેને આશ્રયીને જે મોક્ષગામીનો મોક્ષે જવાનો કાળ, તે પર્યાયત્તકૃભૂમિ કહેવાય. (નાવ અસંવિઝાઝો પુરનgrણો ગુiતાડભૂમી) શ્રીઋષભદેવ પ્રભુને અસંખ્યાતા પુરુષ યુગ સુધી યુગાન્તકૃભૂમિ થઇ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર અસંખ્યાતા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે(અંતમુહપરિવા, ખંતમbiણી) અંતમુહૂર્ત છે કેવળીપણાનો પર્યાય જેમને એવા શ્રી ઋષભદેવ પ્રભુ થયે છતે કોઇ કોઇ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહુર્તમાં મરુદેવા માતા અંતકૃશ્કેવળીપણું પામી મોક્ષે ગયા, અર્થાત્ શ્રી ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્તમાં મોક્ષમાર્ગ ચાલુ થયો.૨ ૨૬. ते णं कालेणं तेणं समएणं उसभे अरहा कोसलिए वीसं पुव्वसयसहस्साई कुमारवासमझे वसित्ता, तेवढेि पुवसयसहस्साइ रज्जवासमझे वसित्ता, तेसीइं पुव्वसयसहस्साई अगारवासमझे वसित्ता, एगं वाससहस्सं छउमत्थपरियागं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियागं पाउणित्ता, पडिपुण्णं पुव्वसयसहस्सं सामण्णपरियागं पाउणित्ता, चउरासीइं पुबसयसहस्साइं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जा-ऽऽउय-नामगुत्ते, इमीसे ओसप्पिणीए सुसमदुस्समाए समाए बहुविइक्वंताए, तिहिं वासेहिं अद्धनवमेहिं य मासेहिं सेसेहिं, जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे-माहबहुले, तस्स णं माहबहुलस्स (ग्रन्थानं ९००) तेरसीपक्खे णं, उप्पिं अट्ठाक्यसेलसिहरंसि दसहि अणगारसहस्सेहिं सद्धिं चउद्दसमेणं Page #241 -------------------------------------------------------------------------- ________________ અરૂરી અરૂશ્રીeત્ત્વપૂર્ણ અ જરૂર भत्तेणं अपाणएणं, अभीइणा नक्खत्तेणं जोगमुवागएणं, पुव्वण्हकाल-समयंसि संपलियंकनिसण्णे कालगए विइक्कते जाव सव्वदुक्खप्पहीणे ॥७। ७९ । २२७॥ (તેનું તેvi સમer) તે કાળે અને તે સમયે (મે 26 ટોતિU) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ (વીકં પુqસવ83) વીશ લાખ પૂર્વ સુધી (pમારવીમો ) કુમારાવસ્થામાં (સવા) રહીને (તેવડું પુથ્વસવસહભાડું) ત્રેસઠલાખ પૂર્વ સુધી (Mવાસમોવસતા) રાજ્યાવસ્થામાં રહીને, (તસારંપુર્વસવસહસાડું) એકંદર ત્રાસી લાખ પૂર્વ સુધી (MIRવાસમઝો વલસા) ગૃહસ્થાવાસમાં રહીને, (વીસહi) એક હજાર વરસ સુધી ( મત્યપરિયાઈ પત્તા ) છબસ્થ પર્યાય પાળીને, (ાં પુલ્વીસહસ્તં વાસસહસૂM) એક હજાર વરસ ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી (વનિપરિયા પ ત્તા ) કેવળીપર્યાય પાળીને (પડવુ પુથ્વસવસહi) એકંદરે સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી (સામUU|પરિવપUIના) ચારિત્રપયાર્ય પાળીને (વરસીઝુંપુર્વસવસહાડું) સર્વ મળી કુલ ચોરાસી લાખ પૂર્વ સુધી (સલ્વાડવં પાલડ઼તા) પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (વીને વેગMISSીનામ-7) વેદનીય આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયા પછી, (મીસે બોuિofe) આ અવસર્પિણીમાં (સુસવુંસમાણ સમા વહુવિવછતા) સુષમાદષ્યમાં નામનો ત્રીજો આરો ઘણો ખરો ગયા બાદ, ત્રીજો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે- (fafé વાહિં બનવર્કિં ય માäિ સેરેન્કિં) ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (એ હેમંતાઈને તપે માસે) જે આ હેમંત એટલે શીતકાળનો ત્રીજો મહિનો, (પંવને પવવે-માવડુ) પાંચમું પખવાડિયું, એટલે (તH Uાં માઠવહતરૂ) મહા માસના કૃષ્ણ પખવાડિયાની (તેરસીપવરવેT) તેરશના દિવસે (fu કાવયતિહifa) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, (Éિ [JITRAહિં હિં) દસ હજાર સાધુઓ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ (વલ્સમેઘ મત્તે અTIMBUi) નિર્જળ એવા ચતુર્દશ ભક્ત એટલે છ ઉપવાસ વડે યુક્ત (4મી નવવરેvi નોમુવા IUCT) અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, (પુqહ@ાનસમવંતિ) પૂર્વાહ્ન કાળસમયે, (સંપતિવંછનિસUU) સમ્યપ્રકારે પલ્યકાસને બેઠા થકા (ઝાલા) કાળધર્મ પામ્યા, (વિશ્વવંતે) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (વાવ સ_કુવquહીને) સર્વ દુઃખથી મુક્ત થયા. પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું તે સમયે શક્રનું સિંહાસન કંપ્યું. તેથી તે અવધિજ્ઞાનથી પ્રભનું નિર્વાણ જાણી પોતાની અઝમહિષીઓ લોકપાળો વિગેરે સર્વ પરિવારથી પરિવરી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવ્યો, અને પ્રભુનું નિર્વાણ થવાથી આનંદરહિત અને અશ્રુપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર ત્રણ પ્રદક્ષિણા દઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ, એવી રીતે ઉભો રહ્યો હતો અને હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યો. એવી રીતે ઇશાનેન્દ્ર વિગેરે સર્વે ઇન્દ્ર સિંહાસન કંપિત થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનું નિર્વાણ જાણી પરિવાર સહિત જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવીને વિધિપૂર્વક પર્યુપાસના કરતા ઉભા રહ્યા. પછી શકે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનમાંથી ગોશીષચંદનના કાષ્ઠ મંગાવીને, એક તીર્થંકરના શરીર માટે, એક ગણધરોના શરીરો માટે અને એક બાકીના મુનિઓના શરીર માટે એમ ત્રણ ચિતા કરાવી. ત્યાર પછી શકે આભિયોગિક દેવો પાસે ક્ષીર સમુદ્રનું જળ મંગાવી, તીર્થંકરના શરીરને સ્નાન કરાવ્યું, તાજા ગોશીષચંદન વડે વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું, અને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યું. એવી રીતે બીજા દેવોએ ગણધરોનાં તથા બાકીના મુનિઓના શરીરને સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા. ત્યાર પછી ૧. ગુજરાતી પોષ વદ ૧૩. પદ્ધ અ 235) 8 8 8 8 8 8 Page #242 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ॥ શક્રે વિચિત્ર ચિત્રો વડે શોભતી એવી ત્રણ પાલખી કરાવી. પછી આનંદરહિત દીનમનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા ઇન્દ્ર પ્રભુના શરીરને એક પાલખીમાં પધરાવ્યું, તથા બીજા દેવોએ ગણધરોનાં શરીરોને બીજી પાલખીમાં અને બાકીના મુનિઓનાં શરીરોને ત્રીજી પાલખીમાં પધરાવ્યાં. પછી પ્રભુનાં શરીરવાળી પાલખીને ઇન્દ્રે, અને ગણધરો તથા મુનિઓનાં શરી૨વાળી પાલખીને દેવોએ ઉપાડી ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્રે પ્રભુના શરીરને પાલખીમાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું, તથા બીજા દેવોએ ગણધરો અને મુનિઓનાં શરીરને પાલખીમાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યાં. ત્યાર પછી આનંદ અને ઉત્સાહરહિત એવા અગ્નિકુમાર દેવોએ શક્રના હુકમથી તે ચિતાઓમાં અગ્નિ પ્રદીપ્ત કર્યો, વાયુ કુમાર દેવોએ વાયુ વિકુર્યો, અને બાકીના દેવોએ તે ચિતાઓમાં કાળગુરુ ચંદન વિગેરે ઉત્તમ કાષ્ઠો નાખ્યાં,તથા મધ અને ઘીના ઘડાઓથી તે ચિતાઓને સિંચન કરી. જ્યારે તે શરીરોમાંથી અસ્થિ (હાડકાં) સિવાય બાકીની બધી ધાતુઓ દગ્ધ થઇ ગઇ, ત્યારે ઇન્દ્રના હુકમથી મેઘકુમાર દેવોએ તે ત્રણે ચિતાઓને જળ વડે ઠારી. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી, ઈશાનેન્દ્ર ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરી, બલીન્દ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી, અને બાકીના દેવોએ કેટલાકે જિનભક્તિથી, કેટલાકે પોતાનો આચાર જાણીને અને કેટલાકે ધર્મ સમજીને પ્રભુના શરીરમાંથી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યાં. પછી ઇન્દ્રે તે ચિતાઓને સ્થાને એક જિનેશ્વર ભગવંતનો, એક ગણધરોનો, અને એક બાકીના મુનિઓનોનો, એમ ત્રણ રત્નમય સ્તૂપ કરાવ્યા. ત્યાર પછી શક્રાદિ દેવો નંદીશ્વર દ્વીપે જઇ અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના વિમાનમાં ગયા. ત્યાં પોતપોતાની સભામાં વજ્રમય દાવડાઓમાં જિનદાઢાઓ મૂકી સુગંધી, પદાર્થો, માળા વિગેરે વડે તેઓની પૂજા કરવા લાગ્યા.૨૨૭. उसभस्स णं अरहओ कोसलियस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि वासा अधनवमा य मासा विक्कता । तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्कंता, एयम्मि समए भगवं महावीरे परिणिव्वुए तओ वि परं नव वाससया विइक्कंता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ।। ७ । ८० । २२८॥ (સમ નું બહો ોમલિયમ્સ નાવ સવ્વયુવાવ—હીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુના નિર્વાણકાળથી (તિ‚િ વાસા પ્રદ્ઘનવમા ય મામા વિતા) ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા. ( તો વિ પž) ત્યાર પછી પણ (ET Hોવમોડાોડી તિવાસઞઘનવમમાસાહ્યિ વાયાનીસવાસસહસ્મેËિ બિદ્યા વિતા) બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા, (દ્યમ્મિ સમ ) એ સમયે (સમળે મળવું મહાવીરે પરિખિલ્લુ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તેઓ વિ પરં) ત્યાર પછી પણ ( નવ વાસના વિવતા) નવસો વરસ વ્યતીત થયાં, ( ટસનસ્ટ્સ વ વાસHવH) અને દસમા સૈકાનો ( અહં અન્નીને સંવરે ગતે ગŌફ) આ એંશીમો સંવત્સરકાળ જાય છે, એટલે તે સમયે પુસ્તકવાચનાદિ થયું. ૨૨૮. ॥ इति श्री ऋषभदेवचरित्रम् ॥ ॥ इति महोपाध्याय श्री शान्तिविजयगणिशिष्य - पण्डित - श्रीखीमविजयगणिविरचितकल्पबालावबोधे सप्तम व्याख्यानम् ॥ श्री कल्पसूत्रे सप्तमं व्याख्यानं समाप्तम् ॥ 233 Page #243 -------------------------------------------------------------------------- ________________ 284 - %ES-34 श्रीकल्प सूत्रम् -45-8583-83%89%85-%ER-HE ॥अथ अष्टमं व्याख्यानम्॥ હવે ગણધરાદિની સ્થવિરાવલીરૂપ બીજી વાચના કહે છેतेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स नव गणा इक्कारस गणहरा हुत्था ॥८।१।२२९॥ (तेणं कालेणं तेणं समएणं) ते आणे अनेते समये (समणस्स भगवओमहावीरस्स) श्रममावान महावीर प्रभुने (नवगणा इक्कारस गणहरा हुत्था) न । सने मजिया२ २१॥५२ थय।.२२८. से केण?णं भंते! एवं कुच्चइ समणस्स भगवओ महावीरस्स नव गणा इक्कारस गणहरा हुत्था? ॥८।२।२३०॥ शिष्य पूछे छे :-(से केणटेणं भंते! एवं वुच्चइ) हे भगवान! आप मेवी रीते ॥ ॥२५॥थी डो छो (समणस्स भगवओ महावीरस्स) श्रम भगवान महावीर प्रभुने (नव गणा इक्कारस गणहरा हुत्था) नवगए। અને અગિયાર ગણધર થયા? કેમકે બીજા તીર્થકરોને તો ગણો અને ગણધરોની સંખ્યા સરખી છે.૨૩૦ समणस्स भगवओ महावीरस्स जिढे इंदभूई अणगारे गोयमसगुत्ते णं पंच समणसयाई वाएइ ।मज्झिमए अग्गिभूई अणगारे गोयमसगुत्ते णं पंच समणसयाइं वाएइ।कणीयसे अणगारे वाउभूई गोयमसगुत्ते णं पंच समणसयाइं वाएइ।थेरे अनवियत्ते भारद्दायगुत्तेणं पंच समणसयाइंवाएइ।थेरे अजसुहम्मे अग्गिवसायणगुत्ते णं पंच समणसयाई वाएइ। थेरे मंडियपुत्ते वासिट्ठगुत्ते णं अद्भुट्ठाई समणसयाई वाएइ। थेरे मोरियपुत्ते कासवगुत्ते णं अद्भुट्ठाई समणसयाई वाएइ। थेरे अकंपिए गोयमसगुत्ते णं, थेरे अयलभाया हारियायणगुत्ते णं, ते दुण्णि वि थेरा तिण्णि तिण्णि समणसयाइं वाएन्ति । थेरे मेयने, थेरे पभासे, ए ए दुण्णि वि थेरा कोडिना गुत्तेणं तिण्णि तिण्णि समणसयाई वाएन्ति। ते तेमटेण अजो! एवं वुच्चइ-समणस्स भगवओ महावीरस्स नव गणा इक्कारस गणहरा हुत्था ॥ ८।३ । २३१। गुरु महा२।४ उत्तर मापे छ :- (समणस्स भगवओ महावीरस्स) श्रम भगवान महावीर प्रभुना (जिट्टे इंइभूई अणगारे गोयमसगुत्ते णं) गौतमगोत्रवाणा मोटा छन्द्रभूति नामे भएपगार (पंच समणसटाइंवाएइ) पांयसो साघुमाने वायनामापता. (मज्झिमए अग्गिभूई अणगारे गोटामसगुत्ते णं) गौतमगोत्रना क्यानभूति नामे भए॥२ (पंच समणसटाई वाएइ) पांयसो साधुसोने वायनामापता. (कणीयसे अणगारे वाउभूई गोयमसगुत्ते णं) गौतमगोत्रना नाना वायुभूति नामे भए॥२ (पंच समणसद्याइं वाएइ) पांयसो साधुओने वायनामापता. (थेरे अज्जविद्यत्ते भारद्दायगुत्ते णं) मा२४ गोत्रना आर्य व्यत नामे स्थविर (पंच समणसयाई वाएइ) पांयसो साधुमोने वायनामापता. (थेरे अज्जसुहम्मे अग्गिवेसायणगुत्तेणं) मनिवैश्यायन गोत्रनामार्य सुधा नामे स्थविर (पंच समणसद्याइं वाएइ) पांयसो साघुमीने वायना पता. (धेरे मंडियपुत्ते वासिट्ठसगुत्ते णं) वासिष्ठगोत्रनमंडितपुत्र नामे स्थविर (अधुट्ठाइंसमणसटाइंवाएइ) स सोसाधुने वायनामापता. (थेरेमोरियपुत्ते कासवगुत्ते णं) श्यपगोत्रन भौर्यपुत्र नामे स्थविर (अधुट्ठाई समणसयाइं वाएइं) स असो साधुमोने वायनामापता. (धेरे अकंपिए गोयमसगुत्ते णं) गौतम गोत्रन। पित नामे स्थविर (थेरे अटलभाया हारियायणगुत्ते णं) सने हरितनायन गोत्राना अयतमाता नामे स्थविर (ते दुण्णि वि थेरा तिण्णि तिण्णि समणसटाई वाएन्ति) ते भन्ने स्थविरोसो नसो साधुभोने वायनामापता. (थेरे मेटज्जे येरे पभासे) स्थविर Page #244 -------------------------------------------------------------------------- ________________ ***ક્રસ્ટઅ*(શીવEqખૂણમ કwwઅસ્ક* મેતાર્ય અને સ્થવિર પ્રભાસ, (vcfUવિવેરા હોડિત્નાગુત્તેvi) કૌડિન્યગોત્રના એ બન્ને સ્થવિરો (તિforતિOિUT સમMવાડું વાર્તા) ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા. અહીં આઠમા અકંપિત અને નવમા અચલ ભ્રાતાની એકજ વાચના હતી, તેથી તે બે ગણધરોનો એક ગણ થયો, કેમકે એક વાચનાવાળો સાધુઓનો સમુદાય ગણ કહેવાય, તેથી મહાવીર સ્વામીને નવ ગણ અને અગિયાર ગણધર કહ્યા છે. ગુરુ મહારાજ શિષ્યને સંબોધી કહે છે કે- ( તેના અજ્ઞો વં વMS) હે આર્ય! તે કારણથી એવી રીતે કહીએ છીએ કે (સમળ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવIT$વવEIR DIUMARI હત્યા) નવ ગણ અને અગિયાર ગણધર થયા. મંડિત અને મૌર્યપુત્રની માતા એક હોવાથી તેઓ બન્ને ભાઇ હતા, પણ તેઓના ભિન્ન ભિન્ન પિતાની અપેક્ષાએ જુદાં જુદાં ગોત્ર કહેલાં છે. મંડિતનો પિતા ધનદેવ અને મૌર્યપુત્રનો પિતા મૌર્ય હતો. તે દેશમાં એક પતિ મરી ગયા પછી બીજો પતિ કરવાનો નિષેધ નહોતો, એમ વૃદ્ધ આચાર્યોનો મત છે. ૨૩૧. ___ सव्वे एए समणस्स भगवओ महावीरस्स इक्कारस गणहरा दुवालसंगिणो चउद्दसपुग्विणो समत्तगणिपिडगधारगा रायगिहे नगरे मासिएणं भत्तेणं अपाणएणं कालगया, जाव सव्वदुक्खप्पहीणा। थेरे इंदभूई थेरे अजसुहम्मे य सिद्धिं गए महावीरे पच्छा दुण्णि वि थेरा परिणिब्बुया। जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, एए णं सब्बे अजसुहम्मस्स अणगारस्स आवचिन्ना, अवसेसा गणहरा निरवच्चा वुच्छिन्ना॥८।४।२३२। (બ્લેસમUIRY માવો મહાવીરસવવારHTMARI) શ્રમણ ભગવાન મહાવીરના આ સર્વ-અગિયારે ગણધરો (તુવાતiાનો વસપુલ્લિો ) દ્વાદશાંગી અને ચૌદપૂર્વી હતા. એટલે આચરાંગથી માંડી દૃષ્ટિવાદ પર્યત બાર અંગને તથા ચૌદપૂર્વને ધારણ કરનારા હતા. જો કે બાર અંગને ધારણ કરનાર કહેવાથી જ તેની અંતર્ગત ચૌદપૂર્વીપણું આવી જાય છે, પણ તે અંગોમાં ચૌદ પૂર્વનું પ્રધાનપણું જણાવવા માટે અળગ કહેલ છે, કેમકે ચૌદપૂર્વ પહેલાં રચ્યા છે, અનેક વિદ્યા મંત્રાદિના અર્થમય છે, અને મોટા પ્રમાણવાળા છે તેથી અંગોમાં ચૌદપૂર્વ પ્રધાન છે. વળી તે અગિયાર ગણધરો કેવા હતા? (સમાપિડાઘRTI) સમસ્ત ગણિપિટકને ધારણ કરનારા ગણ જેને હોય તે ગણી એટલે ભાવાચાર્ય, તેની પેટી સમાન તે ગણીપિટક-દ્વાદશાંગી, તે સમસ્ત દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. આવા વિશેષણોથી વિભૂષિત તે અગિયાર ગણધરો (રવિધેિનB) રાજગૃહ નગરમાં (માસિUાં મત્તે i કપાપIPU) નિર્જળ એવા માસિક ભક્ત એટલે એક મહિનાના ઉપવાસ વડે યુક્ત પાદપોષગમન અનશન કરી (DISTયા) કાળધર્મ પામ્યા, (નીવસે_હુવquહી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા-મોક્ષે ગયા. (રેjમૂડું રે મનસુહમે ) તેઓમાં સ્થવિર ઇન્દ્રભૂતિ, સ્થવિર આર્યસુધર્મા, (fસદ્દિગો મહાવર) શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા. (UST GST વિ | gfહુવા) પછી તે બન્ને સ્થવિરો નિર્વાણ પામ્યા, અને બાકીના નવ ગણધરો શ્રી મહાવીર પ્રભુની હયાતિમાં નિર્વાણ પામ્યા. (નેમે ITIUસમાનિujયાવિહન્તિ) જે આ શ્રમણ નિર્ગુન્હો સાંપ્રતકાળમાં વિચરે છે. (iHલ્વે) તેઓ સર્વે ( મુહમ્મH IIIRH) અણગાર આર્યસુધર્મા સ્વામીના (બાવવબા) અપત્યો એટલે શિષ્યસંતાન જાણવા, (વસેHI TUKા નિરવMા વિડજા) કેમકે બાકીના ગણધરો શિષ્ય સંતાનરહિત નિર્વાણ પામ્યા છે, કારણ કે તેઓ પોતાના નિર્વાણકાળે પોતપોતાના ગણ સુધર્માસ્વામીને સોંપીને મોક્ષે ગયા છે.૨૩૨. ૧. દ્વાદશાંગી ધારણ કરનારા અને ચૌદપૂર્વી તો ફક્ત સૂત્રને ધારણ કરનારા પણ કહેવાય, ગણધરો ફકત સૂત્રને જ જાણનાર નહોતા, પણ તેઓ તો સૂત્રથી અને અર્થથી સંપૂર્ણ રીતે દ્વાદશાંગીને ધારણ કરનાર હતા, એમ જણાવવા માટે આ વિશેષણ લખ્યું છે. ******* ** ** *(235) *** * **** Page #245 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीकल्पसूत्रम् 1 समणे भगवं महावीरे कासवगुत्ते णं । समणस्स भगवओ महावीरस्स कासवगुत्तस्स अहम्मे थेरे अंतेवासी अग्गिवेसायणगुत्ते णं । थेरस्स णं अजसुहम्मस अग्गिवेसायणगुत्तस्स अजंबूनामे थेरे अंतेवासी कासवगत्ते । थेरस्स णं अज्जजंबूणामस्स कासवगुत्तस्स अज्जप्पभवे थेरे अंतेवासी कच्चायणसगुत्ते। रस्स अज्रप्पभवस्स कच्चायणसगुत्तस्स अज्जसिजंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगुत्ते । थेरस्स णं अज्जसिज्जं भवस्स मणगपिउणो वच्छसगुत्तस्स अजसभ थेरे अंतेवासी तुंगियायणसगुत्ते ॥ ८ । ५ । २३३ ॥ (સમળે મળવું મહાવીર વગતવગુપ્તે નં ) શ્રમણ ભગવાન્ મહાવી૨ કાશ્યપ ગોત્રના હતા. (સમગમ મળવો મહાવીરH ગસવગુત્તĂ) કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરને (અન્નમુહમ્નેટેરેઅંતેવાસી વેસાવળમુત્તે i) અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા. તે પાંચમા ગણધર સુધર્માસ્વામી શ્રીવીરપ્રભુના પટ્ટધર થયા. તેઓ કુલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ્લ નામે બ્રાહ્મણની ભદિલા નામની ભાર્યાની કૂખે જન્મ્યા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. તેમણે પચાસ વરસની ઉંમરે શ્રીવીર પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્રીશ વરસ સુધી પ્રભુની સેવા કરી, અને તેમને વીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે એટલે જન્મથી બાણું વરસની ઉંમરે કેવળજ્ઞાન થયું હતું. ત્યાર પછી તેઓ આઠ વરસ સુધી કેવળીપણું પાળી, સર્વ મળી સો વરસનું આયુષ્ય ભોગવી, પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપી મોક્ષે ગયા. (ટેક્સ નું અન્નમુહમ્મÆ અગ્નિવેસાયળનુત્તÆ) અગ્નિવૈશ્યાસન ગોત્રના સ્થવિર આર્ય સુધર્માસ્વામીને (અન્ગ નંબૂનામે રે અંતેવાસી વાસવમુત્તે) કાશ્યપ ગોત્રના સ્થવિર આર્યજંબૂ નામે શિષ્ય હતા.શ્રીજંબુસ્વામીનું સ્વરૂપ આ પ્રમાણે રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્રીની કખે પાંચમા દેવલોકથી ચ્યવી જંબૂ કુમારનો જન્મ થયો. એક વખતે શ્રીસુધર્માસ્વામી વિચરતા તે નગરમાં પધાર્યા, તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂ કુમારે શીલવ્રત અને સમકિત સ્વીકાર્યું. જંબૂ કુમારે તે હકીકત માતા-પિતાને જણાવી, છતાં તેમણે દૃઢ આગ્રહ કરી જંબૂકુમારને એકી સાથે આઠ કન્યાઓ પરણાવી. રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહવિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણા પ્રયત્ન કર્યા, છતાં વૈરાગ્યમગ્ન જંબૂકુમાર મોહિત ન થયા. કેમ કે“સખ્યત્ત્વ-શીલતુવામ્યાં, માવધિસ્તીત મુલમા તે વધાનો મુનિર્નમ્ન, સ્ત્રીનીપુ યં ધ્રુતા?” ॥ ર્ ॥ ‘‘સમ્યક્ત્વ અને શીલરૂપી બે તૂંબડા વડે ભવરૂપી સમુદ્ર પણ સહેલાઇથી તરી જવાય છે, તે બે તૂંબડાને ધારણ કરતાં જંબૂમુનિ સ્ત્રીઓ રૂપી નદીઓમાં કેમ બૂડે ? .૧.’’ જંબૂ કુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. રાત્રિમાં જ્યારે જંબૂ કુમાર પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ આપતા હતા, તે રાત્રિએ ત્યાં ચારસો નવાણું ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો હતો, તે પણ જંબૂ કુમારની વૈરાગ્યમય વાણી સાંભળી પ્રતિબોધ પામ્યો, તથા બીજા પણ ચોરો પ્રતિબોધ પામ્યા. સવારમાં પાંચસો ચોર, પોતાની આઠ સ્ત્રીઓ, આઠ સ્ત્રીઓના માતા-પિતા, અને પોતાના માતા-પિતા સાથે પોતે પાંચસો સત્યાવીશમા એવા જંબૂ કુમારે નવાણું કરોડ સોનૈયા ત્યજી દઇને શ્રીસુધર્માસ્વામી પાસે જઇ દીક્ષા સ્વીકારી. પછી અનુક્રમે શ્રીજંબુસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી જંબૂસ્વામી સોળ વરસ ગૃહસ્થપણામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં, અને ચુમ્માલીશ વરસ કેવલિપણામાં રહ્યા, એવી રીતે કુળ એંશી વરસનું આયુષ્ય ભોગવી, શ્રીપ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ ઘટના કરે છે કે “जम्बूसमस्तलारक्षो, न भूतो न भविष्यति । शिवाऽध्ववाहकान् साधून्, चौरानपि चकार यः ॥ १ ॥ प्रभवोऽपि प्रभुर्जीयाहि चौर्येण हरता धनम् । लेभे ऽनर्ध्या - ऽचौर्यहरं, रत्नत्रितयमद्भृतम् ॥२॥” ‘‘શ્રી જંબૂસ્વામી સમાન કોઇ કોટવાલ થયો નથી તેમ થશે પણ નહિ કે જેમણે ચોરોને પણ મોક્ષમાર્ગના વાહક એવા સાધુઓ બનાવ્યા. ૧. પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તો, કે જેમણે ચોરીથી ધનને હરતાં અમૂલ્ય અને ચોરીથી $$$$$$236 Page #246 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅઅઅમ(શ્રીવલ્પમ અઅઅઅઅઅઅઅઅઅ; પણ હરાય નહિ એવાં અદ્ભુત જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ પણ રત્નો મેળવ્યા.” ૨. શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીશ વરસે સુધર્માસ્વામી અને ચોસઠ વરસે જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દસ વસ્તુઓ વિચ્છેદ પામી-મન:પર્યવજ્ઞાન ૧, જેની ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે તે પરમાવધિ ૨, જે લબ્ધિના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી નાખવા સમર્થ થવાય તે પુલાકલબ્ધિ ૩, આહારકશરીરલબ્ધિ૪, ક્ષપકશ્રેણિ ૫, ઉપશમશ્રેણિ ૬, જિનકલ્પ ૭, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને યથાખ્યાત્ ચારિત્ર, એ ત્રણ ચારિત્ર ૮, કેવળજ્ઞાન ૯, અને મોક્ષમાર્ગ ૧૦, અહીં કવિ ઉભેક્ષા કરે છે लोकोत्तरं हि सौभाग्यं पम्बूस्वामिमहामुनेः । अद्यापि यं पतिं प्राप्य, शिवश्री ऽन्यमिच्छति ॥१॥ “મહામુનિ શ્રીજંબૂસ્વામીનું અલૌકિક સૌભાગ્ય છે, કે જે પતિને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષ્મીરૂપી સ્ત્રી હજુ સુધી પણ બીજા પતિને ઇચ્છતી નથી” ૧ (રૂi MખંડૂUIમ વરસવગુત્તH) કાશ્યપ ગોત્રવાળા આર્યજંબૂ નામના સ્થવિરને (MUમવે કેરે અંતેવાસી વMવગુત્ત) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યપ્રભવ નામે શિષ્ય થયા. (વેરH | MUવસ છqવUTHપુસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવસ્વામીને (મMસિMવે મેરે બંતેવાસી મMIfપવા વDHy) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્યશäભવ નામે શિષ્ય થયા.તે આ પ્રમાણે એક વખતે પ્રભવસ્વામીએ પોતાની પાટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના ગુચ્છમાં તથા સંઘમાં ઉપયોગ દીધો, પરંતુ તેવો કોઈ યોગ્ય પુરુષ ન જણાયાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો. ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવના નામના ભટ્ટને પોતાનો પટ્ટધર થવાને યોગ્ય જાણ્યો. ત્યાર પછી પ્રભવસ્વામી રાજગૃહમાં આવ્યા, અને બે મુનિઓને શીખવાડી યજ્ઞશાળામાં મોકલ્યા. તે બે મુનિઓ યજ્ઞશાળામાં જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે-“અહો વM{? પહો ખું, તેવં ન જ્ઞાવતે પરમ- એટલે અહો! ખેદની વાત છે કે આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઇ જણાતું નથી”. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શયંભવ ભટ્ટે પોતાના ઉપાધ્યાય-ગુરુને પૂછ્યું કે- ‘તત્ત્વ શું છે!, ઉપાધ્યાય બોલ્યો કે-“વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે” શäભવ ભટ્ટ બોલ્યા કે- “રાગ-દ્વેષરહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદી અસત્ય બોલે નહિ. માટે યથાસ્થિત તત્ત્વ કહો, નહિતર આ તરવારથી તમારું મસ્તક છેદી નાખીશ” એમ કહી મ્યાનમાંથી તરવાર ખેંચી. આ પ્રમાણે તરવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે-“આ યજ્ઞસ્તંભ નીચે શ્રીશાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિને પાર પડે છે''. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી. ઉપાધ્યાય બોલ્યો કે-જે પરમાત્માની આ પ્રતિમા છે તેમણે કહળ ધર્મ એ જ સાચું તત્ત્વ છે.' શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનું દર્શન થતાં શäભવ ભટ્ટ પ્રતિબોધ પામ્યા, અને તુરત તેમણે પ્રભવસ્વામી પાસે જઈ ધર્મોપદેશ સાંભળી દીક્ષા સ્વીકારી. ત્યાર પછી પ્રભવસ્વામી શ્રીશપ્યભવને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. જ્યારે શયંભવ સ્વામીએ દીક્ષા લીધી હતી. ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. તેણીને મનક નામે પુત્ર થયો, તે મનક પુત્રે શય્યભવ સૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયેલા મનકનું આયુષ્ય છ મહિના જ અવશેષ હોવાથી તેને થોડા વખતમાં શ્રુતના સારનો બોધ પમાડવા માટે શયંભૂવસૂરિએ સિદ્ધાંતમાંથી સાર ઉદ્ધરી દશવૈકાળિક સૂત્ર રચ્યું, અને અનુક્રમે શ્રીયશોભદ્રને પોતાની પાટે સ્થાપી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી અટ્ટાણુમે વરસે સ્વર્ગે ગયા. (યેર જ્ઞાસMમવરસ મળfપડળો વસતY) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા ************* (237) * ********** Page #247 -------------------------------------------------------------------------- ________________ **- ************* श्रीकल्प सूत्रम् ************* स्थविर आर्य शय्यमवने (अज्जपसभद्दे थेरे अंतेवासी तुंगियाराणसगुत्ते) तुंगियन गोत्रवाणा स्थविर मार्य યશોભદ્ર નામે શિષ્ય થાય ૨૩૩. હવે આર્ય યશોભદ્રથી આરંભી પહેલા સંક્ષિપ્ત વાચના વડે વિરાવળી કહે છે संखित्तवायणाए अनजसभद्दाओ अग्गओ एवं थेरावली भणिया, तं जहा-थेरस्स णं अजजसभद्दस्स तुंगियायणसगुत्तस्स अंतेवासी दुवे थेरा; थेरे अजसंभूइविजए माढरसगुत्ते, थेरे अजभद्दबाहु पाईणसगुत्ते। थेरस्स णं अजसंभूइविजयस्स माढरसगुत्तस्स अंतेवासी थेरे अन्नथूलभद्दे गोयमसगुत्ते। थेरस्स णं अजथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी दुवे थेरा थेरे अजमहागिरी एलावच्चसगुत्ते, थेरे अजसुहत्थी वासिद्धसगुत्ते। थेरस्स णं अनसुहत्थिस्स वासिट्ठसगुत्तस्स अंतेवासी दुवे थेरा; सुट्ठिय-सुप्पडिबुद्धा कोडियकाकंगदा वग्घाऽवच्चसगुत्ता। थेराणं सुट्ठिय-सुप्पडिबुद्धाणं कोडिय-काकंदगाणं वग्घाऽवच्चसंगुत्ताणं अंतेवासी थेरे अजइंददिने कोसियगुत्ते। थेरस्स णं अञ्जदिन्नस्स गोयमसगुत्तस्स अंतेवासी थेरे अजसीहगिरी जाइस्सरे कोसियगुत्ते। थेरस्स णं अजसीहगिरिस्स जाइस्सरस्स कोसियगुत्तस्स अंतेवासी थेरे अजवइरे गोयमसगुत्ते। थेरस्स णं अजवइरस्स गोयमसगुत्तस्स अंतेवासी थेरे अज्जवइरसेणे उक्कोसियगुत्ते। थेरस्स णं अजवइरसेणस्स उक्कोसियगुत्तस्स अंतेवासी चत्तारि थेरा-थेरे अजनाइले, थेरे अज्जपोमिले, थेरे अजजयंते, थेरे अञ्जतावसे। थेराओ अजनाइलाओ अजनाइला साहा निग्गया, थेराओ अज्जपोमिलाओ अञपोमिला साहा निग्गया, थेराओ अजजयंताओ अजजयंती साहा निग्गया. थेराओ अज्जतावसीओ अञ्जतावसी साहा निग्गया ॥८।६।२३४॥ (संरिवद्यावाटणाए अज्जपसभद्दाओ अग्गओ) मार्य यशोभद्रथी २२॥ संक्षिसपायन। 43 (एवं वेरावला भणिया) भावी शते स्थविरावणी 51छ, (तंजहा-)तेमाप्रमाणे (थेरस्सणं अज्जपसभद्दस्सतुंगियाटणसगुत्तस्स) तुंगियायन गोत्रवाणास्थविर आर्य यशोभद्रने (अंतेवासी दुवे थेरा) से स्थविर शिष्यो थया, (थेरे अज्जसंभूइविपाए माढरसगुत्ते) मे भागोत्रणामार्य संभूतिवि४य स्थविर, (धेरे अज्जभद्दबाहू पाईणसगुत्ते) भनेकी प्रायीन ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ સ્થવિર. આ પ્રમાણે શ્રીયશોભદ્રની પાટે શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુ નામના બે પટ્ટધર થયા. તેઓમાં શ્રીભદ્રબાહુનો સંબંધ આ પ્રમાણે પ્રતિષ્ઠાનપુર નગરમાં બ્રાહ્મણ જાતિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે ભાઇઓએ દીક્ષા લીધી. ગુરુ મહારાજે ભદ્રબાહુને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. તેથી વરાહમિહિરને ઈર્ષ્યા આવી. અને તે રુષ્ટ થઈ દીક્ષા છોડી પાછો બ્રાહ્મણ વેશ સ્વીકારી વારાહીસંહિતા નામે ગ્રન્થ બનાવી લોકોનાં નિમિત્ત જોવા વડે આજીવિકા ચલાવવા લાગ્યો. વળી લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા કહેવા લાગ્યો કે-“મેં એક વખતે જંગલમાં પત્થર ઉપર સિંહલગ્ન આલેખ્યું હતું, અને ભૂલથી તે લગ્નને ભૂસ્યા વગર ઘેર ચાલ્યો આવ્યો.રાત્રે સૂતી વખતે તે યાદ આવવાથી લગ્નની ભક્તિથી તુરત જ્યારે ત્યાં ગયો ત્યારે તે લગ્ન ઉપર ઉભેલો એક સિંહ જોયો.છતાં મેં હિમ્મત ધરી તે સિંહની નીચે હાથ નાખી લગ્નને ભૂસાડી નાખ્યું. મારી ભક્તિ જોઈને સિંહ લગ્નનો સ્વામી સૂર્ય સંતુષ્ટ થયો, અને પ્રત્યક્ષ થઇ મને પોતાના મંડળમાં તેડી ગયો. ત્યાં સૂર્ય મને ગ્રહોનો સર્વ ચાર (ચાલ) દેખાડયો, તે જ્યોતિષના બળથી હું ત્રણે કાળની વાત જાણું છું.” આવી રીતે વરાહમિહિર કલ્પિત વાતો કહીને લોકોમાં પૂજાવા લાગ્યો. એક વખતે 84-85-%ERESERHIRE-REARRRRH238-HEREFEREFRESEARSHSH--65-65 Page #248 -------------------------------------------------------------------------- ________________ ***** *****(શીવપણ *** **** વરાહમિહિરે રાજા આગળ કૂંડાળું આલેખી હ્યું કે “આકાશમાંથી આ કૂંડાળાની વચમાં બાવન પળ પ્રમાણવાળો મત્સ્ય પડશે”. આ વખતે તે નગરમાં વિરાજતા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે-“આકાશથી પડતાં માર્ગમાં અર્ધપળ શોષાઈ જશે તેથી તે મત્સ્ય સાડી એકાવન પળ પ્રમાણે પડશે, વળી તે કૂંડાળાની વચમાં ન પડતાં કાંઠે પડશે'. શ્રી ભદ્રબાહુ સ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડયો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઇ. વળી એક દિવસ રાજાને ઘેર પુત્રનો જન્મ થયો, વરાહમિહિરે જન્મપત્રિકા કરી તેનું સો વરસનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાળીમાં નગરના લોકો ભટણાં ધરવા આવ્યા, તથા અન્ય દર્શની, બ્રાહ્મણો, સંન્યાસીઓ વિગેરે આશીર્વાદ આપવા આવ્યા. જૈન ઉપર ઈર્ષ્યા કરતાં વરાહમિહિરે આ વખતે લાગ જોઈ કહ્યું કે-“રાજેન્દ્ર! આપને ઘેર પુત્રનો જન્મ થયો, છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા!” આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેવરાવ્યું કે-“એ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે'. આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી સમગ્ર બિલાડીઓને કાઢી મૂકાવી, તો પણ સાતમે દિવસે ધાવતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારના મુખવાળો આગળીઓ પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે શ્રીભદ્રસ્વામીનું કહેલું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેમની પ્રશંસા થઇ, અને વરાહમિહિરની નિંદા ફેલાણી. ત્યાર પછી વરાહમિહિર ક્રોધથી મરીને વ્યંતર થયો, અને મરકી વિગેરેથી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રીભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે વ્યંતરને દૂર કર્યો. | (વેર ઇi Mઝમૂપિયર માનસપુરસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને (અંતેવાસી મેરે મMયૂનમદેવમન97) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થૂલભદ્ર નામે શિષ્ય થતા. તેમનો સંબંધ આ પ્રમાણે પાટલીપુત્રનગરમાં નંદરાજાને શકટાલ નામે મંત્રી હતો, તેને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો હતા. તે નગરમાં કોશા નામની વેશ્યાને ઘેર ભોગ ભોગવતા સ્થૂલભદ્ર બાર વરસ સુધી રહ્યા હતા, અને શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહ્યો હતો. એક વખતે શ્રીયકના વિવાહ પ્રસંગે રાજાને ભેટ આપવા શકટાલ મંત્રી પોતાને ઘેર શસ્ત્રો તૈયાર કરાવતો હતો, મંત્રી ઉપર દ્વેષ રાખતા વરરુચિ નામના બ્રાહ્મણે તે લાગ જોઈ નગરમાં એવી અફવા ફેલાવી કે “શકટાલ મંત્રી શસ્ત્રોને તૈયાર કરાવી નંદરાજાનું રાજ્ય ખુંચવી લેશે'. રાજાને આ વાત બરાબર ઠસી ગઈ, તેથી મંત્રી જ્યારે રાજસભામાં આવ્યો, ત્યારે રાજા તેના ઉપર કોપ કરીને વિમુખ થઇ બેઠો. તે જોઈ મંત્રીશ્વરે ઘેર આવી શ્રીયકને કહ્યું કે-“રાજાને કોઇએ મારા વિષે ઉંધુ સમજાવેલ છે, તેથી આપણા આખા કુટુંબનો ક્ષય થવાનો અવસર આવ્યો જણાય છે. તેથી આવતી કાલે જ્યારે હું સભામાં રાજા પાસે મસ્તક નમાવું ત્યારે તું કુળનું રક્ષણ કરવા માટે તલવાર વડે મારું મસ્તક છેદી નાખજે. હે વત્સ! મારા એકનો ક્ષય કરીને તું આખા કુટુંબનું રક્ષણ કર. ઘડપણને લીધું હું મૃત્યુની સમીપમાં તો છું જ, વળી હું મુખમાં તાલપુટ વિષ રાખીને રાજાને નમન કરીશ, તેથી લગભગ મરી જતા એવા મારું મસ્તક છેદવામાં તને પિતૃહત્યા પણ લાગશે નહિ.” શ્રીયકે ઘણી આનાકાની કરવા છતાં મંત્રીશ્વરે અતિશય આગ્રહ કરી તેમ કરવા કબૂલ કરાવ્યું, અને બીજે દિવસે શ્રીયકે તે પ્રમાણે કર્યું. નંદરાજાએ આવું સાહસ કરવાનું પૂછતાં શ્રીયકે બધી હકીકત નિવેદન કરી, અને નંદરાજાને વરસચિનાં કાવતરાંની ખાત્રી થતાં ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાર પછી નંદરાજાએ કોશને ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે તેમણે વિચારીને જવાબ આપીશ” એમ કહી અશોકવાડીમાં જઈ પોતાના ચિત્તમાં પિતાનું મૃત્યુ વિચારી સંસારને દુઃખદાયી જાણી ત્યાં પોતાની મેળે જ દીક્ષા લીધી. ત્યાર પછી તેઓ શ્રીસંભૂતિવિજય પાસે જઈ વિધિપૂર્વક વ્રતો સ્વીકારી તેમના શિષ્ય &** * **** (239) * * * * * * * * Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્પસૂત્રમ્ થયા. એક વખતે વર્ષાકાળ આવતાં એક મુનિએ સંભૂતિવિજયગુરુને વંદન કરી એવો અભિગ્રહ લીધો કે- ‘હું સિંહગુફાના દ્વાર આગળ ચાતુર્માસ રહીશ'. બીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે-‘હું સર્પના બિલ પાસે ચાતુર્માસ રહીશ’. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે- ‘હું કૂવાના કાષ્ઠ ઉપર ચાતુર્માસ રહીશ'. આ પ્રમાણે અભિગ્ર ધરનારા તે ત્રણે મુનિઓને યોગ્ય જાણી ગુરુ મહારાજે તે તે સ્થળે ચાતુર્માસ રહેવા અનુમતિ આપી. ત્યારે શ્રીસ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે-‘હે ભગવાન! હું કોશાવેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહીશ'. ગુરુ મહારાજે ઉપયોગથી તેને યોગ્ય જાણી અનુમતિ આપી. કોશાને ઘેર ચિત્રશાળામાં ચાતુર્માસ રહેલા શ્રીસ્થૂલભદ્ર ષડ્રસ આહારનું ભોજન કરવા છતાં અને કોશાએ ઘણા હાવભાવ કરવા છતાં જરા પણ ચલાયમાન ન થયા, ઉલટા સત્ત્વશાળી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ થયો, અને તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી પ્રતિબોધ પમાડી. વર્ષાકાળ વ્યતીત થતાં અનુક્રમે તે ત્રણે મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા, તેમને ગુરુ મહારાજે કહ્યું કે- અહો! દુષ્કરકારક! તમને કુશળ છે?’ પછી સ્થૂલભદ્ર આવતાં ગુરુ મહારાજ ઉભા થઇ સંઘ સમક્ષ બોલ્યા કે-‘ હે દુષ્ક૨-દુષ્ક૨કા૨ક! તમે કુશળ છો?’ આ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સ્થૂલભદ્રની પ્રશંસા પોતાથી અધિક સાંભળી તે ત્રણે મુનિઓ દુભાયા. હવે બીજો વર્ષાકાળ આવતાં સિંહગુફા પાસે ચાતુર્માસ ક૨ના૨ મુનિએ ગુરુ મહારાજને કહ્યું કે-‘હું આ ચાતુર્માસ કોશાવેશ્યાને ઘેર કરીશ’. ગુરુ મહારાજ બોલ્યા કે- હે ભદ્ર! એ કામદેવની રાજધાની સરખા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ ક૨વું અતિ દુષ્કર છે, એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર સમર્થ છે, માટે હે વત્સ! તું એ અભિગ્રહ ન કર.’ આ પ્રમાણે ગુરુ મહારાજે ના કહેવા છતાં તે મુનિ કોશાને ઘેર ચાતુર્માસ કરવા ગયા. ત્યાં કોશાનું સૌન્દર્ય દેખી તે મુનિનું ચિત્ત ચલાયમાન થઇ ગયું. તે જોઇ કોશાએ મુનિને નિર્વેદ પમાડવા કહ્યું કે-‘નેપાળદેશમાંથી રત્નકંબલ લાવી આપો.' વેશ્યામાં લુબ્ધ બનેલા મુનિએ નેપાળમાં જઇ મહાકપ્ટે રત્નકંબલ લાવી આપી. કોશાએ પગ લૂંછીને કંબલ ખાળમાં ફેંકી દીધી. ઘણું કષ્ટ વેઠી મેળવેલી રત્નકંબલને આવી રીતે ખાળમાં ફેકી દીધેલી જોઇ મુનિ બોલ્યા કે-‘અરે સુંદરી! મહામૂલ્યવાળી રત્નકંબલ તેં કાદવમાં કેમ ફેંકી દીધી?’ કોશા અવસર જોઇને બોલી કે-‘હે મુનિ! રત્નકંબલથી અધિક મૂલ્યવાળું તથા ઇહલોક અને પરલોકમાં સુખ આપનારું આ દુર્લભ ચારિત્રરત્ન ગુમાવવાને તમે તૈયાર છો, છતાં તેને માટે તમને જરા પણ શોક થતો નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો?' આ પ્રમાણે કોશાનાં વચનો સાંભળી પ્રતિબોધ પામેલા તે મુનિને પોતાના મુનિપણાનું ભાન આવ્યું, અને પાછા શુભધ્યાનમાં સ્થિર ગયા. ચાતુર્માસ પૂર્ણ કરી તે મુનિ ગુરુમહારાજ પાસે આવીને બોલ્યા કે ‘શ્રૂત્તમક: સ્થૂલમદ્ર, સ ોલિનસાધુનુ યુ ટુરતુર-વારનો ગુરુના જે ॥ ? ॥ પુષ્પ –નાળું = રસ, મુરાળ મંસાળ મદ્વિતિયાળ ૬ । પાળતા પેવિયા, તે દુર્વારણ વંઢે” ॥ ૨॥ ‘‘સમગ્ર સાધુઓમાં સ્થૂલભદ્ર તે સ્થૂલભદ્ર એક જ છે, ગુરુ મહારાજે જે તેમને દુષ્કર દુષ્કરકારક કહ્યું હતું તે યુક્ત જ હતું. પુષ્પ, ફળ, મદિરા, માંસ અને સ્ત્રીઓના રસને જાણવા છતાં પણ તેનાથી વિરક્ત થયા તે દુષ્કરકારકને હું વંદન કરું છું.૨. શ્રી સ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું હતું તે વખતે તેણીએ એવી છૂટ રાખી હતી કે-‘‘કદાચ રાજા કોઇ પુરુષ ઉપર સંતુષ્ટ થઇ મને તે પુરુષને સુપ્રત કરે તો તેની છૂટ છે, તે સિવાય બીજા ,સર્વને માટે નિયમ છે.’’ એક વખત રાજા કોઇ ૨થકાર ઉપર સંતુષ્ટ થયો, રથકારે કોશાની માગણી કરી, તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી. તેની પાસે કોશા હમેશાં સ્થૂલભદ્રના જ ગુણગાન કરતી, તે જોઇ રથકારે કોશાને પોતાના ઉપર રાગી બનાવવા આ પ્રમાણે પોતાની કળાકુશળતા બતાવી-પ્રથમ તેણે બાણ ફેંકી એક આંબાની લૂમ વીંધી, તે બાણને બીજા બાણથી અને બીજાને ત્રીજા બાણથી વીંધ્યું. એવી રીતે તેણે પોતાના હસ્તપર્યંત બાણોની પંક્તિ કરી દીધી. પછી તેણે એક બાણ મારી ડાળીને છેદી. બાણ પંક્તિના અગ્રભાગ ઉ૫૨ ૨હેલી લૂમને પોતાના હાથ વડે ખેંચી $$$$240 Page #250 -------------------------------------------------------------------------- ________________ ** श्रीकल्पसूत्रम् ત્યાં બેઠા જ કોશાને અર્પણ કરી. આવી રીતે પોતાનું કળાકૌશલ્ય દેખાડી ગર્વિષ્ઠ થયેલ ૨થકા૨ને કોશાએ કહ્યું કે‘હવે તમે મારી કળા જુઓ' એમ કહીને કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો, તે ઉપર સોય રાખી, અને તે સોય ઉપર પુષ્પ રાખી તે પુષ્પ ઉપર નાચતી બોલી કે "न दुक्करं अवियलुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाए । तं दुक्करं च महाणुभावं, पं सो मुणी पमयवणम्मि वुच्छो ॥ १ ॥ " આંબાની લૂમ તોડવી એ કાંઇ દુષ્કર નથી, તેમ સરસવ ઉપર નાચવું એ પણ કાંઇ દુષ્કર નથી, પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે અને તે જ મહાન્ પ્રભાવ છે’’. ૧. કવિઓ પણ કહે છે "गिरौ गुहायां विपने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्म्येऽतिरम्ये युवतीपनान्तिके, वशी स एकः शकटालनन्दनः ॥ १॥ योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध- श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाऽहिरन्धेऽप्युसितो न दष्टो, नावतोऽञ्जनागारनिवास्यहो ! यः ॥ २ ॥ " वेश्या रागवती सदा तदनुगा सभी रसैर्भोपनं, शुभ्रं धाम मनोहरं वपुरहो ! नव्यो वयः वयःसङ्गम । कालोऽयं पलदाविलस्तदपि यः कामं जिगायादारत्, तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥ ३ ॥” ‘પર્વતમા‚ ગુફામાં, એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્યો ઇન્દ્રિયોને વશ રાખનારા થયા છે, પણ અતિરમણીય મહેલમાં યુવતિ-સ્ત્રી પાસે રહીને ઇંદ્રિયોને વશ કરનારા તો એક શકટાલપુત્ર-સ્થૂલભદ્ર જ થયા છે.૧. અહો! આશ્ચર્ય છે કે- જેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તો પણ દાઝ્યા નહિ; જે તલવારની ધાર ઉપર ચાલ્યા, તો પણ છેદાયા નહિ જે કાળા સર્પના દરમાં રહ્યા, તો પણ ડંખાયા નહિ અને તે કાજળની કોટડીમાં રહ્યા, તો પણ તેમને ડાઘ લાગ્યો નહિ. ૨. વેશ્યા રાગવાળી હતી, હમેશાં તેમના કહેવા પ્રમાણે ચાલનારી હતી, ષડ્રસ ભોજન મળતું હતું, સુંદર ઘર-ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, નવી વયનો સંગમ હતો, યૌવન-વય હતી, સમય પણ મેઘ વડે શ્યામ-વર્ષાૠતુનો હતો, તો પણ જેમણે આદરથી કામદેવને જીત્યો, એવા કોશાને પ્રતિબોધ પમાડવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિવરને હું વંદન કરું છું.૩. વળી કવિઓ શ્રીસ્થૂલભદ્રના સત્ત્વની પ્રશંસા કરતાં, કહે છે કે "श्री मितोऽपि शकटालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । aisदुर्गम पिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविशय " ॥ १ ॥ અમે તો વિચાર કરીને શ્રીનેમિનાથ થી પણ એ શકટાલપુત્ર-સ્થૂલભદ્રને જ મુખ્ય વીરપુરુષ માનીએ છીએ, કારણ કે શ્રીનેમિનાથ પ્રભુએ પર્વતરૂપી કિલ્લા ઉપર ચડીને મોહને જીત્યો હતો, પણ આ વશી-મુનિએ તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તે મોહને જીત્યો''. એક વખતે બાર વરસના દુષ્કાળને અંતે સંઘના આગ્રહથી શ્રીભદ્રબાહુસ્વામી પાંચસો સાધુઓને હમેશાં સાત વાચનાવડે દૃષ્ટિવાદ ભણાવવા લાગ્યા. તે વખતે તેઓ મહાપ્રાણ નામનું ધ્યાન સાધતા હોવાથી વાચના આપવામાં તેમને થોડો વખત મળતો. તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુઓ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા, અને એક સ્થૂલભદ્ર જ રહ્યા મહાપ્રાણ ધ્યાનપૂર્ણ થતાં શ્રીભદ્રસ્વામી તેમને વધારે વાચના આપવા લાગ્યા.તેમની પાસે સ્થૂલભદ્ર બે વસ્તુ ન્યૂન અને દસ પૂર્વ ભણ્યા. એક વખતે ભદ્રબાહુસ્વામી વિહાર કરતા પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેમને સ્થૂલભદ્રની બહેનો યક્ષા વિગેરે સાધ્વીઓ વંદન કરવા આવી. ગુરુ મહારાજને બે મકર 241 Page #251 -------------------------------------------------------------------------- ________________ *************( વટાણ ) ***** * વંદન કરી તેમણે પૂછ્યું કે- “હે પ્રભો! સ્થૂલભદ્ર ક્યાં છે?” ગુરુ બોલ્યા કે- ‘આ નજીકના જીર્ણ દેવકુળમાં છે'. પછી તેઓ દેવકુળ તરફ ચાલ્યાં, તેમને આવતી જોઇ સ્થૂલભદ્ર આશ્ચર્ય બતાવવા સિંહનું રૂપ કર્યું. સિંહને જોઇ તે સાધ્વીઓ ભયભીત થઈ ગુરુમહારાજ પાસે આવી કહેવા લાગી કે- “હે ભગવાન! કોઇ સિંહ અમારા જ્યેષ્ઠ બંધવનું ભક્ષણ કરી ગયો જણાય છે, અત્યારે તે સિંહ ત્યાં છે'. તે સાંભળી ઉપયોગ દેતાં ખરી હકીકત જાણીને આચાર્યે આદેશ આપ્યો કે- “જાઓ, ત્યાં તમારો જ્યેષ્ઠ બંધુ છે, પણ સિંહ નથી તેમને વંદન કરો'. તે સાંભળી યક્ષા વિગેરે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઇ, અને સ્થૂલભદ્રને પોતાના સ્વરૂપમાં બેઠેલા જોઈ તેમને વંદન કરી પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા, પણ સ્થૂલભદ્ર કરેલા અપરાધથી તેઓ અતિશય દુભાયા હતા. તેઓ બોલ્યા કે લભદ્ર! તમે વાચનાને અયોગ્ય છો'. તે સાંભળી સ્થૂલભદ્ર પોતાનો અપરાધ સંભારીને કહ્યું કે- હે ભગવાનૂ! ક્ષમા કરો, હું ફરીથી એવો અપરાધ નહિ કરું.’ આચાર્ય બોલ્યો કે-‘તમે અપરાધ કરવાથી વાચનાને લાયક નથી.” ત્યાર પછી સ્થૂલભદ્ર આચાર્ય મહારાજને મનાવવા સંઘને કહ્યું, અને સંઘના આગ્રહથી આચાર્ય મહારાજે સ્થૂલભદ્રને વાચના આપવાનું સ્વીકારી કહ્યું કે- ‘હવે પછી મંદસત્ત્વવાળા બીજા સાધુઓ પણ અપરાધ કરશે, તેથી તમારે બીજા કોઈને શેષ પૂર્વોની વાચના ન દેવી'. એ પ્રમાણે સ્થૂલભદ્રને અભિગ્રહ કરાવી બાકીના ચાર પૂર્વોની વાચના-સૂત્રથીમૂળમાત્ર આપી, તેથી મહામુનિ સ્થૂલભદ્ર ચૌદપૂર્વધર થયા. કહ્યું છે કે "केवली चरमो पम्बू-स्वाम्यथ प्रभवः प्रभुः। शय्यम्भवो यशोभद्रः, सम्भूतिविपयस्तथा ॥१॥ भद्रबाहुः स्थूलभद्रः, श्रुतकेवलिनो हि सट्" ॥ છેલ્લા કેવલી જબૂસ્વામી થયા. પ્રભવપ્રભુ, શયંભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર, એ છ શ્રુતકેવલી થયા”. (વેર અન્નપૂનમનોવમગુરૂ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થૂલભદ્રને (બંતવાણીતુવેથેરા) બે સ્થવિર શિષ્યો હતા. (વેરે મહારાણી વિવસનુd) એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, (રે ગસુત્થી વસિસ 97) અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્યસુહસ્તી. જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં મહાત્મા શ્રી આર્યમહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય સુહસ્તીએ દુષ્કાળમાં સાધુઓ પાસે ભિક્ષા માગતા એક ભિક્ષુકને દીક્ષા આપી હતી, તે ભિક્ષુક મરીને સંપ્રતિરાજ થયો. શ્રેણિક રાજાનો પુત્ર કોણિક, તેનો પુત્ર ઉદાયી, તેની ગાદીએ નવ નંદરાજા, નવમા નંદરાજાની ગાદીએ ચંદ્રગુપ્ત, તેનો પુત્ર અશોકથી, તેનો પુત્ર કુણાલ, અને તે કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. સંપ્રતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય આપ્યું હતું. તે વખતે રથયાત્રામાં પ્રવૃત્ત થયેળા આર્ય સુહસ્તિગિરિને જોઇ સંપ્રતિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેણે આચાર્ય મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળી શ્રાવકપણું અંગીકાર કર્યું. ત્યાર પછી તેણે સવા લાખ જિનમંદિર, સવા કરોડ જિન પ્રતિમા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર પિત્તળની પ્રતિમા, અને લાખો દાનશાળાઓ વિગેરે ઉત્તમોત્તમ ધાર્મિક કાર્યોથી ત્રણ ખંડ પૃથ્વીને વિભૂષિત કરી. વળી સંપ્રતિરાજાએ અનાર્ય દેશોને પણ કરથી મુક્ત કરી, પ્રથમ તે દેશોમાં સાધુવેશ ધારણ કરનારા પોતાના સેવકોને મોકલી, તે દેશોને પણ સાધુઓને વિહાર કરવાને યોગ્ય કર્યા અને પોતાના તાબાના રાજાઓને જૈનધર્મના રાગી બનાવ્યા. વળી જેઓ વસ્ત્ર, પાત્ર, અન્ન, દહીં વિગેરે પ્રાસુક વસ્તુઓ વેચતા હતા, તેઓને સંપ્રતિરાજાએ કહ્યું કે- “તમે આવતા-જતા સાધુઓની આગળ પોતાની વસ્તુઓ મૂકો, અને તે પૂજયો, જે વસ્તુ ગ્રહણ કરે તે આપજો. અમારો ખજાનચી તે વસ્તુનું તમામ મૂલ્ય તથા તમારો ઇચ્છિત લાભ તમને ગુપ્ત રીતે આપશે.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તેમ કરવા લાગ્યા, અને તે વસ્તુઓ અશુદ્ધ થતાં શુદ્ધબુદ્ધિથી સાધુઓ ગ્રહણ કરવા લાગ્યા. (યેર કૌતુહત્યિક્ષ વદિસપુરસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સહસ્તીને (અંતેવાસી તુવે Page #252 -------------------------------------------------------------------------- ________________ ક કડક થેરે) બે સ્થવિર શિષ્યો હતા, તે આ પ્રમાણે- (સુવિ-સુuડવુd eોડિય-વંત વાવUHJI) સુસ્થિત એટલે સુવિહિતમહાત્માઓએ આચરેળી ક્રિયામાં સારી રીતે રહેલા અને સુપ્રતિબુદ્ધ એટલે તત્ત્વોને સારી રીતે જાણનારા, તથા બાઘાપત્ય ગોત્રવાળા; આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાક આચાર્યો કહે છે કે- સસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમનાં નામ છે અને કૌટિક તથા કાકંદિક તેમનાં વિશેષણ છે. એટલે કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત નામે તથા સુપ્રતિબુદ્ધ નામે બે સ્થવિર શિષ્યો હતા. તેમણે કરોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો, તેથી કૌટિક કહેવાયા, અને કાકંદી નગરીમાં જન્મેલા હોવાથી કાકંદિક કહેવાયા. (મેરામાં દિવસુuડયુદ્ધા હોડિવ-રાવIU વાપીવUJત્તાઇ) વ્યાઘાપત્ય ગોત્રવાળા કૌટિક અને કાકંદિક એવા વિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને (અંતેવા વેશે ઝરૂંવતિન્ને હોસિવારે) કૌશિક ગોત્રવાળા આર્ય ઇન્દ્રદિન નામે સ્થવિર શિષ્ય હતા. (વેર | Mિવિન્નH) કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રજિન્નને (બંતવાની રે બMતિને ગોવસનગુ) ગૌતમ ગોત્રવાળા આર્યદિન નામે સ્થવિર શિષ્ય હતા. ( i aઝનિરH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિનને (અંતેવાસી યેરે IMની ગાડુ વિગુત્તે) કૌશિક ગૌત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આર્ય સિંહગિરિને નામે સ્થવિર શિષ્ય હતા. (યે અi Mીર ગા+ વિગુત્તરૂ) કૌશિક ગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (અંતેવાસી યેરે અગવરે નવમગુરૂ) ગૌતમ ગોત્રવાળા આર્યવજ નામે સ્થવિર શિષ્ય હતા. (યેર ગMવર ગામHJI) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વજ સ્વામીને (અંતેવાસી રે ભગવાને વસિTI) ઉત્કોશિક ગોત્રવાળા આર્ય વજસેન નામે સ્થવિર શિષ્ય હતા. (યેર માં ગવરસે રસ વોમિયગુરૂ) ઉત્કૌશિક ગોત્રવાળા આર્ય વજસેનને (અંતેવાસી વારિ ચેરા) ચાર સ્થવિર શિષ્ય હતા, (રે અઝના) સ્થવિર આર્ય નાગિળ (+ પ્રજપમિને) સ્થવિર આર્ય પૌમિળ, મેરે ઝપાંતે) સ્થવિર આર્ય જયન્ત, (કેરે ગઝતાવ) અને સ્થવિર આર્ય તાપસ. (વેરાનો મળ નાલ્લા) સ્થવિર આર્ય નાગિળા નામે શાખા નીકળી. (વેરાનો આપવંતાગો) સ્થવિર આર્ય જયન્તથી (અપવંતી સાઠ નિવા) આર્મજયન્તી નામે શાખા નીકળી. (રાજ મઝતાવલી) અને વિર આર્ય તાપસથી (ગઝતાવની સાહા ઉનાવા) આર્યતાપસી નામે શાખા નીકળી. ર૩૪. वित्थरवायाणाए पुण अजपसभद्दाओपुरओथेरावली एवं पलोइजइ, तं जहा-थेरस्सणं अजपसभद्दस्स तुंगियायणसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अनभद्दबाहू पाईणसगुत्ते, थेरे अजसंभूइविपए माढरसगुत्ते। थेरस्स णं अनभद्दबाहुस्स पाईणसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे गोदासे, थेरे अग्गिदेत्ते, थेरे पण्णदत्ते, थेरे सोमदत्ते कासवगुत्ते णं।थेरे हिंतो गोदासेहिंतो कासवगुत्तेहिंतो इत्थं णं गोदासगणे नामे गणे निग्गए।तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिजन्ति, तं जहा-तामलित्तिया, कोडिवरिसिया, पोंडवद्धणिया, दासीखब्बडिया। थेरस्स णं अजसंभूइविपयस्स माढरसगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं નહીં– ૮ી ૭૫ ૨૩૨ (વિત્થરવાળા પુન) વિસ્તૃત વાંચના વડે તો ( Jપક્ષમાળો પુરો ) આર્ય યશોભદ્રથી આગળ ૧. આ વાચનામાં ઘણા ભેદો દેખાય છે, તે લેખકદોષથી થયેલા સમજવા. વળી આ વાચનામાં જણાવેલ છે તે તે સ્થવિરોની શાખાઓ અને કુળો પ્રાય: હળ જણાતાં નથી, પણ તે બીજાં નામો વડે તિરોહિત થયા હશે એમ સંભવે છે. તેથી પાઠ વિષયક નિર્ણય કરવો અશક્ય હોવાથી તે તે શાખાઓ અને કુળોના જાણકાર જ્ઞાની પુરુષો જ અહીં પ્રમાણ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ KHREERHHHHHHHश्रीकल्पसूत्रम् ARREARRRRREY (धेरावली एवं पलोइज्जइ) भावीशत स्थविरावली पायछे, (तंजहा-) ते सामायो (धेरस्सणं अज्जपसभद्दस्स तुंगियाटणसगुत्तस्स) तुंडियन गोत्रवाणास्थविर मार्य यशोमाने (इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था) आबेस्थविर शिष्योयथापत्य मेटले पुत्र समान प्रसिद्ध ता. (तंजहा-)तेमाप्रमाणे- (थेरे अज्जभद्दबाहू पाईणसगुत्ते) प्राचीन गौत्रवाणास्थविरमार्य भद्रमा, (येरे अज्जसंभूइविपए माढरसगुत्ते) मने माढ२सगोत्रवाण स्थविर आर्य संभूतिवि०४य. (थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणसगुत्तस्स ) प्राचीन गोत्रणा स्थविर मार्थ भद्रमाने (इमे चत्तारि थेरा अंतेवासी) मा यार स्थविर शिष्यो (अहावच्चा अभिण्णाया हुत्था) पुत्र समान प्रसिद्ध Sता. (तं जहा-) ते मा प्रमाणे (धेरे गोदासे) स्थविर गोहास, (थेरे अग्गिदेत्ते) स्थविर मनिहत्त, (येरे पण्णदत्ते) स्थवि२ यशहत्त, (थेरे सोमदत्ते कासवगुत्ते णं) मने ॥२५५ गोत्रवाणा स्थविर सोमदत्त (थेरे हिंतो गोदासेहिंतो कासवगुत्तेहिंतो) आश्यम गोत्रवाणा स्थविर गोहास थी (इत्थंणंगोदासगणे नामे गणे निग्गए)मडी गोस नामे मनोज्यो. (तस्सणंइमाओ चत्तारि साहाओ एवमाहिज्जन्ति) ते गोहास।नी माया२ मामोसावी रीते पाय छे. (तं जहा-) ते सा प्रभाग- (तामलित्तिया) ताममिHिSL, (कोडिवरिसिया) रोटिवार्षि, (पोंडवद्धणिया) पद्धनि, (दासीरवब्बडिया) हासीपटि. (थेरस्सणं अज्जसंभूइविपास्स माढरसगुत्तस्स) माढ२ गोत्रवाणास्थविर आर्य संभूतिवि४यने (इमे दुवालस थेरा अंतेवासी) साबार स्थविर शिष्यो (अहावच्चा अभिण्णाया हुत्था) पुत्र समान प्रसिद्ध हता. (तं जहा-) ते मा प्रभाग- २३५ नंदणभद्दे थे रे, उवणंदे तीसभद्द-सपभद्दे । थेरे अ सुमणिभद्दे, मणिभद्दे पुण्णभद्दे य॥१॥ थेरे अ थूलभद्दे उज्जुमई पंबुनामधिज्जे य । थेरे य दीहभद्दे, थेरे तह पंडुभद्दे य ॥२॥ (नंदणभद्दे थेरे, उवणमंदे) नहनभद्र, स्थविर २७५नंह, (तीसभद्द-पसभद्दे) अतिथ्यमद्र, यशोभद्र, (थेरे असुमणिभद्दे) स्थविर 'सुमनोभद्र, (मणिभद्दे पुण्णभद्दे य॥१॥) भलिभद्र पूभिद्र .१. (धेरे अथूलभद्दे) स्थविर स्थूलभद्र (उज्जुमई पंबुनामधिज्जे य)"*मति, १००४चूनामना, (थेरे य दीहभद्दे) स्थविर मद्र, (धेरे तह पंडुभद्दे य ॥ २ ॥) तथा स्थविर १२ ५iऽभद्र .२. थेरस्स णं अज्जसंभूइविपयस्स माढरसगुत्तस्स इमाओ सत्त अंतेवासीओ अहावचाओ अभिण्णायाओ हुत्था, तं जहा-पक्खा य पक्खदिना, भूआ तह चेव भूअदिन्ना य। सेणावेणा रेणा, भइणीओ थूलभद्दस्स (॥१॥) थेरस्सणं अन्नथूलभद्दस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अजमहागिरी एलावच्चसगुत्ते, थेरे अजसुहत्थी वासिट्ठसगुत्ते थेरस्सणं अजमहागिरिस्स एलावच्चसगुत्तस्स इमे अट्ट थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे उत्तरे थेरे बलिस्सहे, थेरे धणड्ढे थेरे सिरिडे, थेरे कोडिन्ने थेरे नागे, थेरे नागमित्ते, थेरे छलुए रोहगुत्ते कोसियगुत्ते णं । थेरेहितो णं छलूएहितो रोहगुत्तेहिंतो कोसियगुत्तेहिंतो तत्थ णं तेरासिया निग्गया ॥ ८।९।२३६॥ (थेरस्स णं अज्जसंभूइविपास्स माढरसगुत्तस्स) माढ२ गोत्रवाणा स्थवि२ मार्य संभूतिवि०४यने (इमाओ -- --- -- - - - -- -- -- -- ૧. જે ઉત્પન્ન થતાં પૂર્વજો દુર્ગતિ અથવા અપયશરૂપ કાદવમાં ન પડે તે અપત્ય એટલે પુત્રાદિ કહેવાય તે પુત્રાદિ સદશ જે સદાચારી સુશિષ્યો હોય તે સ્થાપત્ય કહેવાય. ૨. સમાન વાચનાવાળા મુનિઓનો જે સમુદાય તે ગણ કહેવાય. ૩. એક આચાર્યની સંતતિમાં જ વિશિષ્ટ પુરુષોના જે જુદા જુદા વંશ તે શાખા કહેવાય, અથવા વિવક્ષિત પ્રથમ પુરુષની જે સંતતિ તે શાખા કહેવાય, જેમ વધર નામના સૂરિથી વધુરી શાખા થઇ છે. HHHHHHHHHHHHHHHHH244HHHHHHHHHHHHHHHHHHHHA Page #254 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् સત્ત અંતેવાસીઓ) આ સાત શિષ્યાઓ (બાવવ્વાો અમિન્ગાવાઓ હત્યા) પુત્રી સમાન પ્રસિદ્ધ હતી. (તે ના) તે આ પ્રમાણે (પવવા ા પવવવિના) યક્ષા, યક્ષદિન્ના, (મૂળ ત દેવ મૂબવિના ૪) ભૂતા, તથા ભૂતદિન્ના, (મેળાવેળા મેળા ) સેણા,વેણા અને રેણા, (મફળીબો ફૂલમવમ્સ) એ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. ૧. (થેમ્સ નું બાવૂલમવÆ ગોયમસનુત્તÆ ) ગૌતમ ગોત્રના સ્થવિર આર્ય સ્થૂલભદ્રને (રૂમે તો RT અંતેવામી) આ બે સ્થવિર શિષ્યો ( બહાવત્ત્તા અમિળાયા હ્રા) પુત્ર સમાન્ પ્રસિદ્ધ હતા, (તંજ્ઞા-) તે આ પ્રમાણે(રે બન્નનાવવ્વસમુત્તે) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, (ઘેરે અવ્નમુહત્થી વાસિદસમુત્તે) અને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તી. (યેÆÍ બન્નનગિરિ+ભાવ—સમુત્તH) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને (રૂમે અદ ઘેરા અંતેવાસી) આ આઠ સ્થવિર શિષ્યો (બાવત્ત્વા અમળાવા દુત્તા) પુત્ર સમાન પ્રસિદ હતા. (તં નI-) તે આ પ્રમાણે (RoR) સ્થવિર ઉત્તર, ( રે ઘત્તિ-સહે) સ્થવિર બળિસ્સહ, (à ઇન્ગડ્યું ) સ્થવિર ધનાઢચ, (`ffg) સ્થવિર શ્રીઆચ, (, રે ડિને ) સ્થવીર કૌડિન્સ, (રે નાગે) સ્થવિર નાગ, (રે નામિત્તે) સ્થવિર નાગમિત્ર, (ઘેરે છતૂરોનુત્તે ગેસિવનુત્તેણં) અને કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડુલૂ રોહગુપ્ત. રોહગુપ્તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી હતી, તેથી તે ષટ્ કહેવાય, અને ઉલૂક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થવાથી ઉલૂક કહેવાય. એટલે છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને ઉલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી રોહગુપ્ત ષડુલૂક' કહેવાય. ઉલૂક અને કૌશિક શબ્દ સમાન અર્થવાળા છે, તેથી જ સૂત્રકાર મહારાજે તેને કૌશિક ગોત્રવાળા કહ્યા છે. (Rહિંતોનંછલૂણસિંતોોત્તેહિંતોનેસિવનુત્તેહિંતો) કૌશિક ગોત્રવાળા સ્થવિર પડુલૂક રોહગુપ્ત થકી (તાં નં તેસિયા નિમ્નવા) ત્યાં ઐરાશિક નીકળ્યા. એટલે જીવ, અજીવ અને નોજીવ, એ પ્રમાણે ત્રણ રાશિને પ્રરૂપનારા તેમના શિષ્ય-પ્રશિષ્યો થયા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે ૫૨માત્મા શ્રીમહાવીરના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીશમે વરસે અંતરંજિકા નામે નગરીના ઉદ્યાનમાં ભૂતગૃહ નામે વ્યંતરના ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય ગચ્છસહિત રહ્યા હતા. તેમનો રોહગુપ્ત નામે શિષ્ય બીજા ગામમાં હતો, તે ગુરુ મહારાજને વંદન ક૨વા તે નગરીમાં આવ્યો. આ વખતે ત્યાં પોટ્ટશાળ નામે સંન્યાસી આવ્યો હતો. તે વાદકળામાં નિપુણ હતો, તેથી તેણે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવ્યો હતો. વળી કોઇ પ્રતિવાદી તેને જીતી જાય એવો આવતો, ત્યારે પોટ્ટશાલ તે પ્રતિવાદીને વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામે સાત ત્રવિદ્યાઓ વડે ઉપદ્રવ કરતો. આ પ્રમાણે વિદ્યાથી ગર્વિષ્ઠ બનેળા પોટ્ટશાલે તે નગરીમાં પડહ વગડાવ્યો કે-“મારી સાથે કોઇ વાદ કરવાને સમર્થ નથી, છતાં કોઇને હિમ્મત હોય તો તૈયાર થાય’'. આ વખતે નગરીમાં પ્રવેશ કરતા રોહગુપ્તે તે પડહ સાંભળયો, તેથી તેણે ‘હું તેની સાથે વાદ કરીશ. ‘એમ કહી તે પડહને નિવારણ કર્યો'. પછી તેણે ગુરુમહારાજ પાસે આવી વંદન કરી વાદ કરવાનું કબૂલ કર્યાનો વૃત્તાન્ત કહ્યો. આચાર્ય મહારાજે રોહગુપ્તનો વાદ કરવાનો નિર્ણય જાણી તે સંન્યાસીઓની વિદ્યાઓને બાધ કરનારી અને માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી ૧. મયૂરી, ૨. નકુલી, ૩. બિલાડી, ૪. વ્યાઘ્રો, ૫. સિંહી, ૬. ઉલૂકી અને ૭. શ્યુની સાત વિદ્યાઓ આપી. વળી આચાર્ય મહારાજે ૧. ષટ્ અને ઉલૂકનો કર્મધારય્ સમાસ થવાથી ‘પડ્યૂક’ શબ્દ બન્યા છે, અને પ્રાકૃતમાં ‘છલૂઅ’ બને છે. ૨. કલ્પસૂત્ર મૂળપાઠમાં રોહગુપ્તને આર્યશ્રી મહાગિરીનો શિષ્ય કહ્યો છે, પણ ઉત્તરાધ્યયનપ્રવૃત્તિ સ્થાનાંગવૃત્તિ વિગેરેમાં તો શ્રીગુપ્તઆચાર્યનો શિષ્ય કહ્યો છે, અહીં શ્રીગુપ્તઆચાર્યનો શિષ્ય જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે ૩. તે વિદ્યાઓ વડે અનુક્રમે વીંછી સાપ, ઉંદર મૃગ, સુવર, કાગડા અને સમડીઓ વિક્ર્વીને ઉપદ્રવ કરતો. તે વિદ્યાઓ વડે અનુક્રમે મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘૂવડ અને બાજપક્ષી ઉત્પન્ન થાય. +245 Page #255 -------------------------------------------------------------------------- ________________ ** श्रीकल्पसूत्रम् રોહગુપ્તને એ સાત વિદ્યાઓ ઉપરાંત શેષ ઉપદ્રવ શમાવનાર રજોહરણ' મંત્રીને આપ્યું. અને કહ્યું કે- ‘‘જો કદાચ તે સંન્યાસી બીજો કાંઇ પણ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે તારા મસ્તક પર આ રજોહરણ ફેરવવું તેથી ઉપદ્રવ રહિત થઇશ’'. આવી રીતે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી તે સંન્યાસીની વિદ્યાઓને ઉપઘાત કરનારી પાઠસિદ્ધ સાત વિદ્યાઓ અને શેષ ઉપદ્રવ શમાવનારું રજોહરણ મેળવીને તે નગરીના બળશ્રી નામે રાજાની સભામાં આવીને પોટ્ટશાલ સાથે વાદ આરંભ્યો. પોટ્ટશાલે વિચાર્યું કે-‘જૈન સાધુઓ ઘણા નિપુણ હોય છે, માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને બોલું કે જેથી તે તેનું નિરાકરણ કરી શકે જ નહિ’'. એમ વિચારીને તે બોલ્યો કે-‘દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે, કારણ કે તે જ પ્રમાણે જોવામાં આવે છે તેથી, સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ ૨ ’'. તે સાંભળીને રોહગુપ્તે વાદીનો પરાભવ ક૨વા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઇ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે -“તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ-દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, કારણ કે તે જ પ્રમાણે જીવામાં આવે છે, તેથી સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ; હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ ત્રણ સ્વર; વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ; પ્રાતઃકાળ મધ્યાહ્ન અને સાયંકાળ એ ત્રણ સંધ્યા; એકવચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચન; સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોક; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવ; અને અધમ, મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ રાશિની જેમ''. ઇત્યાદિ બોલતા રોહગુપ્તે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તે તાપસનો પરાભવ કર્યો. તેથી તાપસે ક્રોધાવેશમાં આવીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વીંછીઓ વિકુર્વ્યા. ત્યારે રોહગુપ્તે મહારાજ પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મો૨ વિકુર્તી તે વિદ્યાનો વિઘાત કર્યો. એવી રીતે તાપસે અનુક્રમે મૂકેલી સાતે વિદ્યાઓને રોહગુપ્તે પોતનાની વિદ્યાઓ વડે જીતી લીધી. છેવટે પોટ્ટશાલ સંન્યાસીએ મૂકેલી રાસભી વિદ્યાને પણ રજોહરણ વડે જીતીને રોહગુપ્તે રાજસભામા વિજય મેળવ્યો. પછી રોહગુપ્તે મહોત્સવપૂર્વક આવીને ગુરુમહારાજને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ત્યારે આચાર્ય મહારાજ બોલ્યો કે-‘‘વત્સ! તેં રાજસભામાં વાદીને હરાવી વિજય મેળવ્યો તે ઠીક કર્યું, પરન્તુ તેં જે જીવ અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સૂત્ર છે વાસ્તવિક રીતે જીવ અને અજીવ એ બે જ રાશિ છે, માટે ફરીથી રાજસભામાં જઇને મિથ્યાદુષ્કૃત દઇ આવ.’” આ પ્રમાણે ગુરુમહારાજનું કથન સાંભળી રોહગુપ્તે વિચાર્યું કે-‘‘એવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને પાછો હું પોતે જ ત્યાં જઇ પોતાને અપ્રમાણિક કેમ કરું’’ એ પ્રમાણે અહંકાર લાવી તે રાજસભામાં ન ગયો. આચાર્ય મહારાજની સામો થઇને બોલ્યો કે- “મારું કથન સત્ય છે.’’ ત્યારે આચાર્ય મહારાજ તેને સાથે લઇને રાજસભામાં ગયા, અને તેની સાથે છ મહિના સુધી વાદ કર્યો. આવી રીતે ગુરુ-શિષ્યને વાદ કરતાં છ મહિના વ્યતીત થયા, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે-“હે સ્વામી! હવે વાદને સમાપ્ત કરો, કેમ કે હમેશાં તેની વ્યગ્રતાથી મારાં રાજકાર્યો સિદાય છે'. આચાર્ય મહારાજ બોલ્યા કે –‘આટલા દિવસ સુધી તો મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે, પણ હવે પ્રાતઃકાલે અવશ્ય તેનો નિગ્રહ કરીશ'. બીજે દિવસે ગુરુમહારાજે રાજાને કહ્યું કે-‘આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે કુત્રિકાપણમાં મળે છે, માટે આપણે ત્યાં જઇને નોજીવની માગણી કરીએ''. પછી ગુરુમહારાજ સર્વ પરિવારને તથા રોહગુપ્તને લઇ કુત્રિકાપણે ગયા, અને કુત્રિકાપણેના માલિક પાસે જીવ માગ્યો, ત્યારે તેણે મેના, પોપટ વિગે૨ે આપ્યા. પછી અજીવ માગ્યો ત્યારે પત્થર વિગેરે પદાર્થો આપ્યા. પછી નોજીવ માગ્યો, ત્યારે તેણે જીવ અને અજીવ સિવાયનું બીજું કાંઇ આપ્યું નહિ. પછી ૧. ઓઘો. ૨. અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે, તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ, અને ત્રીજું દૃષ્ટાંત કહેવાય છે, તે ત્રણ મળીને અનુમાન પ્રમાણ થયું છે. *4*4*4 246 મમ Page #256 -------------------------------------------------------------------------- ________________ HEREFERENHAHश्रीकल्पसूत्रम्H ARKHAHAHAHAHI આચાર્ય મહારાજે રોહગુણને કહ્યું કે- વત્સ! હવે તું તારો કદાગ્રહ છોડી દે, જો કદાચ નોજીવ વસ્તુ જુદી હોય તો અહીં કેમ ન મળી? એવી રીતે એકસો ચુમ્માલીશ પ્રશ્નો વડે આચાર્ય મહારાજે રોહગુપ્તને છોડયો નહિ. ગુરુમહારાજે ક્રોધથી વડખા નાખવાની કુંડીમાં રહેલી ભસ્મ તેના મસ્તક પર નાખીને તેને સંઘ બહાર કર્યો. ત્યાર પછી તે છઠ્ઠા નિન્ટવ ત્રિરાશિને અનુક્રમે વૈશેષિક દર્શન પ્રગટ કર્યું. ર૩૬, थेरेहितोणं उत्तरबलिस्सहेहिंतो तत्थ णं उत्तरबलिस्सहगणे नामंगणे निग्गए।तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिञ्जन्ति; तं जहा-कोसंबिया सुत्तिवत्तिया कोडंबाणी चंदनागरी॥ (थेरेहितो णं उत्तरबलिस्सहेहिंतो) स्थविर उत्तर-पसिस्सा 28 (तत्थ णं उत्तरबलिस्सहगणे नामं गणे निग्गए) त्या उत्तरपतिस्साड नामे नीज्यो. (तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जन्ति) तेनी मा यार शापामोसावी रीते डेवाय . (तं जहा-) ते या प्रमाण- (कोसंबिया) अशां1ि, (सुत्तिवत्तिया) सूतिप्रत्यया, (कोडंबाणी) अटी (चंदनागरी) भने यन्द्रनागरी. थेरस्स णं अजसुहत्थिस्स वासिद्वगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावचा अभि ण्णाया हुत्था, तं जहा-थेरे अ अञ्जरोहण, भद्दपसे मेहगणी अकामिड्ढी।सुड्डिअ सुप्पडिबुद्धे, रक्खिय तह रोहगुत्ते य ॥१॥ इसिगुत्ते सिरिगुत्ते, गणी य बंभे य-तह सोमे। दस दो अ गणहरा खलुं, ए ए सीसा सुहत्थिस्स ॥२॥ (थेरस णं अज्जसुहत्यिस्स वासिट्ठगुत्तस्स) वाशिष्ठ गोत्रवाणा स्थविर आर्य सुहस्तिने (इमे दुवालस थेरा अंतेवासी) मा पार स्थविर शिष्यो (अहावच्चा अभिण्णाया हुत्था) पुत्र समान प्रसिद्ध डत. (तं जहा-) ते मा प्रभा-(धेरे अ अज्जरोहण) स्थविर मार्य रोड, (भद्दपसे) मद्रय, (मेहगणी अ) मे , (कामिड्ढी) ४ माई, (सुड्डिअ सुप्पडिबुद्धे) ५ सुस्थित सुप्रतियुद्ध, (रविरवय तह रोहगुत्ते य ॥१॥) २क्षित, रोडगु८ .१. (इसिगुत्ते सिरिगुत्ते) पिगुन, १० श्रीगुस, (, गणी य बंभे गणी य-तह सोमे) हिमा, तथा सोम १२. (दस दोह अ गणहरा रवलु, एए सीसा सुहत्यिस्स) २९ पा२९॥ ४२ ॥२॥ २॥ पारे सुस्तिना शिष्यो ता. .२. थेरेहितो णं अजरोहणेहिंतो कासवगुहितो तत्थ णं उद्देहगणे नामं गणे निग्गए। तस्सिमाओ चत्तारि साहाओ निग्गयाओ छच्च कुलाई एवमाहिजन्ति। से किं तं साहाओ? साहाओ एवमाहिज्रन्ति तं जहाउदंबुरिजिया मासपूरिया मइपत्तिया पण्णपत्तिया; से तं साहाओ। (थेरेहितो णं अज्जरोहणेहिंतो कासवगुत्तेहिंतो ) ॥श्य५ गोत्रवाणा स्थविर मार्यरोड* 28 (तत्थ णं उद्देहगणे नामं गणे निग्गए) त्यां दे। नामे गए। नीज्यो. (तस्सिमाओ चत्तारि साहाओ निग्गयाओ उच्च कुलाइं एवमाहिज्जन्ति) तेमाथी सा यार शापामो अनेछगनीयां, ते भावीरीते डेवाय छे. (से किं तं साहाओ?) शिष्य पूछे ते शापामो ? गुरुमहा२।४ उत्तर सापेछ ।- (साहाओ एवमाहिज्जन्ति) शापामो मावी रीत उवाय छ, (तं जहा-) ते मा प्रभारी- (उदुंबरिज्जिया ) जरिया (मासपूरिया ) भासपूरिस (मइपत्तिया) मतिप्राHिt२ (पण्णपत्तिया) ३ मने प्रसाHि5t (से तं साहाओ) मा ते नमो . આર્ય સુહસ્તિના બાર શિષ્યોમાં પ્રથમ શિષ્ય. ૧. એક આચાર્યની જે સંતતિ તે કુળ કહેવાય. અથવા તે તે શિષ્યોના જે ભિના भिन्न शत पुगडेवाय; म 'यन्द्रधुग', 'नागेन्द्र पुण' छत्यादि. २. प्रत्यन्तरे-भतिपत्रि.. 3. प्रत्यत्यन्तरे-पुसपत्तिया. MAHARSHIARRHHHHHHHH247DASHIKARANASEAHHHHHHHS Page #257 -------------------------------------------------------------------------- ________________ ४४९९४ श्रीकल्पसूत्रम् से किं तं कुलाई एवमाहिज्जन्ति, तं जहा - पढमं च नागभूअं, बीअं पुण सोमभूइअं होइ । अह उल्लगच्छ तइयं, चउत्थयं हत्थलिज्जं तु ॥ १ ॥ पंचमगं नंदिजं, छट्टं पुण पारिहासयं होइ । उद्देहगणस्सेए, छच्च कुला हुन्ति नायव्वा ॥ २ ॥ (से किं तं कुलाइं) ते डुजी यां? ( कुलाई एवमाहिज्जन्ति) गुणो भावी रीते उहेवाय छे, (तं जहा-) ते आा प्रमाणे- (पढमं च नागभूअं) पहेलुं डुज नागभूत, (बीअं पुण सोमभूइअं होइ) जीभुं सोमभूति, (अहउल्लगच्छ तइयं) त्रीभुं खार्द्रगच्छ, ( चउत्थयं हत्थलिज्जं तु ॥ १ ॥) योद्धुं हस्तसीय ' ( पंचमगं नंदिज्जं ) पांयभुं नंहीय, ( उटुं पुण पारिहासयं होइ) ञने छ्टुं पारिहास छे. (उद्देहगणस्सेए, उच्च कुला हुन्ति नायव्वा) २मा छ डुन उद्देहगाशनां भरावा. (२) थेरेर्हितो णं सिरिगुत्तेर्हितो हारियसगुत्तेर्हितो इत्थं चारणगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ सत्य कुलाई एवमाहिज्जन्ति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जन्ति, तं जहा - हारियमालागारी, संकासिआ, गवेधुआ, वज्रनागरी, से तं साहाओ । से किं तं कुलाई ? कुलाई एवमाहिञ्जन्ति, तं जहा - (थेरे हिंतो णं सिरिगुत्तेहिंतो हारियसगुत्तेहिंतो ) हारित गोत्रवाणा स्थविर श्रीगुप्त े थडी (इत्थ णं चारणगणे नामंगणे निग) जहीं याररागए। नाभे गए। नीटुण्यो ( तस्सणं इमाओ चत्तारि साहाओ सत्त व कुलाई एवमाहिज्जन्ति) तेनी जा यार शामाखो जने सात डुण खावी रीते उडेवाय छे. (से किं तं साहाओ ? ) ते शाखाओ ४६? (साहाओ एवमाहिज्जन्ति) शाजाओ खावी रीते उडेवाय छे; (तं जहा-) ते खा प्रमाणे - ( हारियमालागारी) हारितभासाारी, (संकासिआ ) संडासा, ( गवेधुआ) गवेधुडा, ( वज्जनागरी) भने वनागरी ( से तं साहाओ ) खाते शाजा छे. (से किं तं कुलाई ?) ते डुजो म्यां ? ( कुलाई एवमाहिज्जन्ति) गुणो खावी रीते उहेवाय छे, ( तं जहा - ) तेजा प्रमाणे पढमित्थ वच्छलज्जं, बीअं पुण पीइधूम्मिअं होइ । तइअं पुण हालिज्जं, चउत्थयं पूसमित्तिज्जं ॥ १ ॥ पंचमगं मालिज्जं, छट्ठ पुण अज्जवेडयं होइ । सत्तमगं कण्हसहं, सत्त कुला चारणगणस्स ॥ २॥ (पढमित्थवच्छ लिज्जं ) जहीं पहेलुं डुज वत्सलीय, (, बीअं पुण पीइधम्मिअं होइ) जीभुं प्रीतिधार्मिङ, (तइअं पुण हालिज्जं त्रीभुं हालीय, ( चउत्थयं पूसमित्तिज्जं ) योधुं पुष्पमित्रीय . १ . (पंचमगं मालिज्जं ) पांयभुं भातीय, (छटुं पुण अज्जवेडयं होइ) छ्टुं आर्यवे25, (सत्तमगं कण्हसहं) जने सातभुं दृष्ठासह : (सत्त कुला चारणगणस्स) मा साते न यारागानां समभवां . २. थेरेर्हितो णं भद्दपसेर्हितो भारद्दायसगुत्तेर्हितो इत्थ णं उडुवाडियगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ तिण्णि अ कुलाई एवमाहिज्जन्ति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जन्ति तं जहा - चंपिजिया भदिजिया काकंदिया मेहलिज्जियाः से तं साहाओ। से किं तं कुलाई ? कुलाई एवमाहिञ्जन्तिः तं जहा - 9 - भद्दपसिअं तह भद्द - गुत्तिअं च होइ पसभद्दं । एयाई उडुवाडिय - गणस्स तिण्णेव य कुलाई ॥ १ ॥ १. प्रत्यन्तरे - हस्तलिप्त. २. आर्य सुहस्तिना भार शिष्यो पैडी हसभा शिष्य. 4941434248 Page #258 -------------------------------------------------------------------------- ________________ १६४९४ श्रीकल्पसूत्रम् (थेरेहिंतो णं भद्दपसेहिंतो भारद्वायसगुत्तेहिंतो ) भारद्वा४ गोत्रवाणा स्थविर लद्रयश* थडी (इत्थ णं उडुवा पियागणे नामंगणे निग्गए) नहीं उडुवाटिङगए। नाभे गए। नीडण्यो. (तस्स णं इमाओ चत्तारि साहाओ तिणि अकुलाई एवमाहिज्जन्ति) तेनी खा यार शाषाखो भने त्र गुण खावी रीते उहेवाय छे. ( से किं तं साहाओ ?) शाखाओ ४४ ? (साहाओ एवमाहिज्जन्ति) शाजा उडेवाय छे, (तं जहा-) ते खाप्रमाणे - ( चंपिज्जिया भदिज्जिया काकंदिया मेहलिज्जिया) थंपीया लर्थि, 'हिडा, अनं भेजलिया, (से तं साहाओ) खाते शाजाखो छे. (से किं तं कुलाई ?) ते डुणो ऽयां ? (कुलाई एवमाहिज्जन्ति) डुणो उहेवाय छे, ( तं जहा-) ते खा प्रभाशे (भद्दपसिअं तह भद्द-गुत्तिअं च होइ पसभद्दं) भद्रयश्य तथा लद्रगुप्ति, जने त्रीभुं यशोभद्र छे, ( एयाई उडुवाडिय गणस्स तिण्णेव य कुलाइं) उडुवाटि गानां मात्र ४ छे. १. थेरेर्हितो णं कामिड्ढीहिंतो कोडालसगुत्तेर्हितो इत्थ णं वेसवाडियगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाई एवमाहिजन्ति । से किं तं साहाओ ? साहाओ एवमाहिञ्जन्ति; तं जहा-सावत्थिया, रज्जपालिया अंतरिजिया, खेमल्लिपया; से तं साहाओ । से किं तं कुलाई ? कुलाई एवमाहिन्ति तं जहा - गणिअं मेहिअं कामिड्ढि अं च तह होइ इंदपुरगं च । एयाई वेसवाडिय - गणस्स चत्तारि उ कुलाई ॥ १॥ (थेरेहिंतो णं कामिड्ढीहिंतो कोडालसगुत्तेहिंतो ) झेडाज गोत्रावाणा स्थविर अमर्द्धि थंडी (इत्थ णं वेवाडियगणे नामं गणे निग्गए) नहीं वैश्यवाटिगए। नामे गए। नीऽप्यो. ( तस्स णं इमाओ चत्तारि साहाओ) तेनी खा यार शाखाओ (चत्तारि कुलाई एवमाहिज्जन्ति) जने यार हुन खावी रीते हेवाय छे. ( से किं तं साहाओ ?) शाखाओ ?, ( साहाओ एवमाहिज्जन्ति) शाजाखो हेवाय छे. (तं जहा-) ते खा प्रमाणे(सावत्थिया, रज्जपालिया अंतरिज्जिया, खेमल्लिपया) श्रावस्ति। राभ्यपासिअ अंतरिया, जने क्षेमलिया, (से तं साहाओ) ते या शापाखो छे. ( से किं तं कुलाई ?) ते गुणो यां?, (कुलाई एवामाहिज्जन्ति) डुणो उहेवाय छे, (तं जहा-) ते खाप्रमाणे - ( गणिअं मेहिअं कामिढिअं च तह होइ इंदपुरगं च ) गणित, भेधिङ, अमर्द्धि तथा न्द्र५२४: ( एयाई वेसवाडिय गणस्स चत्तारि उ कुलाइं) मा वैश्यवाटि गानां यार जो छे.१. थेरेहिंतो णं इसिगुत्तेहिंतो वासिद्धसगुत्तेहिंतो इत्थ णं माणवगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ तिणिय कुलोइं एवमाहिज्जन्ति । से किं तं साहाओ ? साहाओ एवमाहिपन्ति, तं जहा- कासविज्जिया. गोयामज्जिया, वासिट्ठिया, सोरडिया, से तं साहाओ से किं तं कुलाई ? कुलाई एवमाहिज्जन्ति, तं जहाइसिगुत्तियत्थं पढमं. बीअं इसिदत्तियं मुणेयव्वं । तइयं च अभिपयंतं, तिण्णि कुला माणवगणस्स ॥ १ ॥ (थेरेहिंतो णं इसिगुत्तेहिंतो वासिट्ठसगुत्तेहिंतो) वाशिष्ठ गोत्रवाणा स्थविर ऋषिगुप्त थडी (इत्थ णं माणवगणे नागणे निग्गए) ही मानवगण नाभे गए। नीउथ्यो. ( तस्स णं इमाओ चत्तारि साहाओ तिण्णि व कुलोइं एवमाहिज्जन्ति) तेनी जा यार शाजाओ खने भए। हुण खावी रीते ऽहेवाय छे. ( से किं तं साहाओ ?) ते शाखाओ * सार्य सुहिस्तना जीभ शिष्य १ प्रत्यन्तरे-लद्रार्थि, लदिया, २ प्रत्यन्तरे - मेषणार्थ, मेघलिया. 3. प्रत्यन्तरेउडुपारि. ४. खार्य सुहस्तिना योथा शिष्य. प. प्रत्यन्तरे-मधि ६ प्रत्यन्तरेषु वैश्यपारिक वेश्याटिङ, पेशवालिक, वेषवाटिक ૭.આર્ય સુહસ્તિના નવમા શિષ્યા. १६१६१९१९ _249 १६१४४९४४९ ૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ #########श्रीकल्पसूत्रम् H ERE 58! (साहाओ एवमाहिपन्ति) शापामो भावी शते वाय ॐ, (तं जहा- ) ते मा अमा- (कासविज्जिद्या. गोयामज्जिया, वासिट्ठिया, सोरट्ठिया) ॥श्यपीया, गौतमायि, वाशिष्ठ, अने सौराष्ट्रि1, ( से तं साहाओ) ते शापामो छ. (से किं तं कुलाइं? ) ते पुणोध्या? (कुलाइंएवमाहिज्जन्ति) पुणो भावी शत पाय छ, (तं जहा) ते. मामा- (इसिगुत्तियत्थं पढम.बीअंइसिदत्तियं मुणेयव्व) पडेगुं ऋषिगुप्ति, कौटुंषिति , (तइयं च अभिपयंतं, तिण्णि कुला माणवगणस्स) त्रौटुं अमि४यंत, मे २९ पुष मानना छ. १. थेरेहिंतो णं सुट्ठिय-सुप्पडिबुद्धेहिंतो कोडियकाकंदएहितो वग्यावच्चसगुत्तेहिंतो इत्थ णं कोडियगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाइं च एवमाहिज्रन्ति। से किं तं साहाओ! साहाओ एवमाहिञ्जन्ति; तं जहा-उच्चनागरी विजा-हरी य वइरी य मज्झिमिल्ला य। कोडियगणस्स एया हवन्ति चत्तारि साहाओ (॥१॥) से तं साहाओ।से किं तं कुलाइं? कुलाई एवमाहिञ्जन्ति तं जहा- पढमित्थ बंभलिजें, बिईयं नामेण वच्छलिनं तु। तइयं पुण वाणिज्नं चउत्थयं पण्हवाहणयं ॥१॥ (धेरेहिंतोणं सुट्ठिय-सुप्पडिबुद्धहितोकोडियकाकंदएहितोवग्यावच्चसगुत्तेहिंतो) व्याधापत्य गोत्रवाणामने मौटि तथा 1565 64नामवाणा स्थविर सुस्थित' मते स्थविर सुप्रतियुद्ध थी (इत्थ णं कोडियगणे नामंगणे निग्गए) सही टि। नामे ! नीयो. (तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाइंच एवमाहिज्जन्ति) तेनी मा यार पामोसने यार हुण भावी रीते उपाय छे. (से किं तं साहाओ?) ते शापामो 55? ( साहाओ एवमाहिज्जन्ति) पामो भावी ते उपाय छे, (तं जहा) ते प्रभाए- (उच्चनागरी विज्जा-हरी य ॥ १॥ वइरी य मज्झिमिल्ला य) 3थ्यनारी, विद्याधरी, 48 भने मध्यमा.(कोडियगणस्स एया, हवन्ति चत्तारि साहाओ ) मे यार औटिएनी पामो छ.१. (से तं साहाओ) ते मा शापाछे (से किं तं कुलाइं?) ते पुणो यां? (कुलाई एमवमाहिज्जन्ति) कुणो भावी ते डेवाय छ, (तं जहा-) ते मा प्रभारी - (पढमित्य बंभलिज्जं, बिईयं नामेण वच्छलिज्जंतु ) पडेगुं बलीय, lठं वत्सलाय नमर्नु (तइयं पुण वाणिज्जं चउत्ययं पण्हवाहणयं ॥ १॥) त्री વાણિજ્ય અને ચોથું પ્રશ્નવાહનક .૧. थेराणं सुट्ठिय-सुप्पडिबुद्धाणं कोडिय-काकंदागाणं वग्धावच्चसगुत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावचा अभिण्णाया हुत्था। तं जहा-थेरे अजइंददिन्ने, थेरे पियग्गंथे, थेरे विज्ञाहरगोवाले कासवगुत्ते णं थेरे इसिदत्ते, थेरे अरिहदत्ते। थेरेहिंतो णं पियग्गंथेहिंतो इत्थं णं मज्झिमा साहा निग्गया। थेरेहिंतो ण विजाहरगोवालेहिंतो कासवगुत्तेहिंतो इत्थ णं विज्ञाहरी साहा निग्गया॥ (थेराणं सुट्ठिय-सुप्पडिबुद्धाणं कोडियकाकंदागाणं वग्यावच्चसगुत्ताणं ) व्याधापत्य गोत्रवाणा तथा टि सने 1363 64नामवाणा स्थविर सुस्थित अने स्थविर सुप्रतिद्धने (इमे पंच थेरा अंतेवासी) मा पंथ स्थविर शिष्यो (अहावच्चा अभिण्णाया हुत्था) पुत्र समान प्रसिद्ध ता. (तं जहा-) ते भाप्रमा- (धेरे अज्जइंददिन्ने) स्थविर आर्य छन्द्रहिन्न, (थेरे पियरगंथे) स्थविर प्रिय अन्य, (थेरे विज्जाहरगोवाले कासवगुत्तेणं) श्य५ गोत्रपामा स्थविर विद्याधर गोपाल, (थेरे इसिदत्ते) स्थविर पित्त, (थेरे अरिहदत्ते) भने स्थविर मईहत्त. ૧. આર્ય સુપિસ્તના પાંચમા શિષ્ય. ૨. આર્ય સુપિસ્તના છઠ્ઠા શિષ્ય HE-HEIRHAHHHHHHHHH250DHHHHHHHHHHHHHHHHHI Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર શ્રીપ્રિયગ્રંથ સૂરિનો સંબંધ આ પ્રમાણે અજમેર શહેરમાં નજીકમાં સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. તે નગર ત્રણસો જિનમંદિર, ચારસો અન્યદર્શનીઓનાં મંદિરો, અઢારસો બ્રાહ્મણોનાં ઘર, છત્રીસસો વૈશ્યનાં ઘર, નવસો બગીચા, સાતસો વાવ, બસો કૂવા, અને સાતસો દાનશાળા વડે શોભતું હતું. શ્રીપ્રિયગ્રંથસૂરિ વિચરતા છતાં અનુક્રમે તે હર્ષપુર નગરમાં પધાર્યા. ત્યાં એક વખતે બ્રાહ્મણો યજ્ઞમાં બકરાને હણવાનો આરંભ કરતા હતા. તે સમયે શ્રીપ્રિયગ્રંથસૂરિએ તે બકરા ઉપર શ્રાવકને હાથે વાસક્ષેપ નખાવી તેને અંબિકાદેવી વડે અધિષ્ઠિત કર્યો. તેથી તે બકરો ત્યાંથી ઉડી આકાશમાં સ્થિર રહીને મનુષ્ય વાણી વડે બોલવા લાગ્યો કે "हनिष्यथ नु मा हुत्यै, बध्नीताऽऽयात मा हत ।युष्मद्वन्निर्दयः स्यां चेत्, तदा हन्मि क्षणेन वः ॥१॥ यत्कृतं रक्षसां द्रङ्गे, कुपितेन हनूमता।तत् करोम्येव स्वस्थो वः, कृपा चेद् नाऽन्तरा भवेत् ॥२॥" શું તમે મને હોમને માટે હણવા ધારો છો? ઠીક છે, તમારું સામર્થ્ય હોય તો હવે આવો, મને બાંધો, અને હણો જોઇએ? હે નિષ્ફરો! જો હું તમારા જેવો નિર્દય થાઉં તો તમને બધાને ક્ષણવારમાં હણી નાખું.૧.” “જો દયા વચમાં ન આ આવી હોત તો, કોપ પામેલા હનુમાને લંકાનગરીમાં રાક્ષસોની જે હાલત કરી હતી, તે જ હાલત તમારી પણ આકાશમાં રહ્યો થકો હું પણ કરત. ૨.” આવી રીતે બકરાનું કથન સાંભળી ભયભીત થયેલા બ્રાહ્મણો બોલ્યા કે- “તમે કોણ છો? તે જણાવો'. તેણે કહ્યું કે- “હું અગ્નિદેવ છું, બકરો મારું વાહન છે, તે પશુને તમે શા માટે હણો છો? પશુઓને હણવાથી પુણ્ય થતું નથી, પણ પાપ થાય છે, અને તેથી આત્મા દુર્ગતિમાં પડે છે. માટે આ નગરમાં પધારેલા શ્રીપ્રિયગ્રન્થ સૂરીશ્વર પાસે જઈ તેમને પૂછો, તેઓ તમને સદ્ગતિ આપનાર પવિત્ર ધર્મ કહેશે, તેમણે કહેલા ધર્મને શુદ્ધિપૂર્વક આચરજો”. “यथा चक्रीनरेन्द्राणां, धानुष्काणंधनपयः।तथाधुरि स्थितिः साधुः, स एकः सत्यवादिनम् ॥१॥" હે મનુષ્યો! જેમ રાજાઓમાં ચક્રવર્તી અને ધનુર્ધારીઓમાં અર્જુન અગ્રેસર છે, તેમ સત્યવાદીઓમાં અગ્રેસર તે એક જ સાધુ-મહાત્મા છે”. ૧. પછી બ્રાહ્મણોએ તે પ્રમાણે કર્યું. (વેરહિંતોffપવોકિંતો) સ્થવિર પ્રિયગ્રંથથી રૂત્ય ડ્રામા Hહાનિયા) અહીં મધ્યમા નામે શાખા નીકળી. (યુરેડિંતોrવિMાહગોવાહિંતોસવગુહિંતો) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળથી (લ્યાં વિઝીણી HIRI નિવા) અહીં વિદ્યાધરી નામે શાખા નીકળી. थेरस्सणं अनइंददिन्नस्स कासवगुत्तस्स अजदिन्ने थेरे अंतवासी गोयमसगुत्ते।थेररसणं अनदिन्नस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था; तं जहा- थेरे अजसंतिसेणिए माढरसगुत्ते, थेरे अनसीहगिरी पाइस्सरे कोसियगुत्ते। थेरेहितो णं अनसंतिसेणिएहिंतो माढरसगुत्तेहितो इत्थ णं उच्चनागरी साहा निग्गया।थेरस्सणं अजसंतिसेणियस्स माढरसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-(ग्रं. १०००) थेरे अजसेणिए, थेरे अज्जतावसे थेरे अजकुबेरे थेरे अजइसिपालिए। (યેરનું ઝરૅવિનHIRવત્તH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રદિને (કMવિન્ને યેરે બંતવાલી ગયગુ) ગૌતમ ગોત્રવાળા આર્યદિન નામે સ્થવિર શિષ્ય હતા. (યેરરસ | AMવિન્નર ******** *******251Dઅ*+***********અસ્પ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ગોયમસનુત્તH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્તને (મે યો યેા અંતેવાસી) આ બે સ્થવિર શિષ્યો (બાવા અમિન્ગાવા હુા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તેં ના-) તે આ પ્રમાણે- ( રે બાસંતિક્ષેળિ માસગુપ્તે) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિ, સૈનિક, (કે અન્ગસીીિ પામ્સને હોસિયમુત્તે) અને કૌશિક ગોત્રવાળા તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્યસિંહગિરિ. (યેહિંતો નું બન્ગસંતિક્ષેબિહિંતો માસમુત્તેહિંતો) માઢ૨ ગોત્રવાળા આર્ય શાંતિસૈનિકથી (ત્ત્વનુંઝવ્વાનાગરી માહાનિાવા) અહીં ઉચ્ચનગરી નામે શાખા નીકળી. ( ઘેરÆ નં બાસંતિક્ષેળિયÆ માનસનુત્તĂ)માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકને (મે વત્તારિ છે અંતેવીસી) આ ચાર સ્થવિર શિષ્યો (બાવવ્વા કમિન્ગાવા કુત્ચા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા, (તં ના-) તે પ્રમાણે- (વે) બન્ત્રક્ષેળિ)-સ્થવિર આર્ય સૈનિક, (યેàઅપ્નાવસે) સ્થવિર આર્ય તાપસ, (વેરેબધ્નવે) સ્થવિર આર્ય કુબેર, (ઘેરે બાાિપ્તિ) અને સ્થવિર આર્ય ઋષિપાલિત. थेरेहिंतो णं अज्जसेणिएहिंतो इत्थ णं अज्जसेणिया साहा निग्गया थेरेहिंतो णं अज्जतावसेहिंतो इत्थ णं अज्ञ्जतावसी साहा निग्गया, थेरेर्हितो णं अजकुबेरेहितो इत्थ णं अज्जकुबेरी साहा निग्गया. थेरेर्हितो णं अजइसिपालिएहिंतो इत्थ णं अजइसिपालिया साहा निग्गया । थेरस्स णं अजसीहगिरिस्स पाइस्सरस्स कोसियगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा - थेरे धणगिरि थेरे अजवइरे असमिए थेरे अरिहदिन्ने । (àહિંતો નું બનસેબિìિ) સ્થવિર આર્ય સૈનિકથી ( ત્ય નું ત્રાસેળિયા સાહા નિમવા) અહીં આર્યસૈનિકી નામે શાખા નીકળી. (àહિંતોનંબાતાવસે િંતો) સ્થવિર આર્ય તાપસથી (ત્યŌબાતાવસી સાહા નિમ્નયા) અહીં આર્યતાપસી નામે શાખા નીકળી. (ટેરેહિંતોનૂં અન્નàહિતો) સ્થવિર આર્ય કુબેરથી (ચ નં બન્ગવેરી સારા નિળયા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી. (હિંતો નું બાàહિંતો) સ્થવિર આર્ય કુબેરથી (ફાળું બનવુàરી માહાનિાવા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી. (àહિંતોનું અવ્નસિપાલિટિંતો) અને સ્થવિર આર્ય ઋષિપાલિતથી (Iİ અન્નતિપાલિયા સાહાનિમ્નવા) અહીં આર્ય ઋષિપાલિતા નામે શાખા નીકળી. ( થેમ્સ ાં બાસીહરિમ્સ પાડ્સ! હોસિયમુત્તĂ) કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (મે વત્તરિ યા અંતેવાસી) આ ચાર સ્થવિર શિષ્યો ( બહાવ—ા અમિન્ગાવા હત્યા) પુત્રસમાન પ્રસિદ્ધ હતા; (તં ના) તે પ્રમાણે- ( ઇન્જરી) સ્થવિર ધનગિરિ, ( રે અવ) સ્થવિર આર્ય વજ, (રે બામિણ) સ્થવિર આર્યસમિત, ( રે રિવિન્દે) અને સ્થવિર અર્હદિન્ન. સ્થવિર આર્ય શ્રીવજસ્વામીનો સંબંધ આ પ્રમાણે માલવા દેશમાં તુંબવન નામે ગામમાં રહેતો ધનગિરિ નામે શ્રેષ્ઠિપુત્ર સુનંદા નામે સ્ત્રી સાથે પરણ્યો હતો. સુનંદાના ભાઈ આર્યસમિતે આચાર્ય શ્રીસિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. ધગિરિ પણ નાનપણથી જ સંસારથી વિરક્ત હતો, તેથી તેણે પણ પરણ્યા પછી થોડા જ વખતમાં આચાર્ય શ્રીસિંહગિરિ પાસે દીક્ષા લીધી. ધગિરિએ દીક્ષા લીધી ત્યારે સુનંદા ગર્ભવતી હતી. અનુક્રમે સુનંદાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો તે વખતે સુનંદાની સખીઓ રાત્રિ જાગરણ માટે આવીને તે બાળકને કહેવા લાગી કે-“હે વત્સ! જો તારા પિતાએ ઉતાવળ કરીને દીક્ષા લીધી ક *****3252 3333843 Page #262 -------------------------------------------------------------------------- ________________ *** *********(જીવDWલૂણKO***~~~~~~~~ હોત, તો ખરેખર તારો જન્મ મહોત્સવ બહુ જ સુંદર કરત”. પેલો બાળક જ્ઞાનાવરણીય કર્મના લાઘવનને લીધે સંજ્ઞાવાનું હોવાથી તેમના તે સંતાપને સાવધાન થઇ સાંભળવા લાગ્યો. પછી તેણે વિચાર કર્યો કે- શું મારા પિતાએ દીક્ષા લીધી છે? આ પ્રમાણે ચિંતવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને જાતિસ્મરણ થવાથી સંસારની અસારતાને જાણતાં જ તેણે દીક્ષા લેવાની ઇચ્છા કરી. પછી “મારી માતા જો મારાથી ઉદ્વેગ પામશે તો જ મારા પર મોહ ન લાવતાં મારો ત્યાગ કરશે” એમ ચિંતવીને તે બાળક માતાને ઉગ પમાડવા રાત-દિવસ રડવા લાગ્યો. પુત્રને રોતો બંધ રાખવા સુનંદાએ ઘણા ઉપાયો કર્યા, છતાં પણ તે રોતો બંધ ન જ થયો. એવી રીતે તે બાળકને રુદન કરતાં છ મહિના વીતી ગયા, તેથી સુનંદા પુત્રથી પૂરેપૂરી કંટાળી ગઈ. આ વખતે ધનગિરિ આર્યસમિત વિગેરે શિષ્યોથી પરિવરેલા આચાર્ય શ્રીસિંહગિરિ તે ગામમાં પધાર્યા. તેમણે જ્ઞાનબળથી જાણીને ધનગિરિને કહ્યું કે-“આજે તમને મહાનું લાભ થશે, તેથી તમારે તમારા કુટુંબી પાસે જવું, અને સચિત્ત અથવા અચિત્ત જે કાંઇ તમને આપે તે મારી આજ્ઞાથી સ્વીકારી લેવું.” આ પ્રમાણે ગુરુ મહારાજની આજ્ઞા સ્વીકારી ધનગિરિ સુનંદાને ઘેર ગયા, તેમને જોઈ સુનંદા પુત્રને લઇને ઉભી થઇ, અને કહેવા લાગી કે-“આટલા વખત સુધી આ તમારા પુત્રનું મેં મારા આત્માની જેમ પાલન-પોષણ કર્યું, પણ રાત-દિવસ રુદન કરતાં એણે મને નાટકણીની જેમ નચાવી મૂકી છે, હું તો હવે એનાથી પૂરેપૂરી કંટાળી ગઈ છું માટે હવે તમે એને લઈ જાઓ”. તે સાંભળી વચનકુશળ ધનગિરિ બોલ્યા કે- “હે ભદ્ર! તારા કહેવાથી હું તો એને લઇ જઇશ, પણ પાછળથી તને પશ્ચાત્તાપ થાય તેમ હોય તો આવી રીતે કરવું રહેવા દે”. સુનંદાએ કહ્યું કે-“મને આ પુત્ર માટે પશ્ચાત્તાપ થવાનો નથી, માટે સુખેથી લઇ જાઓ'. તે સાંભળી ધનગિરિએ ઘણા લોકોને સાક્ષી રાખી તે બાળકને ઝોળીમાં લીધો કે તુરત જ તે રોતો બંધ થઇ ગયો. પછી ધનગિરિએ ઉપાશ્રય આવી ગુરુ મહારાજના હાથમાં તે બાળક અર્પણ કર્યો. તે બાળક હોવા છતાં તેનો વજ જેવો અતિશય ભાર લાગવાથી ગુરુ મહારાજે “વજ એવું નામ આપ્યું. આચાર્ય મહારાજે તે બાળક સાધ્વીઓને સોંપ્યો, અને સાધ્વીઓએ લાલનપાલન માટે શય્યાતર-ગૃહસ્થને સોંપ્યો, તેથી શય્યાતરની ઘરની સ્ત્રીઓ તેને પ્રેમપૂર્વક ઉછેરવા લાગી. શય્યાતરની શાળામાં સાધ્વીઓ અભ્યાસ કરતી હતી, તે વચનો સાંભળીને બુદ્ધિના નિધાનરૂપ અને પદાનુસારી લબ્ધિવાળા વજકુમાર પારણામાં રહ્યા છતાં જ અગિયાર અંગ ભણી ગયા. હવે વજકુમાર ત્રણ વરસના થયા ત્યારે સુનંદાએ પોતાનો પુત્ર પાછો મેળવવા રાજા પાસે જઈ ફરિયાદ કરી. રાજાએ બન્ને પક્ષના બોલવા પર વિચાર કરી એવો ઠરાવ કર્યો કે-“આ બાળક જેના બોલાવવાથી જેની પાસે જશે તેને તે બાળક મળશે'. આ પ્રમાણે રાજાનું કથન બન્ને પક્ષોએ કબૂલ રાખ્યું. પછી રાજસભામાં સુનંદાએ વજકુમારને લલચાવવા માટે અનેક પ્રકારની મીઠાઇઓ, મેવા, રમકડાં વિગેરે બતાવ્યા છતાં અને મિષ્ટ વચનોથી બોલાવવા છતાં તે બાળક સુનંદા તરફ એક પગલું પણ ગયો નહિ. ત્યાર પછી ધનગિરિએ રજોહરણ ઊંચું કરીને કહ્યું કે-“વત્સ! જો તારો દીક્ષા લેવાનો વિચાર હોય, અને તું તત્ત્વજ્ઞ હો, તો ધર્મના ધ્વજરૂપ આ રજોહરણને લઈ લે”. આ વચન સાંભળતાં વજકુમારે તરત જ રજોહરણ લઈ લીધું. એ પ્રમાણે જોઈ ન્યાયનિષ્ઠ રાજાએ તે બાળક ધનગિરિને સોંપ્યો. ત્યાર પછી આચાર્ય શ્રીસિંહગિરિએ વજકુમારને યોગ્ય જાણી દીક્ષા આપી, અને સુનંદાએ પણ દીક્ષા સ્વીકારી. જસ્વામી આઠ વરસના થયા, ત્યારે એક વખત તેઓ ઉજ્જયિની તરફ જતા હતા, એવામાં રસ્તામાં વરસાદ થવાથી કોઇ યક્ષના મંદિરમાં રહ્યા. આ સમયે તેમના પૂર્વભવના મિત્રો જૈભકદેવો તેમના સત્ત્વની પરીક્ષા કરવા માટે મનુષ્ય થઇને ત્યાં આવ્યા, અને વરસાદ બંધ થતાં વજસ્વામીને કોળાની ભિક્ષા આપવા માંડ્યા. પણ વજસ્વામી તેમને અનિમેષ નેત્રવાળા જોઇ “આ તો ****************(253)**************** Page #263 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ છે, અને દેવપિંડ મુનિને ન કલ્પ’ એમ વિચાર કરી ભિક્ષા લીધા વિના જ પાછા ફર્યા. તે જોઈ સંતુષ્ટ થયેલા દેવોએ વજસ્વામીને વૈક્રિયાલબ્ધિ આપી. વળી ફરીથી એક વખતે તે દેવો મનુષ્યનું રૂપ ધરી વજસ્વામીને ઘેબરની ભિક્ષા આપવા લાગ્યા, તે સમયે પણ તેમને પ્રથમ પેઠે તે દેવપિંડ સમજી ગ્રહણ ન કર્યો, કારણ કે તેઓ ઉપયોગ દેવામાં કુશળ હતા. તે વખતે પણ સંતુષ્ટ થયેલા તે પૂર્વજન્મના મિત્રદેવો વજસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પોતપોતાને સ્થાને ગયા. - હવે પાટલીપુર નગરમાં ધન નામે ધનાઢ્ય શેઠને રુક્મિણી નામે સ્વરૂપવતી પુત્રી હતી. સમિણી સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણગ્રામ સાંભળીને તેમની ઉપર ગાઢ રાગવાળી થઇ, તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે મારે વજસ્વામીને જ વરવું છે'. એવામાં વજસ્વામી વિચરતા વિચરતા તે જ નગરમાં પધાર્યા. લોકોના મુખથી તેમનું આગમન સાંભળી રુક્મિણીએ પોતાના પિતાને જણાવ્યું કે- “હે તાત! જેને વરવાને હું સદા ઝંખી રહીછું તે વજસ્વામી ભાગ્યયોગે અહીં પધાર્યા છે, માટે મારું લગ્ન તેમની સાથે કરો, અન્યથા મારે મરણનું જ શરણ છે'. આ પ્રમાણે પુત્રીના અતિશય આગ્રહથી ધનશ્રેષ્ઠી તેણીને સાથે લઈ વજસ્વામી પાસે ગયો, અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે માનદ! મારા પર પ્રસાદ કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરો, વળી સ્વામી! હસ્તમોચન અવસરે હું આપને કરોડો સંખ્યાનું ધન આપીશ”. તે સાંભળી વૈરાગ્યમગ્ન વજસ્વામીએ કહ્યું કે-“મહાનુભાવ! વિષયો વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે વિષ આ ભવમાં જ દુઃખ આપે છે, પણ વિષયો તો જન્માંતરમાં પણ દુ:ખ આપનારા છે. આવા વિષયોનું દુઃખદાયી સમજીને હું આ કન્યા શી રીતે સ્વીકારું? હે ભદ્ર! જો આ કન્યા મારા પર અનુરાગ ધરાવતી હોય, તો મેં સ્વીકારેલી દીક્ષા એ પણ ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે. જો એ કુળીને બાળા મનથી પણ મને હજી ઇચ્છિત હોય તો પરલોકના હિતની ઇચ્છાથી આ પ્રમાણે તેને કરવું ઉચિત છે, દારુણ અનર્થ આપનારા વિષયોમાં ન ફસાય, આ હું તેના હિતને માટે કહું છું.” આ પ્રમાણે કરુણાળુ શ્રીવજસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલી રુક્મિણીએ દીક્ષા સ્વીકારી. અહીં કવિ કહે છે કે "मोहाब्धिश्चुलुकी चक्रे, येन बालेन लीलया। स्त्रीनदीस्नेहपूरस्तं, वज्रर्सि प्लावयेत् कथम् ?॥१॥" “જે મહાત્માએ બાલ્યવયમાં જ લીલામાત્રમાં મોહરૂપી સમુદ્રને એક ચળું જેટળો કરી નાખ્યો, તે વજઋષિને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ભીંજવી પણ કેમ શકે?””.૧. એક વખતે શ્રીવજસ્વામી ઉત્તર દિશા તરફ વિચરતા હતા, તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પ્રવર્તેલો હોવાથી અતિશય કદર્થના પામતા શ્રીસંઘે તેમને વિનંતી કરી કે-“હે ભગવાન! આ દુઃખસાગરમાંથી સંઘને કોઇ પણ રીતે પાર ઉતારો, સંઘને માટે વિદ્યાનો ઉપયોગ કરતાં પણ દોષ નથી”. તે સાંભળી કરુણાળુ વજસ્વામીએ પોતાની વિદ્યાશક્તિથી એક વિશાળ પટ વિમુર્તી સકળ સંઘને તે પટ ઉપર બેસાડ્યો. પછી તેમણે પ્રયોજેળી વિદ્યાશક્તિથી તે મહાપટ આકાશમાં ઉડ્યો, અને સંઘ સાથે શ્રીવજસ્વામી પુરિકા નામની નગરીમાં પહોચ્યાં. તે નગરીમાં સુકાળ હોવાથી સંઘના લોકો સુખી થયા. ત્યાંની પ્રજા મોટે ભાગે જૈનધર્મ પાળતી હતી. પણ રાજા બૌધધર્મી હતો. ત્યાંના જૈનો બૌદ્ધો કરતાં અતિશય ધનાઢ્ય હોવાથી પુષ્પાદિક પૂજાના ઉપકરણો અધિક મૂલ્ય આપીને પણ વેચાતા લઈ લેતા હોવાથી જિનમંદિરોમાં ઠાઠમાઠથી પૂજા-મહોત્સવ થતો, તેથી બુદ્ધ મંદિરોમાં ઘણી જ સામાન્ય પૂજા થતી હોવાથી બૌદ્ધા એ લજ્જા પામીને રાજા પાસે જઇ તે હકીકત નિવેદન કરી. તેથી રાજાએ શ્રાવકોને પુષ્પો આપવાનો આખી નગરીમાં અટકાવ કર્યો. એવામાં પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ નજીકમાં આવતાં. Page #264 -------------------------------------------------------------------------- ________________ ************(શ્રીવBસ્વલૂણભ- અ ******* શ્રાવકોએ વજ સ્વામી પાસે જઈ ખેદપૂર્વક આ હકીકત નિવેદન કરી, ત્યારે વજસ્વામી બોલ્યા કે-“હે શ્રાવકો! શાંત થાઓ, તમને ઉત્તેજન મળે એવો પ્રયત્ન કરીશ'. એમ કહીને તેઓ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરી નગરીના હુતાશન નામના ઉદ્યાનમાં ગયા. તે ઉદ્યાનનો તડિત નામે માળી વજસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર હતો. વજસ્વામીનું દર્શન થતાં જ તે અતિશય ખુશ થયો અને અંજલિ જોડીને બોલ્યો કે-“ હે સ્વામી! આપનું હું શું આતિથ્ય કરું તે ફરમાવો'. વજસ્વામીએ કહ્યું કે-“હે ઉદ્યાનપાલક! મારે પુષ્પોની જરૂર છે, અને તે આપવા તું સમર્થ છે'. માળી બોલ્યો કે-“હે પ્રભો! અહીં દરરોજ વીશ લાખ પુષ્પો થાય છે, તે સ્વીકારી મારા પર અનુગ્રહ કરો'. વજસ્વામીએ કહ્યું કે હું જેટલામાં અન્યત્ર જઇ આવું, તેટલામાં તું પુષ્પોને તૈયાર કરી રાખ'. પછી તેઓ ત્યાંથી હિમવંત પર્વત પર ગયા, ત્યાં લક્ષ્મીદેવીએ તેમને મહાપદ્મ આપ્યું. તે લઇ તેઓ હુતાશન વનમાં આવી ત્યાંથી વીશ લાખ પુષ્પો લઇને પૂર્વભવના મિત્ર જૂભકદેવોએ વિદુર્વેળા વિમાન પર બેસીને મહોત્સવ સહિત પુરિકા નગરીમાં પધાર્યા, અને જિનશાસનની પ્રભાવના કરી. તથા ત્યાંના બૌદ્ધધર્મી રાજાને પણ પ્રતિબોધ પમાડી શ્રાવક કર્યો. આવી રીતે અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાતા શ્રીવજસ્વામી વિચરતા છતાં દક્ષિણ દેશમાં આવ્યા. તે વખતે તેમને શ્લેખનો અત્યંત વ્યાધિ થવાથી સાધુ પાસે સૂંઠ મંગાવી, અને આહાર કર્યા પછી તે સૂઠને વાપરવાના વિચારથી પોતાના કાન પર રાખી, પણ આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવી ભૂલી ગયા. સાયંકાળે પ્રતિક્રમણ વખતે મુહપત્તિ વડે કાનનું પડિલેહણ કરતાં તે સૂંઠ કાન ઉપરથી નીચે પડી, એ પ્રમાદ થવાથી પોતાનું મૃત્યુ નજીક હોવાનું વિચારી અનશન કરવાની ઇચ્છાવાળા શ્રીવજસ્વામીએ પોતાના વજન નામના શિષ્યને પાસે બોલાવી કહ્યું કે “બાર વરસનો ભયંકર દુષ્કાળ પડશે, અને જે દિવસે તું લક્ષ મૂલ્યવાળા ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુકાળ થશે એમ સમજવું”. એ પ્રમાણે કહીને તેને અન્ય સ્થળે વિહાર કરાવ્યો. ત્યાર પછી વજસ્વામીએ પોતાની સમીપે રહેલ મુનિઓ સાથે એક પર્વત પર જઈ અનશન કર્યું, અને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. તે મહાત્મા જે પર્વત પર કાળધર્મ પામ્યા ત્યાં ઇન્દ્ર રથમાં બેસીને ભક્તિથી તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી, ત્યારથી જગતમાં તે પર્વતનું “રથાવર્ત” એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રીવજ સ્વામી સ્વર્ગે જતાં ચાર સંઘયણ અને દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. હ્યું છે કે"महागिरिः सुहस्ती च, सूरिः श्रीगुणसुंदरः । श्यामार्यः स्कन्दिलाचार्यो, रेवतीमित्रसूरिराट् ॥१॥ श्रीधर्मो भद्रगुप्तश्च, श्रीगुप्तो वज्रसूरिराट्। युगप्रधानप्रवरा, दशैते दशपूर्विणः ॥२॥ “આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રીગુણસુંદરસૂરિ, શ્યામાર્ય, સ્કંદિલાચાર્ય, સૂરીશ્વર રેવતીમિત્ર, શ્રીધર્મ, ભદ્રગુપ્ત, શ્રીગુપ્ત અને સૂરીશ્વર શ્રીવજસ્વામી, યુગપ્રધાનોમાં ઉત્તમ એવા એ દશપૂર્વી થયા.” હવે વજસ્વામીના શિષ્ય વજસેન વિચરતા સોપારક નગરમાં પધાર્યા. ત્યાં જિનદત્ત નામે ધનાઢ્ય શ્રાવકને ઈશ્વરી નામે પત્ની હતી, તેમને ચાર પુત્રો હતા. તે વખતે બાર વરસથી પડેલા દુષ્કાળને લીધે લોકો ધાન્ય વિના ટળવળી રહ્યા હતા. દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઇ પડ્યું હતું, તેથી જિનદત્ત ઈશ્વરી અને ચાર પુત્રોએ વિચાર કર્યો કે-“અઢળક દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ ગયું છે, આવું દુઃખ વેઠવા કરતાં હવે તો વિષમિશ્રિત અન્ન ખાઇને મરી જવું સારું છે. એ પ્રમાણે નિર્ણય કરી ઈશ્વરીએ લક્ષ દ્રવ્ય મૂલ્યવાળા ભાત રાંધ્યા, અને એવામાં તેમાં વિષ નાખવાને તત્પર થઈ તેવામાં વજસેન મુનિ ઘેર ગોચરી માટે પધાર્યા. આવું સુપાત્ર મળવાથી ઈશ્વરીએ હર્ષ પામી પ્રફુલ્લિત હૃદયે ભાત બહોરાવી હકીકત નિવેદન કરી. તે સાંભળી વજસેન મુનિએ કહ્યું કે Page #265 -------------------------------------------------------------------------- ________________ ફરક અકસ્મશ્રીeqનૂની કારઅફસ હે ભદ્ર! આ પ્રમાણેના સંકટથી જીવિતનો ત્યાગ ન કરો, કારણ કે આવતી કાલે પ્રભાતે સુભિક્ષ થશે” એમ કહી તેમણે ગુરુમહારાજે કહેલી વાત જણાવી. તે સાંભળી આશ્વાસન પામેલી ઈશ્વરીએ તે દિવસને આનંદથી વ્યતીત કર્યો. સવારમાં પુષ્કળ ધાન્યથી ભરેલાં ઘણાં વહાણ ત્યાં આવી પહોંચ્યા, તેથી સમગ્ર નગરમાં સુકાળ પ્રવર્યો. પછી જિનદત્ત શેઠે વૈરાગ્ય પામી પોતાની ભાર્યા સાથે તથા નાગેન્દ્ર, ચંદ, નિવૃતિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા સ્વીકારી. તે ચારે થકી પોતપોતાના નામે ચાર શાખા પ્રવર્તી. थेरेहिंतो णं अज्जसमिएहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं बंभदीविया साहा निग्गया। (રેfÁતો બMમિટિંતોનો મyત્તેહિંતો) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસમિતથી (ત્યાં હંમડીવિયા IT નિવ) અહીં બ્રહ્મઢીપિકા નામે શાખા નિકળી. તે આ પ્રમાણે-આભીર દેશમાં અચળપુર નામે નગરની પાસે કન્ના અને બેન્ના નામની બે નદીઓના મધ્યભાગમાં બ્રહ્મદીપ નામે દ્વીપમાં પાંચસો તાપસ રહેતા હતા. તેઓમાંનો એક તાપસ પગે લેપ કરીને પાણી પર ચાલવાની કળા જાણતો હતો. તેથી તે પગે લેપ કરીને જમીનની જેમ જળ ઉપર ચાલી જળથી ભીંજાયા સિવાય બેન્ના નદી ઉતરી પારણાને માટે નગરમાં આવતો હતો અને લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતો હોત. તેથી “અહો! આ તાપસના તપનો પ્રભાવ કેવો છે? જૈનોમાં તો એવો પ્રભાવશાળી કોઇ નથી!”. એ પ્રમાણે નગરમાં લોકો તે તાપસની પ્રશંસા અને જૈનોની નિંદા કરવા લાગ્યા. તે સાંભળી ત્યાંના શ્રાવકોએ શ્રીવજસ્વામીના મામા શ્રી આર્યસમિત સૂરિને બોલાવ્યા, અને તાપસની હકીકત નિવેદન કરી. આચાર્ય મહારાજ બોલ્યા કે-“એમાં કાંઇ તપશક્તિ નથી, પણ પારલેપની શક્તિથી જળ ઉપર ચાલીને તે લોકોને છેતરે છે. તમે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કરો, અને જમવા બેસે તે પહેલાં તેના પગ તથા પાવડીને જળથી સારી રીતે ધોઈ નાખજો, જેથી તેની કપટકળા જણાઈ આવશે”. ત્યાર પછી એક શ્રાવકે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, એટલે તે ભોજન માટે શ્રાવકને ઘેર આવ્યો. ઘરના બારણા પાસે આવેલા તાપસને શ્રાવકે વિનય દર્શાવતા કહ્યું કે- હે ભગવન્! આપના ચરણકમળનું મારે પ્રક્ષાલન કરવું છે, કેમકે આપ જેવા મહાત્માના પગનું પ્રક્ષાલન કર્યાથી મહાનું લાભ થાય છે!” એમ કહી તે શ્રવકે તાપસની ઇચ્છા ન હોવા છતાં તેના પગ અને પાવડીને ગરમ પાણીથી એવી રીતે ધોયા કે લેપનો અંશ પણ ન રહેવા દીધો. પછી શ્રાવકે તાપસને સારી રીતે ભોજન કરાવ્યું. ભોજન કરી રહ્યા બાદ શ્રાવકો અને અન્ય લોકોથી પરિવરેળો તાપસ નદીને કાંઠે આવ્યો અને “હજુ કાંઈક લેપનો અંશ રહી ગયો હશે એમ ધારીને અલ્પમતિ તે તાપસ ખોટું સાહસ કરી પૂર્વની જેમ પાણીમાં પડ્યો, પરંતુ પાણીમાં પડતાં જ તે બૂડવા લાગ્યો. તે દેખીઅહો! આપણને આ માયાવી તાપસે કેટલો બધો વખત વિમોહિત કર્યા?” એવી રીતે કોળાહળ કરતા લોકો તાળીઓ વગાડવા લાગ્યા, અને તે તાપસની અપભ્રાજના થઈ. તે જ અવસરે આર્યસમિત સૂરી નદીને કાંઠે આવ્યા, અને લોકોને પ્રતિબોધ પમાડવા માટે યોગચૂર્ણ નદીમાં નાખીને બોલ્યા કે- હે બેન્ના! અમારે સામે કાંઠે જવું છે' એમ કહેતાં જ બન્ને કાંઠા એકઠા થઈ ગયા. તે દેખી લોકોમાં ઘણું જ આશ્ચર્ય થયું, અને સૂરિમહારાજ તથા જૈનધર્મની પ્રશંસા થઈ. ત્યાર પછી સૂરિમહારાજે તાપસીના આશ્રમમાં જઈને તેઓને પ્રતિબોધી દીક્ષા આપી. તે તાપસી બ્રહ્મદ્વીપમાં વસનારા હોવાથી તે ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્દીપિકા એવા નામથી પ્રસિદ્ધ થયા, તેથી આર્યસમિત સૂરિથી બ્રહ્મઢીપિકા શાખા નીકળી. थेरेहिंतो णं अजवइरेहिंतो गोयमसगुत्तेहितो इत्थ णं अजवइरी साहा निग्गया। थेरस्स णं अजवइरस्स गोयमसगुत्तस्स इमे तिण्णि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अनवईरसेणे, थेरे Page #266 -------------------------------------------------------------------------- ________________ RAHAYARRRRRRH(श्रीकल्पसूत्रम् SHEHAREKHA अन्नपउमे, थेरे अजरहे। थेरेहिंतो णं अजवरइसेणेहिंतो इत्थ णं अजनाइली साहा निग्गया, थेरेहिंतो णं अज्जपउमेहिंतो इत्थणं अजपउमा साहा निग्गया, थेरेहितोणं अजरहेहिंतो इत्थणं अञपयंती साहा निग्गया। (थेरेहिंतो णं अज्जवइरेहिंतो गोटामसगुत्तेहितो) गौतम गोत्रवाणा स्थवि२ मार्यवथी ( इत्यणं अज्जवइरी साहा निग्गया) मडी मार्यवी नामे शापानीजी. (थेरस्सणं अज्जवइरस्स गोटामसगुत्तस्स ) गौतम गोत्रवाणा स्थविर मार्यव४ने (इमे तिण्णि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था) मा स्थविर शिष्यो पुत्रसमान प्रसिद्ध ता, (तं जहा-) ते भा प्रभा- (थेरे अज्जवईरसेणे) स्थवि२ मार्य सेन, (, थेरे अज्जपउमे) स्थविर मार्यपभ, (धेरे अज्जरहे) मने स्थविर आर्य२५. (थेरेहिंतोणं अज्जवरइसेणेहिंतो) स्थविर आर्य वसेनथी (इत्य णं अज्जनाइली साहा निग्णया) सही मायनागिदी नाणी, (थेरे हिंतोणं अज्जपउमेहिंतो) स्थविर मार्यपभथी (इत्यणं अज्जपठणा साहा निग्गया) सही मार्यपभाना शापानीजी, (थेरेहिंतोणं अज्जरहेहिंतो) भने स्थवि२ २ार्यरथथी (इत्य णं अज्जपयंती साहा निग्गटा) ही आर्य४यंती नामे नीsoil.. थेरेस्सणं अज्जरहस्स वच्छसगुत्तस्स अजपूसगिरि थेरे अंतेवासी कोसियगुत्ते।थेरस्स णं अन्नपूसगिरिस्स कोसियगुत्तस्स अज्जफग्गुमित्ते थेरे अंतेवासी गोयमसगुत्ते। थेरस्स णं अजफग्गुमित्तस्स गोयमसगुत्तस्स अजधणगिरि थेरे अंतेवासी वासिद्धसगुत्ते। थेरस्स णं अन्नधणगिरिस्स वासिट्ठसगुत्तस्स अजसिवभूई थेरे अंतेवासी कुच्छसगुत्ते। थेरस्स णं अजसिवभूइस्स कुच्छसगुत्तस्स अनभद्दे थेरे अंतेवासी कासवगुत्ते। थेरस्स णं अनभद्दस्स कासवगुत्तस्स अजनक्खे थेरे अंतेवासी कासवगुत्ते।थेरस्सणं अज्जनक्खस्स कासवगुत्तस्स थेरस्स णं अजनक्खत्तस्स कासवगुत्तस्स अजरक्खे थेरे अंतेवासी कासवगुत्ते ।थेरस्सणं अज्ञरक्खस्स कासवगुत्तस्स अजनागे थेरे अंतेवासी गोयमसगुत्ते। थेरस्स णं अजनागस्स गोयमसगुत्तस्स अनपेहिले थेरे अंतेवासी वासिट्ठगुत्ते। थेरस्स णं अनपेहिलस्स वासिट्ठगुत्तस्स अजविण्हू थेरे अंतेवासी माढरसगुत्ते। थेरस्स णं अजविण्हुस्स माढरसगुत्तस्स अज्जकालए थेरे अंतेवासी गोयमसगुत्ते।थेरस्सणं अनकालगस्स गोयमसगुत्तस्स इमे दुवे थेरा अंतेवासी गोयमसगुत्ता; थेरे अन्नसंपलिए, थेरे अजभद्दे।एएसिंणंदुण्ह वि थेराणं गोयमसगुत्ताणं अजवुढे थेरे अंतेवासी गोयमसगुत्ते। थेरस्स णं अन्नसंघपालियस्स गोयमसगुत्तस्स अजहत्थी थेरे अंतेवासी कासवगुत्ते।थेरस्सणं अजहत्थिस्स कासवगुत्तस्स अजधम्मे थेरे अंतेवासी सुब्बयगुत्ते।थेरस्सणं अजधम्मस्स सुब्बयगुत्तस्स अनसीहे थेरे अंतेवासी कासवगुत्ते। थेरस्स णं अजसीहस्स कासवगुत्तस्स अजधम्मे थेरे अंतेवासी कासवगुत्ते। थेरस्स णं अजधम्मस्स कासवगुत्तस्स अजसंडिल्ले थेरे अंतेवासी। (धेरस्स णं अज्जरहस्स वच्छसगुत्तस्स) वत्सगोत्रवाणा स्थविर मार्यरथने (अज्जपूसगिरीि थेरे अंतेवासी कोसियगुत्ते) शिगोत्रवाणा मार्य पुष्यनिरि नामे स्थविर शिष्य ता. (धेरस्स णं अज्जपूसगिरिस्स कोसियगुत्तस्स) औशि गोत्रवाणा स्थविर मार्य पुष्परिने (अज्जफगुमित्ते थेरे अंतेवासी गोटामसगुत्ते) गौतम गोत्रवाणामार्य शुमित्रनामे स्थविर शिष्यता (थेरस्सणं अज्जफगुमित्तस गोयमसगुत्तस्स) गौतम गोत्रवाणा स्थविर मार्य ३८शुमित्राने (अज्जधणगिरी थेरे अंतेवासी वासिट्ठगुत्ते) पासि गोत्रवाणामार्य धन नामे स्थवि२ શિષ્ય હતા. HERRRRHEARHH257DHARKHERAPHERI Page #267 -------------------------------------------------------------------------- ________________ ******** ***(શીવDરૂકૂમ ************ (+ vi Mઝઘર વારિH) વાશિષ્ટ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિને (ઝવમૂરું કેરે અંતેવાસી 5197) કુત્સ ગોત્રવાળા આર્ય શિવભૂતિ નામે સ્થવિર શિષ્ય હતા. (રસ સિવમૂલ્સ prSH) કુત્સ ગોત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને ( મદ્ વેરે અંતેવાસી રાવ) કાશ્યપ ગોત્રવાળા આર્યભદ્ર સામે સ્થવિર શિષ્ય હતા. (ચેરમં ઝમક્સ વસવITH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યભદ્રને (ગઝનવસ્વરૂ કેરે અંતેવાસી છાસવારે) કાશ્યપ ગોત્રવાળા આર્ય નક્ષત્ર નામે સ્થવિર શિષ્ય હતા. (યેર બનવવસ્તHવાસવતH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય નક્ષત્રને (બTRવવે કેરે અંતેવાસી વાવ) કાશ્યપ ગોત્રવાળા આર્યરક્ષ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર બનવવુHIHવગુતચ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યરક્ષને ( નાને થેરે અંતેવાસી ગોવમ97) ગૌતમ ગોત્રવાળા આર્ય નાગ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર Mi Mના વમHH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય નાગને (ઝવેટિને થેરે અંતેવાસી વાલિદાજે) વાશિષ્ટ ગોત્રવાળા આર્ય જેહિલ નામે સ્થવિર શિષ્ય હતા. (રસંગોહિનHવદિસ]TH) વાશિષ્ટ ગોત્રવાળા સ્થવિર આર્ય જેહિલને (અવિન્ થેરે અંતેવાસી હિરસાને) માઢર ગોત્રવાળા આર્ય વિષ્ણુ નામે સ્થવિર શિષ્ય હતા. | (ચેરસ f બMવિહુ મારHRH) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને (અMવનિ મેરે અંતેવાસી ગામ+97) ગૌતમ ગોત્રવાળા આર્ય કાલક નામે સ્થવિર શિષ્ય હતા. (રH ATGSITI ગોવનH]Y) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય કાલકને (3 કુવે પેરા અંતેવાસી ગોવીસ ગુપ્તા) ગૌતમ ગોત્રવાળા આ બે સ્થવિર શિષ્યો હતા-(કેરે ગઝલંપનિર્ણ, મેરે બઝમ) વિર આર્ય સંપલિત અને સ્થવિર આર્ય ભદ્ર. (gri i gos વ થેરાઈi ગોવમHTTIT) ગૌતમ ગોત્રવાળા એ બે સ્થવિરોને (બMવ કેરે અંતેવાસી ગોવીસરે) ગૌતમ ગોત્રવાળા આર્ય વૃદ્ધ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર Mવસ ગોમતગુત્તH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધને (લગ્નસંઘપાસિયે ઝંતેવાણીનવમy) ગૌતમ ગોત્રવાળાસ્થવિર આર્ય સંઘપાળિત નામે સ્થવિર શિષ્ય હતા. (યરસ અi Míuપાવિસ ગોવગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાળિતને (અઝહત્યી યેરે અંતેવાસી સિવગુd) કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તી નામે સ્થવિર શિષ્ય હતા. (વેર | Meત્ય DTHવકુતરૂT) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય હસ્તીને (અMામે કેરે અંતેવાસી સુqવગુત્તે) સુવ્રત ગોત્રવાળા આર્ય ધર્મ નામે સ્થવિર શિષ્ય હતા (રસ 3ઝઘમ્મસ અવ્વવત્તH) સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મને (બMીઠે રે ગંતવાણી સિવ) કાશ્યપ ગોત્રવાળા આર્યસિંહનામે સ્થવિર શિષ્ય હતા. (વેરH Ui Mઝની સવગુત્તH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યસિંહને (ઝઘખે થેરે અંતેવાસી bfસવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા આર્યધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (વેરHU Mઘમ્મ+ની+વગુH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (MMખંડિત્તે કેરે અંતેવા) આર્ય શાંડિલ્ય નામે સ્થવિર શિષ્ય હતા. वंदामि फग्गमित्तं च, गोयमंधणगिरिंच वासिटुं। कुच्छ सिवभूई पि य, कोसियदुज्जंत-कण्हेय ॥१॥ હું ગૌતમ ગોત્રવાળા ફલ્યુમિત્રને, વાશિષ્ઠ ગોત્રવાળા ધનગિરિને, કુત્સ ગોત્રવાળા શિવભૂતિને, અને કૌશિક ગોત્રવાળા દુર્યાન્તને તથા કૃષ્ણમુનિને વંદન કરું છું. ૧. ૧. ઉપર જે અર્થ ગદ્યમાં કહ્યો છે તે અર્થ ફરીથી અહીં પધોમાં સંગ્રહ કર્યો છે, તેથી પુનરુક્ત દોષની શંકા ન કરવી. Page #268 -------------------------------------------------------------------------- ________________ * *********( વટવલૂસમ અ ***** * ~ तं वंदिऊण सिरसा, भदं वंदामि कासवसगुत्तं। नक्खत्तं कासवगुत्तं रक्खं पि य कासवं वंदे ॥२॥ તેમને મસ્તક વડે વંદન કરીને કાશ્યપ ગોત્રવાળા ભદ્રને વંદન કરું છું. વળી કાશ્યપ ગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપ ગોત્રવાળા રસને પણ વંદન કરું છું. ૨. वंदामि अज्जनागं च, गोयमं पहिलं च, वासिटुं । विण्डं माढरगुत्तं, कालगमवि गोयमं वंदे ॥३॥ ગૌતમ ગોત્રવાળા આર્યનાગને અને વાશિષ્ઠ ગોત્રવાળા જેહિળને વંદન કરું છું. માઢર ગોત્રવાળા વિષ્ણુને અને ગૌતમ ગોત્રવાળા કાળકને પણ વંદન કરું છું. ૩. गोयमगुत्तकुमारं, संपलियं तह य भद्दयं वंदे। थेरं च अज्जवुटुं, गोयमगुत्तं नमसामि ॥४॥ ગૌતમ ગોત્રવાળા ગુણકુમારને, સંપલિતને તથા ભદ્રને વંદન કરું છું. વળી ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવૃદ્ધને નમસ્કાર કરું છું. ૪. तं वंदिऊण सिरसा, थिरसत्त-चरित्त-नाणसंपन्न।थेरं च संघवालियं गोयमगुत्तं पणिवयामि ॥५॥ તેમને મસ્તક વડે વંદન કરીને, સ્થિર સત્ત્વ ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાળા સ્થવિર સંઘપાળિતને વંદન કરું છું.પ. वंदामि अज्जहत्थिं च, कासवं खंतिसागरं धीरं। गिम्हाण पढममासे, कालगयं चेव सुद्धस्स ॥ ६॥ ક્ષમાના સાગર, ધીર અને ગ્રીષ્મકાળના પ્રથમ માસના એટલે ચૈત્રમાસના શુક્લ પખવાડિયામાં કાળધર્મ પામેળા એવા કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તીને હું વંદન કરું છું. ૬. वंदामि अज्जधम्मं च, सुव्वयं सीललद्धिसंपन्नं। पस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ॥७॥ જેના દીક્ષા મહોત્સવમાં સમયે પૂર્વભવની સંગતિવાળા દેવે જેના મસ્તક ઉપર મનોહર શોભા વડે ઉત્તમ એવા છત્રને ધારણ કર્યું હતું, તે સુવત્ર ગોત્રવાળા અને શીળલબ્ધિયુક્ત આર્યધર્મને વંદન કરું છું. ૭. हत्थिं कासवगुत्तं, धम्म सिवसाहगं पणिवयामि। सीहं कासवगुत्तं, धम्म पि य कासवं वंदे ॥८॥ કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તીને અને મોક્ષમાર્ગના સાધક આર્યધર્મને વંદન કરું છું. તેમજ કાશ્યપ ગોત્રવાળા આર્યસિંહને અને કાશ્યપ ગોત્રવાળા આર્યધર્મને પણ હું વંદન કરું છું. ૮. तं वंदिऊण सिरसा, थिरसत्त-चरित्त-नाणसंपन्नं । थेरं च अज्जपंबु, गोटमगुत्तं नमसामि ॥९॥ તેમને મસ્તક વડે વંદન કરીને, સ્થિર સત્ત્વ ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યજંબૂને નમસ્કાર કરું છું.૯. मिउमद्दवसंपन्नं, उवउत्तं नाण-दसण-चरित्ते। थेरं च नंदिअंपि य, कासवगुत्तं पणिवयामि ॥१०॥ મધુર એવા માનત્યાગ રૂપ માર્દવ વડે યુક્ત, જ્ઞાનદર્શન અને ચારિત્રમાં ઉપયોગવાળા, અને કાશ્યપ ગોત્રવાળા વિર નંદિતને પણ વંદન કરું છું. ૧૦. ___ तत्तो अ थिरचरित्तं उत्तमसम्मत्त-सत्तसंपुत्तं। देसिगणिखमासणं, माढरगुत्तं नमसामि ॥११॥ ત્યાર પછી સ્થિર ચારિત્રવાળા, ઉત્તમ સમ્યક્ત અને સન્ત વડે યુક્ત અને માઢર ગોત્રવાળા એવા દેશિગણિ ક્ષમાશ્રવણને નમસ્કાર કરું છું. ૧૧. तत्तो अणुओगधरं, धीरं मइसागरं महासत्तं। थिरगुत्तखमासमणं, वच्छसगुत्तं पणिवयामि ॥ १२॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી અનુયોગને ધારણ કરનારા, ધીર, મતિના સાગર, મહાસત્ત્વશાળી, અને વત્સ ગોત્રવાળા એવા સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું.૧૨. तत्तो य नाण-दंसण-चरित्त-तवसुट्टियं गुणमहंत। थेरं कुमारधम्म, वंदामि गणिं गुणोवेयं ॥ १३॥ ત્યાર પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે સારી રીતે સ્થિર રહેલા, અને ગુણો વડે મોટા, એવા ગુણવંત વિર કુમારધર્મ ગણિને વંદન કરું છું. ૧૩. सुत्तत्थरयणभरिए, खम-दम-मद्दवगुणेहिसंपन्ने।देवढिमासमणे, कासवगुत्तेपणिवयामि ॥१४॥॥८७।२३५॥ સૂત્ર અને અર્થ રૂપ રત્નથી ભરેળા, ક્ષમા દમ અને માર્દવ ગુણ વડે યુક્ત અને કાશ્યપ ગોત્રવાળા એવા દેવાદ્ધિગણિ ક્ષમાશ્રમણને વંદન કરું છું. ૧૪.૭. | | ત્તિ વિરવિની કપ દ્વિતીયા વાવના ॥ इति महोपाध्यायश्रीशान्तिविजयगणिशिष्य-पण्डित श्रीखीमाविपयगणिविरचितकल्पबालावबोधेऽष्टमं व्याख्यानम्॥ ॥ श्री कल्पसूत्रऽष्टमं व्याख्यानं समाप्तम्॥ * Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ અ અકસ્મ(શ્રીવત્વપૂર્ણ ॥ अथ नवम् व्याख्यानम्॥ હવે સામાચારીરૂપ ત્રીજી વાચના કહે છે, તેમાં પહેલાં પર્યુષણ ક્યારે કરવાં? તે સૂત્રકાર મહારાજા કહે છે तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ । से केणटेणं भंते! एवं वुच्चइ- समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं પોસવે? છા ૧૫ (તે વાને તેvi સમi ) તે કાળ અને તે સમયને વિષે (સમ0 માવં મહાવીર) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસાઈ સવસાણમાને વિવો ) અસાઢી ચોમાસાથી આરંભીને વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વાસાવાસં પનોવે) ચાતુર્માસમાં પર્યુષણ કયાં હતાં. શિષ્ય પૂછે છે કે- ( મંત! વં વU-) હે ભગવન્! આપ એ શા કારણથી કહો છો કે- (સમ માવં મહાવીરે) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસા વીસમા વિવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વીસાવાસંઘનોસવે ?) ચાતુર્માસમાં પર્યુષણ કયાં હતાં. ?.૧. નગોળં પાણvi ગારીય //રારંડિયાડું, પિયાડું, છનાડું, નિત્તારૂં, ગુત્તારૂં, પાડું, મારું, संपधूमियाई, खाओदगाई, खायनिद्धमणाई अप्पणो अट्ठाए कडाई, परिभुत्ताइं परिणामियाइं भवन्ति, से तेणटेणं एवं बुच्चइ-समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पञोसवेइ ॥९२॥ ગુરુમહારાજ ઉત્તર આપે છે કે- (પોujપાણUT TRીયof IRT$pfકવાડું) હે આર્ય!પ્રાયઃ કરીને તે વખતે ગૃહસ્થોનાં ઘર વાયરો, બાકોટ વિગેરેના નિવારણ માટે સાદડી વડે બાંધી લીધાં હોય, (defપવાડું) ચૂનો, ખડી વિગેરે વડે સફેદ કર્યા હોય, (૭નાડું) ઘાસ વિગેરેથી ઢાંકી દીધાં હોય, (fજરાડું) છાણ વિગેરેથી લોપ્યાં હોય, (ગુરૂાડું) વાડ, બારણાં વિગેરેથી રક્ષિત કર્યા હોય, (૫૬) ઉંચી-નીચી જમીનને ખોદી સપાટ બનાવ્યાં હોય, (મgs) પાષાણના કટકથી ઘસીને લીસાં કરેલાં હોય, (સંપઘૂમવાડું) સુગંધી માટે ધૂપ વડે વાસિત કર્યો હોય, (૨વાઝોડું) ઉપરના પ્રદેશનું જળ જવા માટે પરનાળરૂપ જળ જવાના માર્ગવાળાં કરેલાં હોય, (વનમUTI$) અને ઘરનું તથા ફળિયા વિગેરેનું જળ બહાર નીકળી જવા માટે ખાળો ખોદાવીને તૈયાર રાખેલાં હોય.(અપ્પણ મદાર S$) આવા પ્રકારનાં ઘર ગૃહસ્થોએ પોતાના માટે તૈયાર કરી રાખ્યાં હોય, (સ્મિતારું પરિણામવાડું મવન્તિ) વળી તેવા તૈયાર કરેલાં ઘર ગૃહસ્થોએ વાપર્યા હોય, અને અચિત્ત કરેલાં હોય છે, જે તેનાં વં ) તે કારણથી હે શિષ્ય એવી રીતે કહીએ છીએ કે- (સમી માવંમહાવીર) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસા સવીતાણમાને વિવવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વાસાવી સંપઝોસવે) ચાતુર્માસમાં પર્યુષણ કર્યા હતાં. એટલે શ્રી મહાવીર પ્રભુની જેમ સાધુઓએ વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરવાં, અને તે વખતે સાધુએ ચોમાસાના બાકીના કાળમાં રહેવાનું ગૃહસ્થને કહેવું, જેથી પૂર્વે કહેલા આરંભના નિમિત્ત મુનિ ન થાય. ૨. जहाणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासंपन्नोसवेइ, तहाणंगणहरा Page #271 -------------------------------------------------------------------------- ________________ * *** (શ્રીવટખૂણ - ~~ वि वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पञोसविन्ति ॥ ९।३। (MEI નં સમજીને માવે મહાવીર) જેવી રીતે શ્રમણ ભગવાન્ મહાવીરે (વાસાણં વીસમા વિહતે) વર્ષાકાળના એક માસ અને વીસ વરસ બાદ (વસવાસંપનોવે) ચોમાસામાં પર્યુષણ કર્યા હતાં, (તારંગા|ART વિ) તેવી રીતે ગણધરોએ પણ (વાસા સવીતામાતે વિવો ) વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વસવાતં પગોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કર્યા. ૩. जहाणंगणहरा वासाणं पाव पञोसविन्ति, तहाणं गणहरसासा वि वासाणं पाव पञ्जोसविन्ति ॥९।४॥ (SAT UT UTT) જેવી રીતે ગણધરોએ (વાસીui પાવાઝોવિન્તિ) વર્ષાકાળના યાવતુ એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા હતાં. (JU TUTહસાવિ) તેવી રીતે ગણધરોએ શિષ્યોએ પણ વાળ પાવ પmોવિન્તિ) વર્ષાકાળના યાવતુ-એક માસ અને વિશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા. ૪. जहा णं गणहरसीसा वासाणं पाव पञोसविन्ति, तहा णं थेरा वि वासाणं पाव पञोसविन्ति ॥९॥५॥ (SAT U TUIKRનીસા) જેવી રીતે ગણધરોના શિષ્યોએ (વાસાણં પાવ પનોવિન્તિ) વર્ષાકાળના યાવતુએક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા હતાં, (ત€T UT વેરા વિવાdi પવિપઝોવિન્તિ) તેવી રીતે “સ્થવિરોએ પણ વર્ષાકાળના યાવત્ - એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા. ૫. जहा णं थेरा वासाणं पाव पञोसविन्ति, तहा णं पे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, ते वि य णं वासाणं पाव पजोसविन्ति॥ ९॥ ६॥ (18[ ur વેરા) જેવી રીતે સ્થવિરોએ (વIM નાવ પગોવિન્તિ) વર્ષાકાળ યાવતુ-એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ ક્ય(ત$Iબંનેને MTIPસમાનિયાવિહન્તિ) તેવી રીતે જે આ સાંપ્રતકાળના શ્રમણ નિર્ઝન્થો વિચરે છે. (તે વિય | વાસTM નાવ પનોવિન્તિ ) તેઓ પણ વર્ષાકાળના યાવત્ -એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે. કેમકે જો મુનિઓ પહેલેથી જ “અમે અહીં રહેવાના છીએ” એ પ્રમાણે ગૃહસ્થોને જણાવે, તો તેમને નિમિત્તે ગૃહસ્થો ઘર પ્રમુખનો આરંભ-સમારંભ કરે, અને તેથી મુનિઓને તે અધિકરણ દોષ લાગે. તે દોષના પરિહાર માટે વર્ષાકાળના પચાસ દિવસ ગયા બાદ મુનિરાજો ગૃહસ્થને ચોમાસાના બાકીના કાળમાં રહેવાનું જણાવે ૬. जहा णं पे इमे अज्जत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पञोसविन्ति, तहा णं अम्हं पि आयरिया उवज्झाया वासाणं पाव पजोसविन्ति॥९।७॥ (16) [ રે મે ઝTIU સમUT નિળયા) જેવી રીતે જે આ સાંપ્રતકાળના શ્રમણ નિર્ગુન્હો (વાસા સવીસના મારે વિવBતે) વર્ષાકાળના એક માસ અને વીશ વરસ દિવસ ગયા બાદ (વસવાસંપનોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કરે છે, (ત પ્રમ્હfપ બારિયા 4ઠ્ઠીવા) તેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો પણ (વાસા પાવ૫ઝોવિન્તિ) વર્ષાકાળના યાવતુ- એક માસ અને વિશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે.૭. ૧. સ્થવિરો એટલે સ્થવિરકલ્પિકો (લ્પરિણાવળી), જાતિસ્થવિરો, શ્રુતસ્થવિરો અને પર્યાય સ્થવિરો (કલ્પદ્રુમ કલિકા). --- *** (262રરરરર રરરરરર - Page #272 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅ* શ્રીવEqનૂણમ કરૂઆ૪ जहा णं अम्हं आयरिया उवज्झाया वासाणं पाव पजोसविन्ति, तहा णं अम्हे वि वासाणं सवासइराए मासे विइक्कंते वासावासं पजोसवेमो। अंतरा वि य से कप्पइ, नो से कप्पइ रयणिं उवायणवित्तए ॥९८॥ (1 mi Jરૂં પાવરિયા વાવા) જેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાય (વાસાનું પાવ પગોવિન્તિ) વર્ષાકાળના યાવતુ-એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે, (ત પ્રખ્ત વિ) તેવી રીતે અમે પણ (વાસાઈ સવાસરૂણ મને વિશ્વવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વસવાd પનોસવેનો) ચોમાસામાં પર્યુષણ કરીએ છીએ. (બંતા વિ જ સે Su) તેની પહેલાં પણ પર્યુષણ કરવા કહ્યું, (નો રે છપ્પા વાવfવત્તા, પરંતુ તે રાત્રિએ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘવી કલ્પ નહિ. પરિ એટલે સમગ્ર પ્રકારે ઉષણા એટલે વસવું તે પર્યુષણા કહેવાય. તે બે પ્રકારે છે-ગૃહસ્થજ્ઞાત અને ગૃહસ્થ અજ્ઞાત. જેમાં વર્ષાકાળને યોગ્ય પાટ પાટલો વિગેરે પ્રાપ્ત થયે છતે બ્લ્યુમાં કહ્યા મુજબ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવની સ્થાપના કરાય છે તે ગૃહસ્થ-અજ્ઞાત પર્યુષણા કહેવાય, અને તે અસાડ સુદ પૂર્ણિમાને વિષે કરવાં. પરંતુ તેવા યોગ્ય ક્ષેત્રનો અભાવ હોય, તો પાંચ પાંચ દિવસની વૃદ્ધિ વડે દસ પર્વતિથિના ક્રમથી છેવટે શ્રાવણ વદ અમાવસ્યાએ કરવાં. તેમાં દ્રવ્યસ્થાપના આવી રીતે-તૃણ માટીનું ઢેડું, રાખ કુંડી આદિનો પરિભોગ કરવો. સચિત્તાદિનો પરિહાર કરવો. તેમાં સચિત્તદ્રવ્ય-અતિશય શ્રદ્ધાવાળો રાજા અથવા રાજાનો પ્રધાન બે સિવાય બીજા કોઇને દીક્ષા આપવી નહિ. અચિત્ત દ્રવ્ય-વસ્ત્રાદિ ગ્રહણ ન કરવું. મિશ્રદ્રવ્ય-ઉપધિ સહિત શિષ્ય ન કરવો. ક્ષેત્રસ્થાપના-એખ યોજન અને એક ગાઉ સુધીનું ક્ષેત્ર કહ્યું, પણ જ્ઞાન વૈદ્ય ઔષધ વિગેરે કારણે ચાર અથવા પાંચ યોજન કલ્પ ૨. કાળ સ્થાપનાચાર માસ રહેવું ૩. ભાવ સ્થાપના- ક્રોધાદિનો ત્યાગ કરવો, અને ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રાખવો ૪. ગૃહસ્થજ્ઞાત પર્યુષણા બે પ્રકારે છે- સાંવત્સરિકકૃત્યવિશિષ્ટ અને ગૃહસ્થજ્ઞાતમાત્ર. સાંવત્સરિક પ્રતિક્રમણ, લોંચ અઠ્ઠમ તપ, સર્વ તીર્થકરોની ભક્તિપૂજા, અને સંઘે પરસ્પર ખામવું, એ સાંવત્સરિક કૃત્યો છે. તે સાંવત્સરિક કાર્યો વડે યુક્ત પર્યુષણા ભાદરવા સુદ પાંચમને દિવસે કરવા, પણ કાલિકાચાર્યના આદેશથી અત્યારે ભાદરવા સુદ ચોથને દિવસે કરવા. ગૃહસ્થજ્ઞાત માત્ર પર્યુષણા તે કહેવાય કે- જે વરસમાં અધિક માસ હોય તે વરસમાં ચોમાસી દિવસથી આરંભી વીશ દિવસે પૂછનાર ગૃહસ્થની આગળ સાધુઓ કહે કે “અમે અહીં રહ્યા છીએ”. તે પણ જૈન ટીપણાને આધારે સમજવું, કેમકે જૈન ટીપણામાં યુગની મધ્યમાં પોષ મહિનાની અને યુગને અંતે અસાડ મહિનાની વૃદ્ધિ થાય છે. પણ બીજા કોઇ મહિના વધતા નથી. પરંતુ તે ટીપણું હમણાં જણાતું નથી, તેથી ચોમાસી દિવસથી આરંભી પચાસ દિવસે જ પર્યુષણ કરવાં યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે છે.૮. वासावासं पञोसवियाणं कप्पइ निगंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं पोअणं उग्गहं ओगिण्हित्ता णं चिट्ठिउं अहालंदमवि उग्गहे ॥ ९॥९॥ ૧. ગૃહસ્થોએ જાણેલ. ૨. ગૃહસ્થોએ ન જાણેલ. ૩. શ્રદ્ધાવાળો રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઇચ્છે તો આપવી. ૪. ગમન અને આગમન મળીને. ૫. ગૃહસ્થોએ માત્ર જાણેલ. ૬, અધિકમાસ હોય તો તે દિવસો ગણત્રીમાં ગણવા નહિ. શ્રાવણ અધિક હોય તો ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી, ભાદરવો અધિક હોય તો બીજા ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી. Sલ કાશ આ જ 2012 જ * જે છે તે જ આ જ Page #273 -------------------------------------------------------------------------- ________________ *********ીવBqQણ અ ** ***** (वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंधाण वा निगंथीण वा सव्वओ समंता सक्कोसं पोअणं उगहं બોf TAT Mવિડિઝાખંડમવિડ) સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પાંચ ગાઉનો અવગ્રહ ગ્રહણ કરીને ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને થોડો કાળ પણ અને ઘણો કાળ યાવત્ છ માસ સુધી તે અવગ્રહમાં રહેવું કલ્પ, પણ અવગ્રહથી બહાર રહેવું ન કલ્પે. નિવાસસ્થાનથી પૂર્વ પશ્ચિમ વિગેરે દિશાઓમાં તથા અગ્નિ નૈસ્મૃત્ય વિગેરે વિદિશાઓમાં અઢી ગાઉ જઇ શકે, અને ત્યાંથી નિવાસસ્થાને પાછા આવતાં અઢી ગાઉ થાય, એવી રીતે જતાં આવતાં પાંચ ગાઉનો અવગ્રહ કલ્પ. વળી ગજેન્દ્રપદ વિગેરે કોઇ મોટા પર્વતના ગામમાં રહેલા સાધુ પોતાના નિવાસસ્થાનથી અઢી ગાઉ ઊંચેના પ્રદેશના ગામમાં અને અઢી ગાઉ નીચેના પ્રદેશના ગામમાં તથા નિવાસસ્થાનથી બધી દિશાઓ અને વિદિશાઓમાં અઢી ગાઉ જઈ શકે, અને ત્યાંથી પાછા નિવાસ સ્થાને આવતાં અઢી ગાઉ થાય, એવી રીતે જતાં-આવતાં કુલ પાંચ ગાઉનો અવગ્રહ કલ્પે. અટવી, જળ વિગેરેથી વ્યાઘાત થાય ત્યારે તો ત્રણ બે કે એક દિશાનો અવગ્રહ ભાવવો.૯ वासावासं पञोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं पोयणं भिक्खायरियाए गंतुं पडिनियत्तए (२) ॥९।१०॥ (वासावासंपज्जोसविद्याणं कप्पइनिग्गंधाण वा निग्गंथीण वा सव्वओ समंतासक्कोसं पोटणं भिक्रवायरियाए તું નિવત્ત) ચોમાસું રહેલાં સાધુઓ અથવા સાધ્વીઓને ચારે દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું(૨) . ૧૦. जत्थ नई निचोयगा निच्चसंदणा, नो से कप्पइ सव्वओ समंता सक्कोसं पोयणं भिक्खायरियाए गंतुं પરિનિયત્તિy I 3 99. (ગત્ય ન નિક્વોયા નિવસંતUTI) જ્યાં હમેશા ઘણા જળવાળી અને નિરંતર વહેતી એવી નદી હોય, (નો pu બ્યુગો સુમંતા સવોતં પોય મવરવાવાળતું નિવ) ત્યાં તે નદી ઉતરીને સર્વ દિશા અને વિદિશામાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું- આવવું કલ્પ નહિ. ૧૧. एरावई कुणालाए पत्थ चक्किया सिया-एगं पायं पले किच्चा एगं पायं थले किच्चा, एवं चक्किया; एवं णं कप्पइ सबओ समंता सक्कोसं पोयणं भिक्खायरियाए गंतुं पडिनियत्तए ॥ ९॥ १२॥ (રવિ MIભાણ) કુણાલા નગરી પાસે ઐરાવતી નામની નદી હમેશાં બે ગાઉ પહોળા પ્રવાહવાળી છે. તેવી નદી થોડા જળવાળી હોવાથી ઉતરવી કલ્પ. કેમકે- (પત્ય ઘવિવટવા વિ- પર્વ અને વિUT i પાવે યત્વે Uિ , વં વિવEવા) જયાં એક પગ જળમાં રાખીને અને એક પગ સ્થળમાં રાખીને એટલે પાણીથી ઊંચો ૧. નિવાસસ્થાનથી જતાં અઢી ગાઊ અને પછી ત્યાંથી નિવાસસ્થાને આવતાં અઢો ગાઊ, એવી રીતે ગમન અને આગમન મળી કુલ પાંચ ગાઉ સમજવા. ૨. મૂળસૂત્રમાં “અહાલંદવિ છે, તેમાં અથ લન્દ અને અપિ એ ત્રણ શબ્દ છે. અથ અવ્યય છે, લ: શબ્દનો અર્થ “કાળ' અને અપિ શબ્દનો અર્થ ‘પણ' થાય છે. જળથી ભીંજાયેલો હાથ સૂકાતાં જેટલો વખત લાગે તે જઘન્યલ%, પાંચ અહોરાત્રિ ઉત્કૃષ્ટ લન્ડ અને વચ્ચેનો કાળ મધ્યમલન્દ કહેવાય. લ૮મપિ એટલે લન્દકાળ સુધી પણ અર્થાત્ એટલા થોડા કાળ સુદી પણ અવગ્રહમાં રહેવું કહ્યું. અપિ શબ્દથી લન્દકાળ કરતાં વધારે વખત સુધી પણ યાવત્ છ માસ સુધી અવગ્રહમાં રહેવું કહ્યું. ૩. અહીં વિદિશા શબ્દથી અગ્નિ નૈæત્ય વિગેરે વ્યવહાર પ્રસિદ્ધ વિદિશાઓ સમજવી, કેમકે નૈઋયિક વિદિશાઓ તો એક પ્રદેશરૂપ હોવાથી તેમાં ગમનાગમનો અસંભવ છે. ૪. છીંછરા જળવાળી, ઊંડા પાણીવાળી નહિ. Page #274 -------------------------------------------------------------------------- ________________ અધર રાખીને આવી રીતે જઈ શકાય તો (ā i pu #Gો સમંત નવાં પોr fમવસ્વાગતું પાંડનિત્તર) એ પ્રમાણે નદી ઉલ્લંઘીને ચારે દિશા અને વિદિશામાં ઉપાશ્રયથી એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કલ્પ.૧૨. एवं च नो चक्किया एवं से नो कप्पइ सव्वओ समंता सक्कोसं पोयणं गंतुं पडिनियत्तए (३) ॥९॥१३॥ (વું વ નો વિયા) પણ એક પગ જળમાં રાખીને અને બીજો પગ જળથી ઊંચો-અધર રાખીને ન જઈ સકાય, પરંતુ જળને વિલોડીને જવું પડે તેટલું ઊંડું જળ હોય તો (વં નોug _ો અમંતા વગgો. ગંતું ઘડિનિય) ત્યાં એવી રીતે નદી ઉતરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું આવવું કલ્પ નહિ. જ્યાં જંઘાના અર્ધભાગ સુધીનું જળ હોય તે દકસંઘટ્ટ કહેવાય, નાભિ સુધીનું હોય તે લેપ અને નાભિથી વધારે હોય તે લેપોપરિ કહેવાય. વર્ષાકાળ સિવાયના કાળમાં જ્યાં ત્રણ દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જળ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું, પણ ચાર કે તેથી વધારે દકસંકટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય છે, એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાળમાં જ્યાં સાત દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જળ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું. પણ આઠ કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય એટલે ત્યાં જવું કલ્પ નહિ. વર્ષાકાળ સિવાયના કાળમાં જતાં ત્રણ અને પાછા આવતાં ત્રણ એવી રીતે છ દકસંઘટ્ટ સમજવા, અને વર્ષાકાળમાં જતાં સાત અને પાછા આવતાં સાત એવી રીતે ચૌદ દકસંઘટ્ટ સમજવા. લેપ અતા લેપોપરિ તો એક પણ હોય તો તે ક્ષેત્રને હણે છે, એટલે નાભિ સુધીનું કે નાભિ ઉપરનું જળ હોય તો જવું કહ્યું જ નહિ. ૧૩. वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-दावे भंते!। एवं से कप्पइ दावित्तए नो से પૂરું પડાદિત્ત ૧ ૧૪ | (વાવાસં પનોવિરા પ્રત્યે અફવા વંવતપુવૅ મવડુ-) ચોમાસું રહેલા સાધુઓમાં કોઇ સાધુને ગુરુ મહારાજે આ પ્રમાણે પહેલેથી કહ્યું હોય કે- (વાવે મંતા) હે ભદન્ત! એટલે હું કલ્યાણવંત શિષ્ય! તું ગ્લાન સાધુ માટે આહારાદિ લાવીને આપજે. (વંસેટL$ વિત્તU) એવી રીતે ગુરુમહારાજે કહ્યું હોય તો સાધુએ આહારાત્રિ ગ્લાનને આપવું કહ્યું, (નો રે છપ્પ પડેગાહિત) પરંતુ તે સાધુને પોતાને આહારાદિ ગ્રહણ કરવાની ગુરુ મહારાજની આજ્ઞા ન હોવાથી તે સાધુએ પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું નહિ.૧૪. __वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-पडिगाहेहि भंते! एवं से कप्पइ पडिगाहित्तए, નિો તે પૂવું વિત્ત// ૨ા ૧૧ | (વાસાવરકંપનોવિવાનું પ્રત્યે ) ચોમાસું રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુમહારાજે (ર્વવત્તપુલ્વે મવડું-) એવી રીતે પહેલે થી કહ્યું હોય કે- (ડગાલ મં!) હે ભદ્ર! આહારાદિ લાવીને તું ગ્રહણ કરજે. ગ્લાનને માટે બીજો સાધુ લાવી આપશે, અથવા ગ્લાન આજે વાપરશે નહિ. (વં તે પૂરૂ પf Infહતા) એવી રીતે ગુરુમહારાજે કહ્યું હોય તેણે પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું, (નોસેu artવત્તાપરંતુ તેણે ગ્લાનને આપવું કલ્પ નહિ.૧૫. ___वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुत्वं भवइ-दावे भंते! पडिगाहेहि भंते! । एवं से कप्पइ સાવિત્તા વિ પડિયાદિત વિ (૪) ૧૧દ્દા Page #275 -------------------------------------------------------------------------- ________________ ******અ*** ** ( p ૫જૂન +++ ++++++++ (વાસાવારંgઝોવિયાનું પ્રત્યેTIOf) ચોમાસું રહેલાં સાધુઓમાં કોઇ સાધુને ગુરુમહારાજે (વં વૃત્તપુર્વ મવડું-) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે- (વાવે મંતાપડિગાઠમંતા) હે ભદ્ર! આહારાદિ લાવીને ગ્લાનને આપજે, તથા હે ભદ્ર! તું પોતે પણ ગ્રહણ કરજે. (વં રે છપ્પ રાવિતા વિપડાહિત્તવ) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું હોય તો તે સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, તથા પોતે પણ ગ્રહણ કરવું કલ્પ (૪).૧૬, वासावासं पञोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं बलियसरीराणं રૂમાગો નવ રવિ ગો વિશ્વમાં સાહરિત્ત; તે નદીવીર', હિં, નવીય, સર્ષ ', તિરું , ગુ, મહું, મન્ન ‘, મંd (૫) I ? ૧૭. (वासावासं पज्जोसविद्याणं नो कप्पइ निग्गंथा वा निग्गंधीण वा हट्ठाणं आरुग्गाणं बलियसरीराणंइमाओ नव વિગડો મિવ બાહifઉત્તર)ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓ કે જેઓ હૃષ્ટ એટલે તરુણ વયવાળા રોગરહિત અને બલિષ્ઠ શરીરવાળા હોય, તેમને આ નવ રસવિકૃતિઓ અભીષ્ણ એટલે વારંવાર ખાવી કહ્યું નહિ. ‘વારંવાર ખાવી કહ્યું નહિ એમ જણાવેલ હોવાથી કારણે કલ્પ પણ છે” (તં ગAI-) તે નવ વિકૃતિઓ આ પ્રમાણે- (વીરં હં નવીનં) દૂધ, દહી, માખણ, (fi તિર્લ્ડ ગs) ઘી, તેલ, ગોળ, (મહું મM મi) મધ, મદિરા અને માંસ. નવવિકૃતિઓનો નિષેધ કરવાથી દસમી પકવાન્ન નામની વિકૃતિ કદાચિત્ વાપરી શકાય છે. વિકૃતિઓ બે પ્રકારની છે –સાંચયિક અને અસાચયિક. તેમાં દૂધ, દહી, પક્વાન્ન, એ ત્રણ વિકૃતિ બહુ કાળ રાખી શકાય નહિ, તેથી તે અસાંચયિક જાણવી. રોગના કારણે, ગુરુ, બાળ, વૃદ્ધિ, તપસ્વી વિગેરેનો ઉપગ્રહ કરવા માટે, અથવા શ્રાવકના આગ્રહથી તે અસંચાયિક વિકૃતિ લેવી. ઘી, તેલ અને ગોળ નામની ત્રણ વિકૃતિ સાંચયિક જાણવી. તે સાંચયિક વિકૃતિને કોઇ શ્રાવક વહોરાવતો હોય, ત્યારે તેને સાધુએ કહેવું કે-“હજુ ઘણો વખત રહેવાનું છે, તેથી અવસરે ગ્લાનાદિ માટે લેશું'. તે વખતે ગૃહસ્થ કહે કે-“ચોમાસા સુધી લેજો, તે ઘણી છે'. ત્યારે તે લેવી, અને બાળ, વૃદ્ધ વિગેરેને દેવી, પણ તરુણ સાધુઓને આપવી નહિ. જો કે મધ, મદિરા, માંસ અને માખણ, એ ચાર વિકૃતિઓનો તો સાધુ- સાધ્વીને જિંદગી સુધી ત્યાગ હોય છે, તો પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભોગાદિ માટે કદાચિત ગ્રહણ કરવી પડે, પરંતુ ચોમાસામાં તો સર્વથા નિષેધ છે. ૫. . ૧૭. ___ वासावासं पञ्जोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-अट्ठो भंते! गिलाणस्स?। से य वइजाअट्ठो। से य पुच्छेयव्यो-केवइएणं अट्ठो? । से य वइजा-एवइएणं अट्ठो गिलाणस्स। पं से पमाणं वयइ से पमाणओ घित्तव्ये। से य विण्णविना. से य विण्णवेमाणे लभिजनमा से य पमाणत्ते 'होउ, अलाहि' इय वत्तव्यं सिया। से किमाहु भंते? एवइएणं अट्ठो गिलाणस्स। सिया णं एवं वयंतं परो वइजा- पडिगाहेहि अनो! पच्छ तुमं भोक्खसि वा पाहिसि वा। एवं से कप्पइ पडिगाहित्तए, नो से कप्पइ गिलाणनीसाए પરિમાહિર(૬) ૨ા ૧૮ | (વાસાવાનં પગોવિવાળ કાચા) ચોમાસું રહેલા સાધુઓમાં વૈયાવચ્ચ કરનારા કોઈ સાધુએ (વે ઉત્તપુવૅ મવ) ગુરુ મહારાજેને પહેલાં એમ કહ્યું હોય કે- (બદો મંતાઈના ?) હે ભગવાન! ગ્લાનમુનિ માટે ૧. તરુણ વયવાળા પણ કોઇ રોગી અને નિર્બળ હોય છે, તેથી આ બે વિશેષણ મૂક્યાં છે. ૨.રસપ્રધાન વિકૃતિઓ. એ વિકૃતિઓ મોહોત્પત્તિનું કારણ છે, એમ જણાવવા રસ શબ્દ મૂક્યો છે. ૩. સંચય- સંઘરવા યોગ્ય વધારે વખત જતાં બગડી ન જાય એવો.' ક્રકેટર રફીક 266) કટક ક રે Page #276 -------------------------------------------------------------------------- ________________ અ અકસ્ટમર (શ્રીeણ અક્ષરે દૂધ વિગેરે વિકૃતિનો ખપ છે? ( સ વી -) ત્યારે ગ્લાનને જો કોઈ વિકૃતિ વપરાવવી હોય તો ગુરુ કહે છે(મો) ગ્લાનને માટે વિકૃતિનો ખપ છે. (યપુdવલ્લો) પછી સાધુએ તે ગ્લાન પાસે જઇ પૂછવું કે- (-છેવટે બર) તમને દૂધ વિગેરે કેટલી અને કેટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે? ત્યારે ગ્લાનમુનિ પોતાને જેટલી વિકૃતિનું પ્રમાણ જણાવે. ( વM-) પછી તે વૈયાવચ્ચ કરનારા સાધુ ગુરુમહારાજ પાસે આવીને કહે કે- (સ્વરૂegi બgો તાણI) ગ્લાનને આટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે. ત્યારે ગુરુ કહે કે- (vvમાવવ૬) તે ગ્લાનમુનિ જેટલું પ્રમાણ કહે છે ( માળો ઉઘરવે) તેટલા પ્રમાણમાં તે વિકૃતિ તમારે લેવી. (જે રવિUUવિજ્ઞા) ત્યાર પછી તે સાધુ ગૃહસ્થ પાસે જઈ ગ્લાનને જોઇતી વિકૃતિ માગે, (ા વિખવેનાને મઝા) અને માગણી કરતાં તે સાધુ ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે જે વસ્તુનો ખપ હોય તે મેળવે. (સે પમાણે) હવે ગ્લાનને ખપ પૂરતી તે વસ્તુ પ્રાપ્ત થયા પછી (તોડ, અનાહિદ્યવā સિવા) “બસ, સયું; એટલે વધારે ખપ નથી, માટે રાખી જાઓ” એ પ્રમાણે સાધુએ ગૃહસ્થને કહેવું જોઇએ. તે વખતે તો દાતાર ગૃહસ્થ કહે કે- (તે મિાહુ મંતર) હે ભગવન્! આપ એમ કેમ કહો છો? એટલે આ દૂધ પ્રમુખ વસ્તુ થોડી જ ગ્રહણ કરીને કેમ નિષેધ કરો છો? ત્યારે સાધુ કહે કે- (સ્વરૂણનું પ્રભાસ) ગ્લાનમુનિને એટલો જ ખપ છે. (fસવા [ વંવદંતંરો વMાતા) આવી રીતે બોલતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે- (vsirefહ ગો) હે આર્ય! આપ વધારે ગ્રહણ કરી, (પS તુ મોવસ વા પામ વા) અને ગ્લાનમુનિએ આહાર કર્યા પછી પક્વાન્નાદિ જે અધિક હોય તે તમે ખાજો અને દૂધ વિગેરે પીજો. કોઈ પ્રતિમા “મોવસ્વસિ વા વાહિલી વા' એવો પાઠ છે, તેનો એવો અર્થ કરવો કે- ગ્લાનમુનિએ આહાર કર્યા પછી જે વધે તે તમે ખાજો, અને બીજા મુનિઓને આપજો. (વંpL$uડાહિત) એવી રીતે જો ગૃહસ્થ કહ્યું હોય તો તે અધિક લેવું કહ્યું. (નોસેટપ્પલાળનીનgfSાહિત) પરંતુ ગ્લાનની નિશ્રાએ લોલુપતાથી સ્વયં ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે- ગ્લાન માટે માગેલ વસ્તુ મંડળીમાં લાવવી નહિ (૬) ૧૮. वासावासं पञ्जोसवियाणं अत्थि णं थेराणं तहप्पगाराइं कुलाई-कडाई, पत्तियाई, थिनाई, वेसासियाई, सम्मयाई, बहुमयाई, अणुमयाइं भवन्ति; तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए ‘अत्थि ते आउसो! इमं वा इमं वा?' से किमाहुं भंते? सड्डी गिही गिण्हइ वा, तेणियं पि कुञा (७) ॥९॥१९॥ (વાસાવાસં પગોવિવાdi Mત્યિ | થેરા તXMIRI$ gpભાડું-) ચોમાસું રહેલા સાધુઓને તેવા પ્રકારનાં જે ઉત્તમ કુળ એટલે ઘર હોય, જેવા કે- (S) તે સાધુએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, ( વાડું) પ્રતીતિ વાળાં અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય, (f ) પ્રીતિ અથવા દાનને વિષે સ્થિરતાવાળાં હોય, (વેસાવાડું) વૈશ્વાસિક એટલે “નિશે અહીં મળશે' એવો જ્યાં વિશ્વાસ હોય, (સમ્ભવાડું) જેઓને સાધુઓનો પ્રવેશ સમ્મત હોય, (વહુવા) એક અથવા બે જ નહિ, પરંતુ ઘણા સાધુએ પણ સમ્મત-ઈષ્ટ હોય, (અણુનવાડું ભવન્ત) અનુમત એટલે દાન દેવાને અનુમતિવાળા હોય, અથવા અણુમત હોય- સર્વ સાધુઓને સરખી રીતે દાન આપનારા હોવાથી અણુ એટલે લઘુશિષ્ય પણ ઈષ્ટ હોય, પણ મુખ જોઇને ટીલું કરવાનું શુદ્ર બુદ્ધિવાળા ન હોય, (તત્વ તે નો buડુ ગવવુ વત્ત)તેવાં ઘરોમાં તે સાધુએ જોઈતી વસ્તુન દેખીને આ પ્રમાણે કહેવું કલ્પે નહિ કે- ('ખત્યિ તે પાછોર્મ વા મં વા?) “હે આયુષ્મનુ! તમારી પાસે આ વસ્તુ છે, અમુક ચીજ છે?” અર્થાત્ દાન દેવાની શ્રદ્ધાવાળા ઘરોમાં નહિ જોયેલી વસ્તુને માટે સાધુએ પૂછવું કહ્યું નહિ. (‘સે છિમાઠું મંતર) શિષ્ય પૂછે છે કે ભગવન્! એમ શા કારણથી કહો છો કે એવા ઘરોમાં ન દેખેલી વસ્તુ માટે સાધુએ પૂછવું કહ્યું નહિ? ગુરુ મહારાજ Page #277 -------------------------------------------------------------------------- ________________ *************ીવણપણભ ****** ઉત્તર આપે છે કે- (સી ટી 16 વા) દાન દેવાની શ્રદ્ધાવાળો તે ગૃહસ્થ બજારમાંથી મૂલ્ય વડે ગ્રહણ કરીને તે વસ્તુ સાધુને આપે, (તેfifપના ) અથવા જો તે વસ્તુ બજારમાં વેચાતી ન મળે તો શ્રદ્ધાના અતિશયપણાથી ચોરી કરીને પણ લાવી આપે; આવા દોષોનો સંભવ હોવાથી એવાં ઘરોમાં અણદીઠી વસ્તુ સાધુએ માગવી નહિ. કંજૂસને ઘેર તો અણદીઠી વસ્તુની પણ જરૂર હોય તો માગવામાં દોષ નથી કેમકે તે તો જો હશે તો આપશે, નહિ હશે તો ના પાડશે. ૧૯. वासावासं पञ्जोसवियस्स निच्चभत्तियस्स भिक्खुस्स कप्पइ एगं गोयरकालं गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । णऽवत्थ आयरियवेयावच्चेण वा, एवं उवज्झायवेयावच्चेण वा, तवस्सिंवेयावच्चेण वा, गिलाणवेयावच्चेण वा, खुड्डएण वा, खुड्डियाए वा अव्वंपणपायएण वा॥ ९।२०॥ | (THવાતં પનોવિવરH નવમત્તા મવડુસ) ચોમાસું રહેલા હમેશાં એકાસણું કરનાર સાધુને - (પૂ શાં ગોવરા હાવવુજં મનાવા પા[[વા પવિતવા ) એક ગોચરીકાળે એટલે સૂત્રપોરસી અને અર્થપોરસી પછી એક વખત ગૃહસ્થને ઘેર આહાર તથા પાણી માટે પ્રવેશ કરવો અને નીકળવું કલ્પ." (SSન્નત્ય आटारियव्यावच्चेणवा,एवंऽवज्झायवेद्यावच्चेणवा,तवरिसंवेयावलेणवा,गिलाणवेगावच्चेणवा,खुत्रुग्णवा,खुड्डियाएवाअव्वंपणपाटाएणवा) પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરનાર, એવી રીતે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરનાર, તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ગ્લાનની વૈયાવચ્ચ કરનારને વર્જીને . એટલે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનાર જો એક વખત આહાર કરી વૈયાવચ્ચ ન કરી શકે, તો તેઓએ બે વખત પણ આહાર કરવો, કેમકે તપસ્યાથી વૈયાવચ્ચ શ્રેષ્ઠ છે. વળી જેને દાઢી, મૂછ, બગલના વાળ વિગેર ઉમર લાયક થવાનાં ચિન્હો પ્રગટ ન થયા હોય એવા નાની વયના શિષ્ય તથા નાની વયની શિષ્યાને વર્જીને, એટલે તેઓ બે વખત પણ ભોજન કરે તો દોષ નથી. અથવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાન, નાની વયના શિષ્ય તથા તે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારાઓ સિવાય બીજા સાધુએ એક વખત આહાર કરવો કલ્પ. આચાર્યાદિ બે વખત પણ આહાર કરે તો દોષ નથી.૨૦. वासावासं पजोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स अयं एवइए विसेसे पं-से पाओ निक्खस्स पुवामेव वियडगं भुच्चा पिच्चा पडिग्गहगं संलिहिय संपञ्जिय से य संथरिजा, कप्पइ से तद्दिवसं तेणेव भत्तटेण पञोसवित्तए। से य नो संथरिजा, एवं से कप्पइ दुचं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए વા વિસિત્ત વા . ૨ા ૨૧ . (વાસાવાસંપનોવિસ વહત્યમરિવરવિવુ) ચોમાસું રહેલ એકાંતરે ઉપવાસ કરનાર સાધુને (ખર્વ વિવિલેણેd-) એટલો વિશેષ છે કે- (પોનિવસ્વરૂ) તે ઉપાશ્રયથી સવારના ગોચરી માટે નીકળી (પુલ્લામેવ વિવડાં મુOા પિQI) ગૃહસ્થને ઘેરથી આણેલો નિર્દોષ પ્રાસુક આહાર પહેલાં જ ખાઈને તથા છાશ વિગેરે પીને (પડિji નંતિવિ સંપઝિય) પાતરાંને વસ્ત્રથી લૂછી-નિર્લેપ કરી તથા ધોઈને રહે, ( સંMિી , છપ્પડું તે તદ્િવસં તેવા મતદેપનોવિતર) હવે જો તે સાધુ ચલાવી શકે તો તે જ ભોજન વડે તેણે તે દિવસે રહેવું કલ્પ. ( વ નો સંયરિણા) પણ જો તે સાધુ આહાર થોડો થવાથી નિર્વાહ ન કરી શકે તો (વં જે buડુ કુi fullહીવવુ મત્તાવા પIIણવાનિવસ્વમિત્તાવાપવિત્તિવા) તે સાધુને બીજી વાર પણ ગૃહસ્થને ઘેર આહાર ૧. અહીં વાક્યની આદિમાં ‘ણ” અલંકાર માટે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ SHRESSESENHश्रीकल्पसूत्रम्-1-3-9-19- 1 1 -* અને પાણી માટે નીકળવું અને પેસવું કહ્યું. ૨૧. वासावासं पजोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पन्ति दो गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा॥९।२२॥ (वासावासं पज्जोसविधस्स छट्ठभत्तिटस्स भिक्रतुस्स ) योमासु २९८॥ ७४ ४२॥२॥ साधुने (कप्पन्ति दो गोारकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए वा पविसित्तए वा) स्थने घे२ मात-५९ भाटे से ગોચરીકાળ નીકળવું અને પેસવું કલ્પ, એટલે બે વખત ગોચરીએ જવું કલ્પ. ૨૨. वासावासं पजोसवियस्स अट्ठमभत्तियस्स भिक्खुस्स कप्पन्ति तओ गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा॥९॥२३॥ (वासावासंपज्जोसवियरस अट्ठमभत्तियस्स भिक्रवुस्स) योमासु २डेला सम ४२ ना२ साधुने (कप्पन्ति तओ गोटारकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निवरवमित्तए वा पविसित्तए वा) स्थने घे२ मात-पाए माटे २५ ગોચરીકાળ નીકળવું અને પેસવું કહ્યું. ૨૩. वासावासं पञोसवियस्स विगिट्टभत्तियस्स भिक्खुस्स कप्पन्ति सव्वे वि गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (८) ॥ ९॥ २४॥ (वासावासं पज्जोसविद्यास्स विगिट्ठभत्तिास्स भिवरवुस्स) अहम ७५२iत तपस्या ४२ ना२। सेवा योमासुं २८. साधुने (कप्पन्ति सव्वे वि गोटरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए वा पविसित्तए वा) ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે બધા ગોચરીકાળ નીકળવું અને પેસવું કહ્યું. એટલે જ્યારે તેની ઇચ્છા થાય ત્યારે ગોચરી લાવીને વાપરે, પણ સવારમાં આણેલી ગોચરી રાખી મૂકવી નહિ; કેમકે તેમાં જીવોત્પત્તિ થઇ જાય, સર્પાદિ ઝેરી પ્રાણી સૂધી જાય તો તેનું ઝેર સંક્રમે, ઇત્યાદિ દોષોનો સંભવ છે (૮) . ૨૪. એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાની વિધિ કહે છે કે - वासावासं पञ्जोसवियस्स निचभत्तियस्स भिक्खुस्स कप्पन्ति सव्वाइं पाणगाइं पडिगाहित्तए। वासावासं पञोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स कप्पन्ति तओ पाणगाइं पडिगाहित्तए; तं जहा- उस्सेइमं संसेइमं चाउलोदगं । वासावासं पजोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पन्ति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहां- तिलोदगं तुसोदगं पवोदगं। वासावासं पञ्जोसवियस्स अट्ठमभत्तियस्स भिक्खुस्स कप्पन्ति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा आयामं सो वीरं सुद्धवियडं। वासावासं पजोसवियस्स विगिट्ठभत्तियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए। से वि यणं असित्थे, नो वियणं ससित्थे। वासावासं पजो सवियस्स भत्तिपडियाइक्खियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए। से वि य णं असित्थे नो चेव णं ससित्थे। से विय णं परिपूए, नो चेव णं अपरि पूए। से वि य णं परिमिए, नो चेवणं अपरिमिए। से वि य णं बहुसंपुण्णे. नो चेव णं अबहुसंपुण्णे (९) ॥ ९॥२५॥ (वासावासं पज्जोसविास्स निच्चभत्तिास्स भिक्खुस्स) योमासु २९॥ नित्य सj ७२ना२ साधुने (कप्पन्ति सव्वाई पाणगाई पडिगाहित्तए) सर्व २ ना पा ! २ai seपे छ. मेटो माया सूत्रमा RSATIRSANARTERASH-269DASHREERS E ASERIES Page #279 -------------------------------------------------------------------------- ________________ એકવીશ પ્રકારનાં અથવા અહીં આગળ કહેશે તે નવ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે. (વાવા પનોત્તવિવ વમવિ મિgY) ચોમાસું રહેલાં એકાંતરે ઉપવાસ કરનાર સાધુને (ધ્વન્તિ તો પાડું ડાહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું. (તં નીં-) તે આ પ્રમાણે- (સ્લેમ સંમં વહનો ગાં) ઉસ્વેદિમ સંસ્વેદિમ અને તંડુલોદક (વાસાવા પોવિયત ઉઠ્ઠમમત્તિવ મવરવુસ) ચોમાસું રહેલા છઠ્ઠ કરનાર સાધુને (છપ્પા તો પUISTI$ ) ત્રણ પાણી ગ્રહણ કરવાં કલ્પ. (તંગ-)તે આ પ્રમાણે- (તિનોવાતુનોfપવો) તિલોદક, તુષોદક અને યવાદક. (વાસાવારૂં પગોવિયર્સ પ્રદુમતિ મg) ચોમાસું રહેલા અઢમ કરનાર સાધુને (વરપ્પા તોપાગ5Iઝુંપડગાહરણ) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કહ્યું. (તં -) તે આ પ્રમાણે- (બાવાએ સોવીડં સુવિવ8) આયામક, સૌવીર અને શુદ્ધ વિકટ એટલે ઊનું ઉકાળેલું પાણી. (વાસાવાનં પવિતરૂ વિત્તિયજ્ઞ વિરપુ) ચોમાસું રહેલાં અઠ્ઠમ ઉપરાંત તપસ્યા કરનાર સાધુને (pu ને સિવિવડે પડાહિત) એક ઊનું કરેલું પાણી જ ગ્રહણ કરવું કલ્પ. (વિવાં તો) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું હોવું જોઇએ, (નો વિય ) પરંતુ દાણા સહિત ન હોવું જોઈએ, કેમકે અઠ્ઠમ ઉપરાંત તપસ્યા કરનારનું શરીર પ્રાયઃ દેવ વડે અધિષ્ઠિત હોય છે. (વાસાવારં પગોવિય મત્તitizવવવમવધુH) ભાતનું પચ્ચખ્ખાણ કરેલા એટલે અનશન કરેલા એવા ચોમાસું રહેલા સાધુને (ને સિવિય: પડિ હિરા) એક ઊનું પાણી ગ્રહણ કરવું કહ્યું. ( વવ ) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું કહ્યું, નો વેવ સત્ય) પણ દાણા સહિત હોય તો ન જ કલ્પ. ( વિ iઉપૂeતે પણ વસ્ત્રથી ગાળેલું કલ્પ, (નવેવ અપરિપૂર) પરંતુ ગાળ્યા વગરનું જ કહ્યું, કેમકે ગાળ્યા વગરનું પીવાથી ગળે તૃણાદિ લાગી જાય. ( વ ા i uffમ) તે પણ પરિમિત કલ્પ, (નો વેવ અપffમા) પણ અપરિમિત ન જ કહ્યું, કેમકે માપ વગરનું પીવાથી અજીર્ણ થાય. ( વિ યાં વસંપુ0) તે પણ કાંઇક ઓછું પીવું, (નો વેવાં વસંgoot) પણ ઘણું ઓછું પીવું, કેમકે પાણી ઘણું ઓછું પીવાથી તરસ છીપતીનથી (૯).૧૫. वासावासं पनोसवियस्स संखादत्तियस्स भिक्खुस्स कप्पन्ति पंच दत्तीओ भोयणस्स पडिगाहित्तए, पंच पाणगस्स । अहवा चत्तारि भोयणस्स, पंच पाणगस्स। अहवा पंच भोयणस्स. चत्तारि पाणगस्स। तत्थ णं एगा दत्ती लोणसायणमित्तमवि पडिगाहिया सिया. कप्पइ से तद्दिवसं तेणेव भत्तटेणं पञोसवित्तए, नो से कप्पइ दुचं वि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (१०) ॥९।२६॥ (વાસાવાસં પગોવિયHસંવાતિયHfમવરવુI) ચોમાસું રહેલાં દત્તિની સંખ્યા કરનારા એટલે દત્તિનું -------------- ૧. આચારાંગ સૂત્રમાં એકવીશ પ્રકારનાં પાણી આ પ્રમાણે કહ્યા છે, ઉત્સવદિમ-આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોણનું પાણી ૧. સંસ્વેદિમ-અરણિ વિગેરેનાં પાન પ્રમુખ ઉકાળીને ઠંડા પાણી વડે જે સિંચન કરાય. તે પાણી ૨. તંળોદક-ચોખાના ધોણનું પાણી ૩. તિલોદક-તળ ધોયાનું પાણી. ૪. તુષોદક-ડાંગર વિગેરે ધોયાનું ૫. યોદક-જવ ધોયાનું પાણી. ૬. આયામક-ઓસામણ ૭. સૌવીર પાણી. ૮, શુદ્ધ વિકટ-ઉકાળેલું પાણી. ૯, આમ્રપાનક-આંબાનું પાણી. ૧૦. અંબાડ, પાનક-અંબાડકનું પાણી. ૧૧ કપિત્થપાનક-કોઠાનું પાણી. ૧૨. માતળિયાનક બીજોરાનું પાણી. ૧૩. દ્રાક્ષાપાનક-દરાખનું પાણી. ૧૪. દાડિમપાનક-દાડમનું પાણી. ૧૫.ખજૂરપાનક-ખજૂરનું પાણી. ૧૬. નાળિયેરપાનક-નારિયેળનું પાણી. ૧૭. કીરપાનક-કરેડાનું પાણી. ૧૮. બાદર પાનકબોરનું પાણી. ૧૯. આમળક પાનક-આંબળીનું પાણી. ૨૦. ચિંચાપાનક-આંબળીનું પાણી. ૨૧. એમાં પૂર્વનાં નવ અહીં કહ્યાં છે. કકી કરકરર કરી ફરી 2700 હરીફ Page #280 -------------------------------------------------------------------------- ________________ પરિમાણ રાખનારા સાધુને (છપ્પન્તિપંઘવારીનો મોવUરૂડાહિત) ભોજનની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ, (પંઘ પDRH) અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (HAવા વિસ્તાર મોuTH, પંઘ પIUIR) અથવા ભોજનની ચાર અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (અલ્લા પંઘ મોવળ વત્તા પUTH) અથવા ભોજનની પાંચ અને પાણીની ચાર દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (તત્ય છi II હતી તો સાવ મિત્તલgfSાહિતી સિવા) તેમાં લવણના આસ્વાદનમાત્ર પણ એટલે લવણ જેટલું થોડું પણ ભોજન અથવા પાણી ગ્રહણ કરાય તો તે પણ એક દત્તિ ગણાય. એટલે, એકી વારે- અવિચ્છિન્નપણે થોડી અથવા ઘણી જેટલી ભિક્ષા દેવાય તે દત્તિ કહેવાય. જેમ- પાત્રમાં ઓદનનો એક જ દાણો પડયો હોય, તો તે પણ એક દત્તિ ગણાય; અથવા ઇચ્છિત આહાર એકી સાથે પડ્યો હોય, તો તે પણ એક દત્તિ ગણાય. ઘડામાં પાણીનું એક જ ટીપું પડી ધારા ખંડિત થઈ હોય તો તે એક જ ટીપું એક દત્તિ ગણાય, અને અખંડ ધારાએ પાણીથી આખો ઘડો ભરાઈ જાય તો તે પણ એક દત્તિ ગણાય; ધારા ખંડિત થતાં બીજી ધારાએ બીજી દત્તિ ગણાય. અહીં પાંચદત્તિનું ઉપલક્ષણ છે, તેથી ચાર ત્રણ બે એકછ કે સાત જેવો અભિગ્રહ હોય તેટલી દત્તિ ભોજનની તથા પાણીની લેવી કલ્પ. વળી ભોજન તથા પાણીની દત્તિઓ અદલા-બદલ ન કરવી. જેમ- કોઈએ ભોજન અને પાણીની પાંચ પાંચ દત્તિ ધારી હોય, તેને પાણીની ત્રણ દત્તિઓ વડે ખપ પૂરતું પાણી મળી ગયું હોય અને ભોજનની પાંચ દત્તિ થવા છતાં પૂરતો આહાર ન મળ્યો હોય, તેથી તે પાણી સંબંધી બાકી રહેલ બે દત્તિ ભોજનમાં ગણીને બે દક્તિ વધારે ભોજન લેવા ધારે તો તે ન કલ્પે એવી રીતે પાણી માટે પણ સમજવું. વળી અભિગ્રહ ધારેલી દત્તિથી વધારે લેવું કહ્યું નહિ, (.5M સે દિવસું તેવ માં પોસવિત) તે સાધુએ તે દિવસે તેટલા જ ભોજન વડે રહેવું કહ્યું, (નોસેbus૩í વિહાવવુe માણવા પII વા નિવવરમાણ વા વિસિવા ) પણ તેણે ગૃહસ્થને ઘેરે ભાત અથવા પાણી માટે બીજી વાર નીકળવું અને પેસવું કહ્યું નહિ (૧૦) . ૨૬. वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंधाण वा निग्गंधीण वा पाव उवस्सयाओ सत्तघरंतरं संरवडि सन्निट्टचारिस्स इत्तए। एगे पुण एवमाहंसु-नो कप्पइ पाव उवस्सयाओ परेणं संरवडिं सन्नियट्ठचारिस्स इत्तए । एगे पुण एवमाहंसु- नो कप्पइ पाव उवस्सयाओ परंपरेणं संरवडिं सन्नियट्टचारिस्स इत्तए (११) ॥९।२७। __ (वासावासं पज्जोसविद्याणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा पाव उवस्सयाओ सत्तयरंतरं संरवडिर નિફ્ટવરિH3C) ચોમાસું રહેલા સવૃિતચારી એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી પાછા ફર્યા છતાં ભિક્ષા માટે બીજે જનારા એવા સાધુઓ અને સાધ્વીઓએ ઉપાશ્રયથી આરંભી સાત ઘરને વિષે સંખડિ એટલે ઓદનપાક પ્રતિ ત્યાં હાર ગ્રહણ કરવા જવું કહ્યું નહિ. તાત્પર્ય કે- એક ઉપાશ્રય એટલે શય્યાતરને ઘેર અને તેની સમીપનાં બીજા છ ઘેરે ભિક્ષા માટે જવું નહિ, કેમકે તેઓ નજીકમાં હોવાથી સાધુગુણના રાગી થવાથી ઉદ્ગામાદિ દોષયુક્ત ભિક્ષા આપવાનો સંભવ છે. ઘણા આચાર્યો તો એવી વ્યાખ્યા કરે છે કે-સંખડિ એટલે જ્યાં ઘણા માણસો જમવા માટે એકઠા થયા હોય તે જમણવારમાં જવું કલ્પ નહિ. હવે સૂત્રકાર મહારાજા મતાંતર દર્શાવે છે- (પુનવમાતંતુ) કેટલા એક એમ કહે છે કે (નોuggવ વવાઝોufસંવર્ડ વિદ્વારિH3g) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુસાધ્વીને ઉપાશ્રયથી આરંભી ત્યાર પછીના સાત ઘરોને વિષે સંખડિપ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કહ્યું નહિ, એટલે ૧. અહીં બહુવચનને ઠેકાણે એકવચન વાપર્યું છે, તેથી અર્થ કરતાં બહુવચન સમજવું સન્નિવૃત્તચારિણામું “સન્નિવૃત્ત એટલે નિષિદ્ધ ઘરથી પાછા ફર્યા છતાં ‘ચારો' એટલે અન્ય ઘેર ભિક્ષા માટે જનારા. ૩, સંસ્કૃતિ-સંસ્કાર, એટલે ઓદનાદિ રંધન-પચન-પાકવું. હું કહું કે ફી & ક ક ક ક 271 કેર છે કે કરકર ક રે છે કે Page #281 -------------------------------------------------------------------------- ________________ એક શય્યાતરનું ઘર તથા ત્યાર પછીનાં સાત ઘર વર્ષે ( પુખ વિમાસુ-) વળી કેટલાક એમ કહે છે કે- (નો puપાવવ+વાળોપરંપરેvi સંવડુિં સન્નિવદૃવારિHડૂતU) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુ-સાધ્વીને ઉપાશ્રયથી આરંભી પરંપરાએ આગળના સાત ઘરને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કહ્યું નહિ, એટલે એક શય્યરતાનું ઘર, ત્યાર પછીનું એક ઘર, અને ત્યાર પછીનાં સાત ઘર, એવી રીતે કુળ નવ ઘર વર્ષે (૧૧) ૨૭. वासावासं पञोसवियस्स ना कप्पइ पाणिपडिग्गहियस्स भिक्खुस्स कणगफुसियामित्तमविवुट्टिकायंसि निवयमाणंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमितए वा पविसित्तए वा ॥ ९॥ २८॥ (वासावासं पज्जोसविास्स ना कप्पइ पाणिपडिग्गहियस्स भिक्रवुस्स 'कणगफुसिटामित्तमविवुट्टिकाटांसि નવમifallહવફgp મતવાપાળવાનિવમિતવા પવિસાવ) ચોમાસું રહેલાં કરપાત્રી એટલે હાથ જ છે પાત્ર જેને એવા જિનકલ્પિકાદિ સાધુને લેશ પણ જળની ધુમ્મસમાત્ર પણ વૃષ્ટિકાય પડતી હોય તો ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કલ્યું નહિ. ૨૮. वासावासं पजोसवियस्स पाणिपडिग्गहियरस भिक्खुस्स नो कप्पइ अगिहंसि पिडवायं पडिगाहित पञोसवित्तए।पजोसवेमाणस्स सहसा बुट्ठिकाए निवइजा, देसं भुच्चा देसमादाय से पाणिणापाणिं परिपिहित्ता उरंसि वाणं निलिजिन्ना, कक्खंसि वाणं समाहडिजा; अहाछन्नाणि वा लेणाणि वा उवागच्छि रुक्खमूलाणि वा उवागच्छिन्ना, जहा से तत्थ पाणिंसि दगे वा दगरए वा दगफुसिया वा नो पिरयावनइ॥ ९॥ २९॥ (વસવીરૂં પજ્ઞોવિય પગપડિઝાયરસ મિલ્લુસ) ચોમાસું રહેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ સાધુને (નોuડ઼ઝ1િ61fપડવાવંgforfહત્તપઝોવિત) આચ્છાદન વગરની એટલે અગાસી જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહાર કરવા કહ્યું નહિ. (૫નોસવેમાળ સહસા દિવDI નિવMા) કદાચિત્ આચ્છાદન વગરની જગ્યામાં આહાર કરતાં અર્ધ આહાર કર્યા પછી અકસ્માત વૃષ્ટિકાય પડે તો (સં મુવા સમવાય) વરસાદ થયા પહેલા આહારનો જે થોડો ભાગ ખાધો હતો તે ખાઇને અને બાકી રહેલો થોડો ભાગ ગ્રહણ કરીને એટલે હાથમાં જ રહેવા દઇને પણ પાMિ giffહતા) તે સાધુ આહારવાળા હાથને બીજા હાથ વડે ઢાંકીને (ifસ વાdi નિતિMિMા) હૃદય આગળ સ્થાપન કરે, (વરતિ વ | સમાડિગા) અથવા તે આહારવાળા હાથને કાંખ વચ્ચે ઢાંકે. આવી રીતે કરીને તે સાધુ (AGISના વા ભેળા વા વા0િઝા) ગૃહસ્થોએ પોતાને નિમિત્તે આચ્છાદન કરેલાં ઘર પ્રત્યે આવે, (વિમૂખાળવા ક્વાન્ડિઝા) અથવા વૃક્ષોનાં મૂળ પ્રત્યે આવે. (નહસે તત્ય urfi) જેથી ત્યાં તે સાધુના હાથ ઉપર ( વ વ વ વ વ વ ) જળ, જળનું બિંદુ, અથવા જળની ધુમ્મસ પણ (નોfપરવાવઝ3) વિરાધના ન પામે અથવા ન પડે. જો કે જિનકલ્પિકાદિ સાધુઓ દેશ ઊણા દશપૂર્વધર હોવાથી તેમને વરસાદનો ઉપયોગ પ્રથમથી જ હોય છે, અને તેથી તેમને અર્ધ આહાર કરતાં જવું પડે એમ સંભવે નહિ, તો પણ છદ્મસ્થપણાથી કદાચિત્ ઉપયોગ ન પણ રહે. ૨૯. એ કહેલા અર્થનો જ ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે वासावासं पञ्जोसवियस्स पाणिपडिग्गहियस्स भिक्खुस्स पं किंचि कणगफुसियामित्तं पिनिवडइ, नो से ૧. કણક-કણ’ એટલે લેશમાત્ર ‘ક’ એટલે જળ. કુસિય-ફુસાર એટલે ધુમ્મસ-ધુંવરો. ૨. ધુંવરી અથવા ઝાકળ. ૩. અખકાયની વૃષ્ટિ વરસાદ, ફેરફાર ક રી રહી (272) ર ર ર ર ર % - - Page #282 -------------------------------------------------------------------------- ________________ HEHEREHRARH(श्रीकल्पसूत्रम्- HEIREEHERS कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (१२) ॥९।३०॥ (वासावासं पज्जोसविास्स पाणिपडिग्गहियस्स भिक्रवुस्स) योमासु २३८॥ ४२५ात्री सेवा नियहि साधुने (पं किंचि कणगफुसियामित्तं पि निवडइ) is सेश ५९॥ ४॥नी धुम्भसमात्र ५९॥ ५डे, (, नो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए वा पविसित्तए वा) तोते साधुने गृहस्थ ने धे२ माडा 3 4 माटे નીકળવું કે પેસવું કહ્યું નહિ. (૧૨) . ૩૦. કરપાત્રીનો વિધિ કહ્યો, હવે પાત્રધારીનો વિધિ કહે છે वासावासं पनोसवियस्स पडिग्गहधारिस्स भिक्खुस्स नो कप्प वग्धारियवुट्टिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा। कप्पइ से अप्पबुट्टिकायंसि संतरुत्तरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (ग्रन्थाग्रं ११००) ॥ ९॥३१॥ (वासावासं पज्जोसविस्स पडिग्गहधारिस्स भिक्रवुस्स) योमासु २३८॥ पात्रधारी सेवा स्थविर अल्पि साधुने (नो कप्पइ वग्धारियट्टिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए पविसित्तए वा) अपंड ધારાએ વરસાદ વરસતો હોય, ત્યારે, એટલે કપડાને ભેદી શરીરને ભીંજાવી નાખે એવો વરસાદ વરસતો હોય, ત્યારે ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. હવે તપસ્વી ગ્લાન કે સુધા સહન કરી શકે એવા સાધુને भाटे अ५६ - (कप्पइ से अप्पवुट्ठिकार्यसि संतरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्वमित्तए वा पविसित्ताए वा ) थोडी १२सा १२सतो होय, त्यारे ते पात्रधारी साधुने ६६२ सूतरनु अने ७५२ ननु ७५९ से બેથી બરાબર કપડુએબથીબરાબરષ્ટિથઈનેગૃહસ્થને ધરભાત-પાણી માટેનીકળવુંકેપેસવુંલ્પ છે. ૩૧. वासावासं पञोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडिवाए अणुप्पविदुस्स निगिज्झिय निगिज्झिय बुट्ठिकाए निवइजा, कप्पइ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागच्छित्ताए ॥ ९।३२॥ (वासावासं पज्जोसवियरस निग्गंधस्स निगंथीए वा गाहावइकुलं पिंडवायपडिवाए अणुप्पविट्ठस्स) मिक्ष લાભની પ્રતિજ્ઞા વડે એટલે “અહીં ભિક્ષા મલશે” એવી બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગોચરી ગયેલા એવા ચોમાસું રહેલા साधुने अथवा साध्वीने (निगिझिय निगिज्झियवुट्ठिकाए निवइज्जा) २४ी २जीने वृष्टियतो ५3; (कप्पइसे अहे आरामंसि वा, अहे उवस्सासि वा, अहे विटडगिहंसि वा, अहे रुक्रवमूलंसिवा उवागछित्तए) ते साधुने पायानीथे, ઉપાશ્રય નીચે, તેનો અભાવ હોય તો વિકટગૃહ એટલે જ્યાં ગામના લોકો એકઠા થઈ બેસતા હોય તે માંડવા નીચે, અથવા વૃક્ષના મૂળ નીચે આવવું કલ્પ છે. ૩૨. तत्थ से पुवागमणेणं पुवाउत्ते चाउलोदणे, पच्छाउत्तेभिलिंगसूवे :कप्पइ से चाउलोदणे पडिगाहित्तए, नो से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए ॥9॥३३॥ (तत्थ से पुव्वागमणेणं) तेमi-मisi विषे, मायाम अथवा वृक्षाहनीये ते साधुना माव्या पडेल (पुव्वाउत्ते चाउलोदणे) ही मात पूर्वायुति होय, अटले साधुन आव्या पडेल ४ स्थो पोताने भाटेमात ૧. ઊનનું ન હોય તો ઊંટના વાળનું, તે ન હો તો પણ તૃણનું, તે ન હોય તો સૂતરનું કપડું સમજવું. વળી તાળપત્ર અથવા પલાશના છત્ર વડે આચ્છાદિત થઇ ભિક્ષા માટે જાય. ૨. પિંડપાત એટલે ભિક્ષાનો લાભ. ૩. જેની સાથે આહાર-પાણીનો વ્યવહાર હોય તે સાંભોગિક સાધુઓના ઉપાશ્રયે અથવા તેથી બીજા એટલે અસાંભોગિક એવા સાધુઓના ઉપાશ્રય. ૪. ચોરા-ચોતરા વિગેરેને વિષે. SHE65-66-HS-E-E-RI-HS-SE-H-H-H273DHI- HS-BHASEENAKSHES Page #283 -------------------------------------------------------------------------- ________________ **********************श्रीकल्प सूत्रम् 2- HRS राधा मise डोय, (पच्छाउत्ते भिलिंगसूवे) भने तुवेर विगैरेनी ५ पाहायुत डोय, मेटले साधुना साव्या पछी २iधवा मांडे डोय, (कप्पइसे चाउलोदणे पडिगाहित्तए) तोते साधुने मात ! ४२वा ४८५.छ; उभ3 साधुन। सामान पडेल ते राधा मांस होवाथी होष सातो नथी, (नो से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए) परंतु ते साधुने તુવેર વિગેરેની દાળ ગ્રહણ કરવી કલ્પ નહિ, કેમકે સાધુના આગમન પછી તેને રાંધવા માંડેલ હોવાથી તેમાં ७६मा घोषनो संभव छ. 33. तत्थ से पुवागमणेणं पुवाउत्ते भिलिंगसूवे. पच्छाउत्ते चाउलोदणे; कप्पइ से भिलिंगसूवे पडिगाहित्तए, नो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए ॥९॥३४॥ (तत्य से पुव्वागमणेणं) त्यात साधुनामाव्या पडेला (पुव्वाउत्ते भिलिंगसूवे') तुपेर माणिप्रथम राधा भाडा डोय, (पच्छाउत्ते चाउलोदणे) भने मात पाथी राधा मांज्या डोय, (कप्पइ से भिलिंगसूवे पडिगाहित्तए) तो ते साधुने तुवेर मा u ! ४२वी ४८ छ, (नो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए) ५ ते साधुने मात ગ્રહણ કરવા કહ્યું નહિ. ૩૪. तत्थ से पुवागमणेणं दो वि पुब्बाउत्ताई, कप्पन्ति से दो वि पडिगाहित्तए। तत्थ से पुवागमणेणं दो वि पच्छाउत्ताई, एवं नो से कप्पन्ति दो विपडिगाहित्तए।जेसे तत्थपुवागमणेणं पुवाउत्ते, से कप्पइ पडिगाहित्तए: पे से तत्थपुवागमणेणं पच्छाउत्ते, नो से कप्पइ पडिगाहित्तए ॥९।३५॥ (तत्थ से पुव्वागमणेणं)त्यां ते साधुन। माव्यां पडेटा (दो वि पुवाउत्ताई) बन्ने पूर्वायुति होय, अटले मात भने हा भन्ने वस्तु प्रथमथी ४ २i44। मांद डोय, (कप्पन्ति से दो वि पडिगाहित्तए) तो ते साधुने ते पन्ने वस्तु । ४२वी स्पेछ. (तत्य से पुव्वागमणेणं ) त्या ते साधुन। साव्या ५८॥ (दो वि पच्छाउत्ताइं) पन्ने वस्तु पश्चाहायुत होय, मेटसे साधु माव्या ५छी बन्ने वस्तु २५4। मil 8ोय; (एवं नो से कप्पन्ति दो विपडिगाहित्तए) तो ते साधुने ते पन्ने वस्तु अडए॥ ४२वी पे नहि. तात्पर्य :-(जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते) त्या ते साधुन। साव्या पडेट यी४ पूर्वायुति होय मेटो प्रथमथी ४ २ian Hise होय, ( से कप्पइ पडिगाहित्तए) ते या४ अहए। ४२वी ४८५ छ,(जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते) मने त्यात साधुन माया पडेदा ४ यी ४ ५श्वाहायुत होय, भेटले ते साधु माया पछी २५4 मi34 छोय, (नो से कप्पइ पडिगाहित्तए) ते यी ४ ते साधुने अडए। ४२वी उपेनहि. उप. वासावासं पजोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स निगिज्झिय निगिज्झिय बुट्टिकाए निवइजा, कप्पइ से अहे आरामंसि वा पाव अहे रुक्खमूलंसि वा उवागच्छित्तएए, नो से कप्पइ पुव्वगहिएणं भत्त-पाणेणं वेलं उवायणावित्तए। कप्पइ से पुवामेव वियडगं भुचा पिचा, पडिग्गहणं संलिहिय संलिहिय संपमञ्जिय संपमजिय, एगओ भंडगं कट्ट, सावसेसे सूरिए पेणेव ૧. ભિલિંગસૂપ એટલે તુવેરની દાળ અડદની દાળ મગની દાળ, અથવા ઘી કે તેલથી વઘારેલી કોઇ પણ જાતની દાળ. --- --HHHHHHHHHHH274DHHHHHHHHHHHHHHHHHHHE Page #284 -------------------------------------------------------------------------- ________________ EKHAKHEKHश्रीकल्पसूत्रम् ARRESHEREFERRENT उवस्सए तेणेव उवागच्छित्तए, नो से कप्पइ तं रयणिं तत्थेव उवायणावित्तए ॥९॥३६॥ (वासावासं पज्जोसविद्यम्स निग्गंधस्स निग्गंधीए वा गाहावइकुलं पिंडवाटपडियाए अणुप्पविट्ठम्स) योमासुं २९ मिक्षामनी बुद्धिथी गस्थने धे२ गयेसा वा साधुने अथवा साध्वीने (निगिज्झिय निगिज्झिय वुट्ठिकाए निवइज्जा) को २६ २७ीने १२सा ५3 तो, (कप्पइ से अहे आरामंसि वा ) ते साधुने अथवा साध्वीने गाया नीये (पाव अहे रुक्रवमूलंसि वा उवागछित्तए) अथवा यावत् वृक्षण नीचे भावj seपे छे. (नो से कप्पड़ पुव्वगहिएणं भत्तपाणेणं वेलं उवाटणावित्तए) परंतु ते। पूर्व । ४२६॥ ॥४॥२-५५0 43 मोना iuवी કલ્પ નહિ, એટલે ભાત પાણી વાપરી લેવાં. બગીચા વિગેરેમાં રહેલા તે સાધુ અથવા સાધ્વીએ જો વરસાદ વરસતો न २ तो | ७२? तेथे- (कप्पइसे पुव्वामेव विद्यडगंभुच्चा पिच्चा, पडिग्गहणं संलिहिय संलिहिट संपमज्जिय संपमज्जिय, एगओ भंडगं कट्ट, सावसेसे सूरिए पेणेव उवस्सए तेणेव उवागछित्तए) ते साधुझे अथवा सावीमे પહેલા ઉદ્ગમાદિ દોષરહિત એવા અશનાદિ ખાઇને પીઈન, પાત્ર લૂછીને તથા ધોઈને, પાત્રાદિ ઉપકરણ એકઠાં કરી બરાબર બાંધી અને શરીર સાથે વીંટાળીને, વરસાદ વરસતો હોય તો પણ જ્યારે સૂર્ય કાંઇક બાકી રહ્યો હોય એટલે અસ્ત ન થયો હોય, ત્યારે જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવવું કલ્પ છે. _ (नो से कप्पइतंरराणिं तत्थेव उवायणावित्तए) परंतु तेने ते रात्रि त्यां४ मेटले उपाश्रयथा १९८२ संघवी કલ્પ નહિ, કેમકે રાત્રિએ ઉપાશ્રય બહાર એકલા રહેલા સાધુને પોતાથી તથા પરથી ઉત્પન્ન થતાં ઘણા દોષો સંભવે, વળી ઉપાશ્રયમાં રહેલા સાધુઓ તે સાધુની ચિંતા કરે, તેથી દિવસ થતાં ઉપાશ્રયે આવવું ૩૬. वासावासं पञ्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स निगिज्झिय निगिज्झिय बुटिकाए निवइज्जा, कप्पइ से अहे आरामंसि वा पाव उवागच्छित्तए ॥ ९॥ ३७॥ (वासावासं पज्जोसविास्स निग्गंधस्स निग्गंधीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स) योमासु २डेमिक्षालामनी बुद्धिथी गृहस्थ ने धे२ गयेदा मेवा साधुने अथवा साध्वीने (निगिज्झिय निगिज्झिा वुट्ठिकाए निवइज्जा) ले २४ी २४ीने १२.६ ५3, (कप्पड़ से अहे आरामंसि वा पाव उवागच्छित्तए) तो ते साधुने पाया નીચે યાવત્ વૃક્ષમૂળાદિ નીચે આવવું કહ્યું છે. ૩૭. तत्थ नो से कप्पइ एगस्स निग्गंथस्स एगाए य निग्गंथीए एगओ 'चिट्ठित्तए, तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स दुण्हं निग्गंथीणं य एगओ 'चिट्ठित्तए, तत्थ नो कप्पइ दुहं निग्गंथाणं एगाए य निग्गंथीए एगओ चिद्वित्तए', तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं दुण्हं निग्गंथीणं य एगओ चिट्ठित्तए ।अत्थि स इत्थ केइ पंचमे खुड्डए वा खुड्डिया वा, अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं ण्हं कप्पइ एगओ चिट्ठित्तए ॥ ९॥ ३८॥ હવે રહી રહીને વરસાત વરસતાં જો બગીચા વિગેરમાં સાધુ અથવા સાધ્વી રહે, તો તે કઇ વિધિએ રહે તે डे छ- (तत्थ नो से कप्पइ एगस्स निग्गंधस्स एगाए य निग्गंथीए एगओ चिट्ठित्तए) त्यां मेटले पायो भांडवो वृक्षमा नाये २४ा ते थे. साधुने माने थे. साध्वीने मे स्थाने २३j ४८पे नाहि. (तत्थ नो कप्पइ एगस्स Page #285 -------------------------------------------------------------------------- ________________ ******* *****(કીવટ~વૂણભ ********* નિયgÉનિયoiાળકો વિદિત)ત્યાં એક સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કહ્યું નહિ. (તત્ય નો વપૂરુ પુવૅનિri IiUTયનિયીનો વિદિતા) ત્યાં બે સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પ નહીં. (તત્ય નો વપૂરૂં કુÉનિriયાં સુÉનિriીf Iો વિદિતાં) ત્યાં બે સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કહ્યું નહિ. (ત્યિરત્યપંવમેરવુgિવા વડિયા વા) પરંતુ જો અહીં લઘુશિષ્ય કે લઘુશિષ્યા એ બેમાંથી કોઇ પાંચમું હોય, (નેતિ વા સંતો સાઈડ કુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે ખુલ્લું સ્થાન હોય, તે પણ ઘણા ધારવાળું અથવા બધા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (વં Uઠપ્પ નો વિદિતU) એવી રીતે જો હોય તો પાંચમા વિના પણ એક સ્થાને રહેવું કહ્યું છે. તાત્પર્ય કે- એક સાધુને એક સાધ્વી સાથે, એક સાધુને બે સાધ્વી સાથે બે સાધુને એક સાધ્વી સાથે, અને બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કહ્યું નહિ. પણ જો ત્યાં લઘુશિષ્યા કે લઘુશિષ્ય એ બેમાંથી કોઇ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. અથવા વરસાદ વરસતાં પણ પોતાનું કામ ચાલુ રાખનારા લુહારાદિની દૃષ્ટિ પડે એવું તથા ઘણા બારણાવાળું અથવા ત્યાંથી પસાર થઇને ઘણા ઘરવાળા પોતપોતાને ઘેર જઈ શકે એવું તે સ્થાન હોય તો પાંચમા વિના પણ ત્યાં રહેવું કહ્યું છે. ૩૮. वासावासं पञ्जोसवियस्स निग्गंथ गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवइज्जा, कप्पइ से अहे आरामंसि वा पाव उवागच्छित्तए।तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य अगारीए एगओ चिट्ठित्तए, एवं चउभंगी। अत्थिणं इत्थ केइ पंचमे थेरे वा थेरिया वा, अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं कप्पइ एगओ चिट्ठित्तए। एवं चेव निग्गंथीए अगारस्स य भाणियव्वं (१३) ॥ ९॥ ३९॥ (વાવાસં પઝોવિયજ્ઞ નિઝાંયH Kાવવુ« fપંડવાવપડિવા પુષ્પવિન્સ) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને (નિવિ ના ડ્રિાય વદિPI નિવા ) જો : રહીને વરસાદ પડે (, વટપ્પ સે કે મારે મં1િ વા પાવ છેવા છતા) તો તે સાધુને બગીચા નીચે યાવત્ વૃક્ષના મૂળ નીચે આવવું કહ્યું, (તત્ય નો $ LH નriયસ્જ II 1 IITRીe Mો વિદિત) ત્યાં એક સાધુ અને એક શ્રાવિકાને એક સ્થાને રહેવું કહ્યું નહિ, એ એક ભાગો થયો. (વંવમળt) એવી રીતે પ્રથમ કહ્યા મુજબ ચારે ભાંગ સમજવા. એટલે-એક સાધુને એક શ્રાવિકા સાથે, એક સાધુને બે શ્રાવિકા સાથે, બે સાધુને એક શ્રાવિકા સાથે, અને બે સાધુને બે શ્રાવિકા સાથે રહેવું કલ્પ નહિ. (ત્યિ i zત્ય પંઘને થેરે વા ાિવા) પરંતુ અહીં વિર સાધુ કે સ્થવિર સાધ્વી એ બેમાંથી કોઈ પણ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. (અન્ને વા સંતો સપડકુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે સ્થાન હોય તે પણ ઘણા દ્વારવાળું અથવા ઘણા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (વંpપૂ$ણો વિદિતP) એવી રીતે જો હોય તો એક સ્થાને રહેવું કહ્યું છે. (વં વેવ નાયણ MIR માણવÒ) એવી જ રીતે સાધ્વી અને ગૃહસ્થની ચઉભંગી કહેવી. અહીં સાધુનું પણ જે એકાકીપણું કહ્યું છે, તે કારણસર સમજવું. સંઘાડો ઉપવાસી હોય અથવા રોગાદિ ઉપદ્રવથી અસુખી હોય, એવા સબળ કારણે સાધુને એકલા જવું પડે. ઉત્સર્ગમાર્ગ તો બે સાધુઓ સાથે વિચરે છે, અને ત્રણ અથવા તેથી વધારે સાધ્વીઓ સાથે વિચારે છે. (૧૩) ૩૯ वासावासं पञ्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अपरिण्णएणं अपरिग्णयस्स अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा जाव पडिगाहित्तए ॥ ४०॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए બM વા વા વા વા વા સામે વા ગીવ ડાહિત) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓની મધ્યમાં અપરિયજ્ઞપ્ત એવા સાધુએ અપરિજ્ઞત સાધુ માટે એટલે ‘તમે મારા યોગ્ય અશનાદિ લાવજો' એ પ્રમાણે જેને કહેલ નથી એવા સાધુએ “હું તમારા યોગ્ય અશનાદિ લાવીશ” એમ જેને જણાવેલ નથી એવા સાધુ માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે- ચોમાસાં સાધુ-સાધ્વીએ બીજા સાધુ-સાધ્વી માટે તેમને પૂછયા વગર અશનાદિ લાવવું નહિ. ૪૦. से किमाहुं भंत? इच्छाः परो अपरिण्णए भुंजिना, इच्छा, परो न भुंजिज्जा (१४) ॥ ९।४१॥ શિષ્ય પૂછે છે કે- ( માઉં મંતે ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે પૂછયા વગર બીજા સાધુ માટે ગોચરી લાવવી નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે -(3Uy:પો મપUિUI મુનિના) પૂછયા વગર જેને માટે ગોચરી આણેલ હોય તે સાધુ પોતાની જો ખાવાની ઇચ્છા હોય તો ખાય, (3Sા, રોન મંઝિ ) પણ જો તે સાધુની ન ખાવાની ઇચ્છા હોય તો તે ન પણ ખાય, ઉલટું તે એમ કહે કે- “કોણે કહ્યું હતું કે તમે આ લાવ્યા?”. વળી તેને ખાવાની ઇચ્છા ન હોવા છતાં કદાચ દાક્ષિણ્યથી ખાય તો તેને અજીર્ણાદિ થી વ્યાધિ થાય, અને પરઠવવું પડે તો ચોમાસામાં જીવ-જંતુ વગરની શુદ્ધ જગ્યાના દુર્લભપણાથી દોષ લાગે, તેથી પૂછીને અશનાદિ લાવવું.(૧૪)૪૧ वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिद्वेण वा काएणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए ॥९। ४२॥ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा उदउल्लेण वा ससिणिरेण वा कारणं સUવા પા વાવવામં વા સારૂHવા પાત્તા ) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને વરસાદના પાણીના ટપકતા બિન્દુઓ યુક્ત અથવા પાણીવાળું શરીર હોય ત્યાં સુધી અશનપાન ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પ નહિ. ૪૨. સે મિદં મં? સત્ત જસોદાયય પvyત્તા, તે નદી–પાળી', પાળીનેહા નદી, નનિહા, ५भमुहा, अहरुट्ठा, "उत्तररुट्ठा, । अह पुण एवं जाणिज्जा-विगओदए मे काए छिन्नसिणेहे, एवं से कप्पइ असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए (१५) ॥४३॥ શિષ્ય પૂછે છે કે- (તે વિમાકુ મંતેર) હે ભગવન્! એમ શા કારણથી કહો છો? ગુરુમહારાજ ઉત્તર આપે છે - (સિ|હાવવI TUITI) પાણી સૂકાતાં વાર લાગે એવા સાત સ્થાન જિનેન્દ્રોએ પ્રરૂપ્યાં છે; (તં નહીં) તે આ પ્રમાણે- (TIf girળા ) બન્ને હાથ, આયુષ્યરેખાદિ હસ્તરેખાઓ, (નાના ) અખંડ નખ, નખના અગ્રભાગ, (મમુKI ) કુટી, દાઢી અને મૂછ. (બ , વં નાળિગા-) હવે પાણી સૂકાઇ જતાં તે સાધુ કે સાધ્વી એમ જાણે કે- (વાકોણને ટાણfછનસિકે) મારું શરીર પાણીના બિન્દુઓ રહિત થઈ ગયું છે, અને શરીરે જરા પણ પાણી રહ્યું નથી. (વંથપ્પડું બસ વાપIMવા રવાસંવા સાસંવા હારિત) એવી રીતે જાણે ત્યારે તેને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પ (૧૫) . ૪૩. वासावासं पजोसवियाणं इह खलु निग्गंथाण वा निग्गंथीण वा इमाइं अट्ठ सुहुमाइं, पाइं छउमत्थेणं રકમ અઆ અĕDઅસર શરુ કરીઅર Jain Education Interational Page #287 -------------------------------------------------------------------------- ________________ ******************** श्रीकल्प सूत्रम् -*********** ****** निग्गंथेण वा निगंथीए वा अभिक्खणं अभिक्खणं पाणियव्वाइं पसिंयव्वाइं पडिलेहियव्वाइं भविन्त।तं जहापाणसुहुमं' , पणगसुहुमं' ,बीयसुहुमं ३ ,हरियसुहुमं ,पुप्फुसहुहुमं ', अंडसुहुमं, ६, लेणसुहुमं, " सिणेहसुहुमं ॥९।४४॥ (वासावासं पज्जोसविद्याणं इह रवलु निग्गंधाण वा निग्गंधीण वा) योमासु २७॥ साधुभो भने सावीमोने मह निश्चयथा (इमाइं अट्ठ सुहमाई) मा सूक्ष्मो छ, (पाइं छउमत्येणं निग्गंधण वा निग्गंधीए वा ) सूक्ष्मोने भस्थ साधु-साध्वीतेसो ४याय मेसे-383 ७५४२९। भू-त्या त्यi (अभिक्रवणं अभिक्रवणं पाणिराव्वाई पसिंघव्वाइं पडिलेहियव्वाइं भविन्त)सूत्रनाथन भु४५ वारंवार guis, 4थी हेमो , भने જાણીને તથા જોઇને પ્રતિલેખવાં જોઇએ. એટલે પરિહરવાપણે વિચારવાં જોઇએ તેઓનું રક્ષણ કરવા ઉપયોગ २५वो मे. (तंजहा-) ते २।। सूक्ष्म मा अमाछ- (पाणसुहमं ,पणगसुहमं ,बीयसुहमं) सूक्ष्म 'प्रा, सूक्ष्म पन, सूक्ष्म 340°४ (हरियसुहुमं, पुप्फुसहुहुमं५, अंडसुहुम) सूक्ष्म रित, सूक्ष्म 'पुष्प, सूक्ष्म ६६ (लेणसुहुमं", सिणेहसुहम ) सूक्ष्म वयन भेटले. जीव भने सूक्ष्म स्ने भेटले माय. ४४. से कि तं पाणसुहुमे? पाणसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे नीले लोहिए हालिद्दे सुक्किल्ले । अस्थि कुंथू अणुद्धरी नामं पा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाण वा निगंथीण वा नो चक्खुप्फासं हव्वमागच्छइ, पा अट्ठिया चलमाणा छउमत्थाणं निग्गंथाण वा निग्गंथीण वा चक्खुप्फासं हव्यमागच्छइ, पाव छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं पाणियव्वा पासियव्या पडिलेहियव्वा भवइ । से तं पाणसुहमे? ॥ से किं तं पणगसुहुमे? पणगसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे पाव सुकिल्ले । अस्थि पणगसुहुमे तद्दव्वसमाणवण्णाए नामं पण्णत्ते, पे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा पाव पडिलेहियव्ये भवइ ।सेतं पणगसुहुमे २॥से किंतं बीयसुहुमे?।बीयसुहुमे पंचविहे पण्णत्ते, तंजहा-किण्हे पाव सुक्किले। अस्थि बीयसुहुमे कणियासमाणवण्णए नामं पण्णत्ते, पे छउमत्थेणं पाव पडिलेहियब्वे भवइ। से तं बीयसुहमे३॥ से किं तं हरियसुहुमे? हरियसुहुमे पंचवित्ते पण्णत्त, तं जहा-किण्हे पाव सुकिल्ले। अत्थि हरियसुहमे पुढवीसमाणवण्णए नामं पण्णते, पे निग्गंथेण वा निग्गंथीए वा पाव पडिलेहियव्वे भवइ। से तं हरियसुहुमे। ४ ॥से किं तं पुष्फसुहमे? । पुप्फसुहुमे पंचविहे पण्णत्तेः ; तं जहा- किण्हे पाव सुकिल्ले । अस्थि पुप्फसुहुमे रुक्खस माणवण्णए नामं पणत्ते, पे छउमत्थेणं पाव पडिलेहियव्वे भवइ। से तं पुफ्फसुहुमे ५॥ से किं तं अंडसुहमे? अंडसुहमे पंचविहे पण्णत्ते; तं जहा-उद्दसडे उक्कलिअंडे पिपीलिअंडे हलिअंडे हल्लोहलिअंडे। पे निग्गंथेण वा निग्गंथीए वा पाव पडिलेहियव्वे भवइ। से तं अंडसुहुमे ६॥ से किं तं लेणसुहमे?। लेणसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-उत्तिंगलेणे भिंगुलेणे उजुए तालमूलय संबुक्कावट्टे नाम पंचगे।पेछउमत्थेणंपाव पडिलेहियव्वे भवइ।सेतं लेणसुहुमे ७॥से किं तं सिणेहसुहुमे? ।सिणेहसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-उस्सा हिमए महिया करए हरतणुए। पे छउमत्थेणं पाव पडिलेहियव्वे भवइ। से तं सिणेहसुहुमे ८ (१६) ॥९ । ४५॥ शिष्य पूछे छे :- (से किं तं पाणसुहमे) ते सूक्ष्म प्रा या छ? गुरु महा२।४ उत्तर मापे छ- (पाणसुहमे SHISHTHHHHHHHHHH278HIHEREFERESTRI-THREFERRHE Page #288 -------------------------------------------------------------------------- ________________ પંવિહે પUUUQ) તીર્થકરો અને ગણધરોએ સૂક્ષ્મ પ્રાણી પાંચ પ્રકારના એટલે પાંચ વર્ણના પ્રરૂપ્યા છે, (સં 161) તે આ પ્રમાણે- (ન્ડેિ ની નોહિત સુવિ7) કાળા, લીલા, રાતા, પીળા અને ધોળા. જો કે એક એક વર્ણમાં હજારો ભેદ અને ઘણા પ્રકારના સંયોગ હોય છે. પરંતુ તે દરેકનો કૃષ્ણાદિ પાંચ વર્ણમાં જ સમાવેશ થાય છે. બેઇન્દ્રિાદિ સૂક્ષ્મ જીવો જે કુંથુવા વિગેરે, તે સૂક્ષ્મ પ્રાણ સમજવા. જેવી રીતે (ત્યિ યુગ્ધ બનહરી નામ) ઉદ્ધરી ન શકાય એવા કુંથુવા નામના જીવડાં હોય છે, (ના કિયા ગવર્નમાં) તે કુંથુવા એવા તો સૂક્ષ્મ હોય છે કે- જે સ્થિર હોય હાલતા-ચાલતા ન હોય ત્યારે તે (03મા નિયામાં વા નવી વા) છદ્મસ્થ એવા સાધુઓને અને સાધ્વીઓને (નો વવવુPTH QIS5) દૃષ્ટિપથમાં જલદી આવતાં નથી. (ના દિવા વસ્ત્રમાણ) પણ જે કુંથુવા અસ્થિર હોય, હાલતાં-ચાલતાં હોય, તેઓ જ (USત્યા નિબંધાવાનળવાવવqIiqમાTES૬) છદ્મસ્થ એવા સાધુઓ અને સાધ્વીઓને દૃષ્ટિપથમાં જળથી આવે છે. (નાવ વા નિriી વા) યાવ-તે કુંથુવા વિગેરે સૂક્ષ્મ પ્રાણીને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ (મિQUાં વિવUi grળવવ્વા પવિત્વ પાંડેવિલ્વા મવ૬) વારંવાર જાણવા હોઇએ, દેખવા . જોઈએ, અને પ્રતિલેખવા જોઇએ. ( તં પાસુને) તે સૂક્ષ્મ પ્રાણ નામે પ્રથમ સૂક્ષ્મ કહ્યા. ૧. | ( સિંg|સુને ?) તે સૂક્ષ્મ પનક કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (TUMP સુહને વંવિહેqUU) સૂક્ષ્મ પનક એટલે ફૂગી પાંચ પ્રકારની પ્રરૂપી જે, (તંગAI-) તે આ પ્રમાણે- (fouહે ગીવ અવિવરને) કાળીયાવત્ લીલી રાતી પીળી અને ધોળી. (ત્વિપIPITહમેતદ્વ્વસમાધ્વિUહનામ પUUI7) સૂક્ષ્મ પનક જે દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, તે દ્રવ્યનો જેવો વર્ણ હોય તેમના સમાન વર્ણવાળી પ્રરૂપેળ છે. પ્રાયઃ કરીને તે વરસાદ ઋતુમાં જમીન કાષ્ઠ અને પક્વાન્નાદિ ઉપર થાય છે. (૩માં નિવેવાનિયવાવડિવિવેમવ૬) જે પનકને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ જાણવી, દેખવી અને પ્રતિલેખવી જોઇએ. (સંપU|[૬) તે આ સૂક્ષ્મ પનક નામે બીજા સૂક્ષ્મ કહ્યા ૨. શિષ્ય પૂછે છે કે- (ન્ને વિરતં વીવમુહને) તે સૂક્ષ્મ બીજ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (વાસુને પંવિહેuUiQ) સૂક્ષ્મ બીજ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે, (સં 18-) તે આ પ્રમાણે- (છિદ્દે ખાવ સુવિ) કાળાં, યાવત્ લીલા, રાતાં, પીળાં અને ધોળાં. (ત્યિ વાસુને હાવીસમાવિUUI ના પUU7) શાલિ વિગેરે બીજના મુખના મૂળભાગમાં નખેપડખેની ચામડી સમાન આકારવાળા સૂક્ષ્મ બીજ પ્રરૂપ્યાં છે, (૩મત્વે કંપાવપડનેફિયત્વે મવડુ) જેને છપ્રસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્- વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઇએ, અને પ્રતિલેખવાં જોઇએ. ( વાસુહને) તે આ સૂક્ષ્મ બીજ નામે ત્રીજા સૂક્ષ્મ કહ્યા. શિષ્ય પૂછે છે કે-(સે વિઠia(હ) તે સૂક્ષ્મ હરિત કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (હરિવસુહને પંવિહે પUUU7) સૂક્ષ્મ હરિત પાંચ પ્રકારની પ્રરૂપી છે, (તે નહીં-) તે આ પ્રમાણે- (feષે નાવ વિવજો) કાળી, યાવત-લીલી, રાતી, પાળી અને ધોળી. (ત્યિ હરસુહને પુવીસમાવDOનામંgUU7) નવી જ ઉગેલી અને પૃથ્વી સમાન વર્ણવાળી જે લીલોતરી તે સૂક્ષ્મ હરિત પ્રરૂપી છે, અને તે અલ્પ સંઘયણવાળી હોવાથી થોડામાત્રથી પણ વિનાશ પામે છે. (તે નિriયેળ વા નો વા પાવ પડિવિલ્વે મવડુ) માટે જે સૂક્ષ્મ હરિતને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ વારંવાર જાણવી જોઇએ, દેખવી જોઇએ અને યત્નપૂર્વક પ્રતિલેખવી જોઇએ. (તંefસુમે) તે આ સૂક્ષ્મહરિત નામે ચોથા સૂક્ષ્મ કહ્યા.૪. શિષ્ય પ્રશ્ન કરે છે કે- ( &િતં પુwલુહમે) તે સૂક્ષ્મ પુષ્પ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (પુ) Page #289 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅઅઅઅઅટકીવટqનૂણ અકસ્મઅઆક્રસ્ટ સુને પંgિUU7) સૂક્ષ્મ પુષ્પ એટલે સૂક્ષ્મ શૂળ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે, (તંગઠ-) તે આ પ્રમાણે () કાળાં, થાવત્ લીલાં, રાતાં, પીળાં અને ધોળો. (ત્યિguસુહુને વરવસમાખવUOTU નામંgUUતે) સૂક્ષ્મ પુષ્પો વૃક્ષ સમાન વર્ણવાળાં પ્રરૂપ્યાં છે, અને તે વડલો, ઉંબરો વિગેરેનાં સમજવાં, તેઓના ઉચ્છવાસમાત્રથી પણ વિરાધના થાય છે, (SAત્યેvi guડદિયત્વે મવ) માટે જે સૂક્ષ્મ પુષ્પોને છબી એવા સાધુએ અને સાધ્વીએ યાવતુ-જાણવા જોઇએ, દેખવાં જોઇએ અને યતનાપૂર્વક પ્રતિલેખવાં જોઇએ. ( તં પુપુસુહને) તે આ સૂક્ષ્મપુષ્પ નામે પાંચમા સૂક્ષ્મ કહ્યા પ. શિષ્ય પૂછે છે કે- (હિતં ઓiડ સુહને ર) તે સૂક્ષ્મ ઈડ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે- (ખંડસુહને Uવિકે પUT) અંડસૂક્ષ્મ એટલે સૂક્ષ્મ ઇડા પાંચ પ્રકારના પ્રરૂપ્યાં છે. (તં નહીં-) તે આ પ્રમાણે- () મધમાખી માંકડ વિગેરેના ઇંડા તે ઉદ્દેશ-અંડ, () કરોળીયાના ઇંડાતે ઉત્કલિકા-અંડ, (પિવીતિખંડે) કીડીનાં ઇંડા તે પિપીલિકા-અંડ, (હનિખંડે) ગરોળીના ઇંડાં તે હલિકા-અંડ, (કન્સોનિખંડે) અને કાકીડીનાં ઇંડાં તે હલ્લોહલિકા અંડ આ પાંચ પ્રકારના ઇંડાં સૂક્ષ્મ હોય છે. (નિયે વાનિયીવા પાપડનેવિલ્વે મવડું) માટે જે ઇંડાંઓને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઇએ, દેખવાં જોઇએ, અને તેઓની યતનાપૂર્વક પ્રતિલેખના કરવી જોઇએ. (ખંડ(હ) તે આ સૂક્ષ્માંડા નામે છઠ્ઠા સૂક્ષ્મ કહ્યા. ૬. શિષ્ય પૂછે છે કે- ( છિ તંતU/સુહ) તે સૂક્ષ્મ લયન કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (ભેળસુને પંવિહે પUUાજે) જેમાં કીડી વિગેરે નાનાં નાનાં અનેક જીવડાં રહે તે સૂક્ષ્મ લયન એટલે સૂક્ષ્મ બિલ કે દર કહેવાય, અને તે સૂક્ષ્મ લયન પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે. (તં નહ-) તે આ પ્રમાણે- (નિંગ) ઉસિંગ એટલે ગધેયા નામના તે ઇન્દ્રિય જીવ ગર્દભ જેવા આકારના હોય છે, તેઓ ભોં ખોતરીને પોતાનાં દર બનાવે છે, તે ગયાનું જે બિલ તે ઉસિંગલયન, (fમંગુને) ક્યારા વિગેરેમાંથી પાણી સૂકાઈ ગયા બાદ શુષ્ક જમીનમાં જે ફાટ પડે છે તે ભૃગુલયન, () સરળ-સીધું જે બિલ તે ઋજુલયન, (તાલનમૂન) તાડવૃક્ષના મૂળિયાના આકારનું નીચે પહોળું અને ઉપર સાંકડું એવું જે બિલતે તાડમૂળ, (સંવવવ નામ પંવ) અને પાંચમું શબૂકાવર્ત એટલે ભમરાનું ઘર. (55મઘેનું પાવ પડિલિવÒ મવડું) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મ બિલને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ જાણવાં જોઇએ, યતનાપૂર્વક, દેખવા જોઇએ, અને સંભાળથી તેઓની પ્રતિલેખના કરવી જોઇએ. ( તં નેળસુહને) તે આ સૂક્ષ્મ લયન નામ સાતમાં સૂક્ષ્મ કહ્યા. ૭. શિષ્ય પૂછે છે કે- ( હું તેં બિસુને?) તે સૂક્ષ્મસ્નેહ એટલે સૂક્ષ્મ અપ્લાય કયા છે? ગુરુ મહારાજ ઉત્તમ આપે છે કે(સિહસુહને પંવિહેપUU7) સૂક્ષ્મસ્નેહપાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે. (તંગAI-) આ પ્રમાણે- (સા) ઓસનું પાણી એટલે જે આકાશમાંથી પડે છે તે ઝાકળ, (f) ટાઢને લીધે થીજી ગયેલું પાણી તે હિમ પ્રસિદ્ધ છે. (હવા) મણિકા એટલે ધુમ્મસનું પાણી. () કરક એટલે પત્થરના કાકડા જેવું કઠણ પાણી, જે વરસાદ સાથે પડે તે-કરા, (તબુ) અને હરતનું એટલે ઘાસ પ્રમુખ લીલી વનસ્પતિના અગ્રભાગે જામેલાં-પાણીનાં બિન્દુ. (ને મઘેનું પાવ ડિનેવિલ્વે મવડું) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મ સ્નેહને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવા જોઈએ, દેખવાં જોઇએ અને સંભાળથી પ્રતિલેખવાં જોઇએ. ( તંક્ષિપોલુહને) તે આ સૂક્ષ્મસ્નેહ નામના આઠમાં સૂક્ષ્મ કહ્યા. ૮ (૧૬). ૪૫. ___ वासावासं पजोसवियए भिक्खू इच्छिन्ना गाहावइकलुं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा, उवज्झायं वा, थेरंवा, पवित्तिं वा, गणिं वा, गणहरं वा गणावच्छेययं वा, पंवा पुरओकाउं विहरइ।कप्पइ से आपुच्छिउं आयरियं वा पाव-पंवापुरओ काउं विहरइ। Page #290 -------------------------------------------------------------------------- ________________ મમમમમ શ્રીવલ્પસૂત્રમ્ " इच्छामि णं भंते! तुब्भेहि अब्भणुण्णाए समाणे गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा " । ते य से वियरिजा एवं से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । ते य से नो वियरिजा, एवं से नो कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए વા પવિસિત્ત! વા। સે વિમારું મંતે? । આરિયા પદ્મવાનું પાન્તુિ | ૧૨ ૪૬ ॥ (વાસાવાસં પત્નો વિદ્યણ મિલ્લૂ) ચોમાસું રહેલ સાધુ (રૂચ્છિના હાવતું મત્તા વા પાબાર વા નિવવમિત્ત વા પવિમિત્ત વા) જ્યારે ગૃહસ્થને ધેર આહાર-પાણી માટે નીકળવા-પેસવા ઇચ્છે ત્યારે (નોસેમ્બર અગાપુચ્છિત્તા) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય તે સાધુને નીકળવું-પેસવું કલ્પે નહિ, કોની આજ્ઞા લીધા વગર આહાર-પાણી માટે જવું- આવવું સાધુને કલ્પે નહિ? તે કહે છે- (બાવરાં વા) સૂત્ર અને અર્થના દેનારા આચાર્યની, અથવા દિગાચાર્યની (વજ્ઞામાં વા) અથવા સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયની, (થે વાં) અથવા જ્ઞાન પ્રમુખમાં સીદાતા સાધુઓને સ્થિર કરનારા અને ઉદ્યમી સાધુઓને ઉત્તેજન આપનાર એવા સ્થવિરની, (, પવિત્તિ વા) અથવા ગચ્છને જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપસ્યાદિમાં જે પ્રવર્તાવે તે પ્રવર્તકની (ખ્ખુિં વા) અથવા જેની પાસે આચાર્યો સૂત્રાદિનો અભ્યાસ કરે છે તે ગણિની, (નળî વા) અથવા તીર્થંકરના શિષ્ય ગણધરની. (બાવચ્છેદ્યાં વા) અથવા સાધુઓને લઇને જે બહાર અન્યક્ષેત્રમાં રહે છે, ગચ્છ માટે વસતિની શોધ કરે છે, ઉપધિ માગી લાવીને સાધુને આપે છે, ગચ્છના સાધુઓની ચિંતા રાખે છે, અને સૂત્ર તથા અર્થના જાણકાર હોય છે તે ગણાવચ્છેદકની, (નં વા પુોવાર્ડ વિન્નર) અથવા જેને આગળ કરીને અગ્રેસર માનીને વિચરે, એટલે વય અને પયાર્ય વડે લઘુ એવા પણ જે સાધુને ગુરુપણે માનીને પોતે વિચરે તેની આજ્ઞા લીધા વગર તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ધેર નીકળવું- પેસવું કલ્પ નહિં. (પ્પ તે પુડિં આવતાં વા પાવ પં વા પુરબો વાર્ડ વિડ) પણ તે સાધુને આચાર્યની અથવા યાવત્જેને ગુરુપણે માનીને વિચરે તેની આજ્ઞા લઇને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું કલ્પે છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી? તે કહે છે- (``ફચ્છામિ નું મંન્ને! તુર્ભે િબ્રહ્મનુળા સમાળે મહાવતું મત્તા વા વાળા વા નિવવમિત વા પવિસિત્તર વા') હે પૂજ્ય! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતાં ગૃહસ્થને ધેર આહાર-પાણી માટે નીકળવા-પેસવાને ઇચ્છું છું”. (તે ય સે વિદ્યરિગ્ગા) હવે તે આચાર્યાદિ તે સાધુને તો અનુજ્ઞા આપે તો (વં તે ટપ્પર્ મહાવતું મત્તા વા પાળા વા નિવવમિત્ત વા પવિસિત્તર વા) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર નીકળવું-પેસવું કલ્પે છે. (તે હૈં મેં નો વિન્નિા) પણ જો આચાર્યાદિ તે સાધુને અનુજ્ઞા ન આપે તો (વં સે નોવ્વર્ગાવવુભં મત્તા વાનિવવમિત્ત વા પવિમિત્ત વા) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને ઘેર આહારપાણી માટે નીકળવું-પેસવું કલ્પે નહિ. શિષ્ય પૂછે છે કે- ( સેવિમાડુ મંતે?) હે ભગવન્ એમ આપ શા કારણથી કહો છો? એટલે આચાર્યાદિની આજ્ઞા લઇને જ સાધુએ- આહાર-પાણી માટે જવું તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (બાવરિયા પ—વાયું નાળન્તિ) તે આચાર્યાદિ વિઘ્નને અને વિઘ્નના પરિહારને જાણે છે. એટલેસાધુને ગોચરી જતાં કાંઇ વિઘ્ન નડવાનું હોય તો આચાર્યાદિ ગીતાર્થ હોવાથી તે જાણે છે, અને તેથી પૂછીને જતાં સાધુને અટકાવે છે. વળી ગોચરી ગયેલ સાધુને વરસાદ નડવાથી અથવા દ્વેષી લોકોએ ઉપદ્રવ કરવાથી, અથવા કોઈ સાથે ટંટો-ફિસાદ થવાથી ઉપાશ્રયે આવતાં વિલંબ થઇ હોય; તો પોતાની આજ્ઞા લઇને જે દિશામાં સાધુ ગયેલ હોય ત્યાં તપાસ કરાવી, આચાર્યાદિ તે વિઘ્નને દૂર કરવા સમર્થ હોય છે. વળી કોઇ તપસ્વી બાલ કે ગ્લાનાદિ માટે કાંઇ ***_281 ******** Page #291 -------------------------------------------------------------------------- ________________ માં શ્રીવલ્પસૂત્રમ્ મંગાવવું હોય તો પોતાને પૂછીને જતા તે સાધુ સાથે આચાર્યાદિ જોઇતી ચીજ મંગાવી શકે. આવાં અનેક કારણોથી સાધુએ આચાર્યાદિને પૂછીને જ આહાર-પાણી માટે જવું. ૪૬. एवं विहारभूमिं वा, वियारभूमि वा, अन्नं वा पं किंचि पओयणं, एवं गामाणुगामं दूइत्तिए ॥ ९/४७ ॥ (વં વિહારમૂÉિ વા) એવી રીતે જિનેશ્વરના મંદિરમાં જવું હોય, (વિદ્યાભૂમિ વા) અથવા વિચારભૂમિ એટલે શરીરચિંતાદિ માટે-ઠલ્લા પ્રમુખ માટે જવું હોય, (બન્ન વાપં વિધિ પોળ) અથવા લખવું, સીવવું પ્રમુખ બીજું જે કાંઇ પણ પ્રયોજન હોય તે સર્વ આજ્ઞા લઇને જ કરવું. તાત્પર્ય કે સાધુએ ફક્ત શ્વાસોચ્છવાસાદિ સિવાયનું બીજું જે કાંઇ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઇને જ કરવું. (વં માનુનામ વૂડૂધ્નિત્ત) એવી જ રીતે ભિક્ષાદિ માટે અથવા ગ્લાનાદિ કારણે એક ગામથી બીજે ગામ જવું હોય તો આચાર્યાદિની આજ્ઞા લઇને જવું, કેમકે સાધુને વર્ષાકાળમાં ભિક્ષા-ગ્લાનાદિ કારણ સિવાય તો એક ગામથી બીજા ગામ જવું અનુચિત જ છે. ૪૭. वासावासं पज्जोसविए भिक्खू इच्छित्रा अन्नयरिं विगई आहारित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा, पाव पं वा पुरओ काउं विहरइ । कप्पइ से आपुच्छित्ता आयरियं वा, पाव आहारित्तए । “इच्छामि णं भंते! तुम्बेहि अब्भणण्णाए समाणे विगई आहारित्तए, तं एवइयं वा एवइखुत्तो वा" । ते य से वियरिज्जा, एवं से कप्पइ अन्नयरि विगई आहारित्तए । ते य से नो वियरिज्जा, एवं से नो कप्पइ अन्नयरिं विगई आहारित्तए । से किमाहु भंते ? आयरिया पच्चवायं पाणन्ति ॥ ९ ॥ ४८ ॥ (વાસાવાસં પ∞ોસવિ મિવરવૂ ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના બન્નવŔિવિરૂં આારિત્ત) જો અનેરી કોઇ વિગય એટલે વિકૃતિ ખાવાને ઇચ્છે તો ( નો શે પ્પફ બનાવુત્તિા આયરિયં વા, પાવ પં વા પુો વાર્ડ વિર) આચાર્યની, અથવા યાવત્ જેને ગુરુપણાએ કરીને વિચરે તેની આજ્ઞા લીધા સિવાય તે સાધુને વિગય ખાવી કલ્પે નહિ. (પ્પફ તે આવુત્તિા બાવરાં વા, પાવ બારિત્ત) પણ આચાર્યની યાવત્ જેને ગુરુપણાએ કરીને પોતે વિચરે તેની આજ્ઞા લઇને સાધુને અનેરી વિગય ખાવી કલ્પે છે. તે સાધુએ આચાર્યદિની આજ્ઞા કેવી રીતે લેવી?, તે કહે છે- ( ''રૂઘ્વામિ નું મંતે ! તુમ્હેહિ અઘ્નબુવ્વા માને વિરૂં બારિત્ત) ‘‘હે પૂજ્ય! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતાં અનેરી-અમુક વિગય ખાવાને ઇચ્છું છું. (તંવાંવાવડવુત્તોવા’‘) વળી તે વિગય આટલા પ્રમાણની અને આટલી વાર ખાવાને ઇચ્છું છું'. ( તે ય તે વિદ્યરિગ્ગા) હવે આચાર્યાદિ જો તે સાધુને અનુજ્ઞા આપે તો (વં તે વ્વર્ અન્નવરિ વિમરૂં બારિત્તě) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને અનેરી-જે વિગય ખાવાની આજ્ઞા મેળવી હોય તે વિગય ખાવી કલ્પે છે. ( તે ય સે નો વિવરિજ્ઞા) પણ જો આચાર્યાદિએ તે સાધુને અનુજ્ઞા ન આપી હોય તો (વં તેનો વપર અન્નયÄિ વિનનું બહારિત્ત) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને અનેરી વિગય ખાવી કલ્પે નહિ. શિષ્ય પૂછે છે કે- ( સેવિમાઠુ મંતે?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો? એટલે આચાર્યાદિની આજ્ઞા લઇને જ સાધુએ વિગય ખાવી તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (બાવરિયાપ—વાાં પાળન્તિ) આ સાધુ વિગય વા૫૨શે તો તેને કામવિકાર પ્રમુખ આ ગેરલાભ થશે, અથવા આ સાધુ ગ્લાન હોવાથી વિગય વાપરતાં તેને આ લાભ થશે, એ પ્રમાણે આચાર્યાદિ લાભાલાભ જાણે છે. માટે સાધુએ આચાર્યાદિની આજ્ઞા હોય તો જ વિગય ખાવી, આજ્ઞા ન હોય તો ખાવી નહિ. ૪૮. સ્સે 282 033 Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્પસૂત્રમ્ 73 वासावासं पज्जोसविए भिक्खू इच्छिज्जा अन्नयरि तेगिच्छियं आउट्रिट्टत्तए, तं चैव सव्वं भाणियव्वं ॥ ९/४९ ॥ (વાસાવાનું પત્નો વિ મિq ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના અન્ન તેિિાં આત્તિ) પોતાને થયેલ રોગની કોઇ પ્રકારની ચિકિત્સા કરાવવા ઇચ્છે, એટલે વૈદ્ય પાસે વ્યાધિનો પ્રતિકાર કરાવવા ઇચ્છે, તો (તા ઘેવ સર્વાં માળિયવ્યું) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય ચિકિત્સા કરાવવી નહિ, આચાર્યાદિની આજ્ઞા હોય તો ચિકિત્સા કરાવવી, ઇત્યાદિ અગાઉ જણાવ્યા મુજબ અહીં બધું કહેવું. ૪૯. वासावासं पजोसविए भिक्खू इच्छित्रा अन्नयरं उरालं कल्लाणं सिवं धन्नं मंगल्लं सस्सिरीयं महाणुभावं तवोकम्मं उवसंपजित्ता णं विहरित्तए, तं चैव सव्वं भाणियव्वं ॥ ९/५० ॥ (વાસાવાાં પદ્ગોમંવિત્ત નિવq ) ચોમાસું ૨હેલ સાધુ (ફચ્છિ અન્નવર) જો કાંઇ તપઃકર્મ કરવાને ઇચ્છે, કેવું તપઃકર્મ? તે કહે છે- (રાતં વત્તાÍસિવં) પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, (ધનં મંગŕ સમરીય મહાગુમાવું) પ્રશંસાપાત્ર, મંગળનું કારણ, શોભાવાળું અને મહાન્ પ્રભાવશાળી, (તોમાંં વસંપઝિત્તા નું વિત્તિ) આવા પ્રકારનું તપઃકર્મ આદરવાને ઇચ્છે તો (તં દેવ સર્વાં માળિયાં ) સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઇને જ તે તપઃકર્મ આદરવું, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું. કારણ કે- આ સાધુ આ તપસ્યા કરવાને શક્તિમાન છે કે નથી? તેની વૈયાવચ્ચ કરનાર કોઇ છે કે નથી ? પારણાદિ યોગ્ય આ ક્ષેત્ર છે કે નહિ? ઇત્યાદિ લાભાલાભને તે ગીતાર્થ આચાર્યાદિ જાણે છે. ૫૦. वासावासं पोसविए भिक्खू इच्छिज्जा अपिच्छममारणंति असंलेहणापूसणाझूसिए भत्तपाणपडियाइक्खि पाओवगए कालं अणवकंखमाणे विहरित्तए वा, निक्खमित्तए वा पविसित्तए वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए, उच्चारं वा पासवणं वा परिट्ठवित्तए, सज्झायं वा करित्तए, ધમ્મપારિય વા ખારિત્તપુ; નો સે બડ઼ અબાપુચ્છિત્તા, તં ચવ (૧૭) ॥ ૧/૯૩ | (વાસાવાસં પોસવિ મિવઘૂ વ્ઝિા) ચોમાસું ૨હેલ સાધુ • આ પ્રમાણે ઇચ્છે, શું ઇચ્છે ? તે કહે છે(પિચ્છમમા ાંતિપ્રસંન્ને બાપૂHળાશૂમિ) છેલ્લા મરણરૂપી અંતમાં થવા વાળી જે સંલેખના, તે સંલેખનાના સેવન વડે ખપાવ્યું છે શરીર જેણે એવા, (મત્ત વાળપડિયાવિě) તેથી જ ભાત-પાણીનું પચ્ચક્ખાણ કર્યું છે જેણે એવા, ( પોવગણ) તેથી જ પાદપોપગમન અનશન કર્યું છે જેણે એવા, ( વગતું બળવવાને વિત્તિ વા) અને તેથી જ જીવિતકાળ અને મરણકાળની આકાંક્ષા ને રાખતા. આવી રીતે પ્રવર્તવાને જે સાધુ ઇચ્છે તો તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઇને જ તેમ કરવું. તાત્પર્ય કે- સંલેખનાપૂર્વક અનશન કરવાની ઇચ્છા રાખનાર સાધુએ પણ આચાર્યાદિની આજ્ઞા લઇને જ અનશન કરવું, આજ્ઞા સિવાય કરવું નહિ. (, નિવવમિત્ત વા પવિમિત્ત વા) વળી ચોમાસું રહેલ સાધુ ગૃહસ્થને ઘેર આહારાદિ માટેનીકળવા-પેસવાને ઇચ્છે, (પ્રમળવાપાળવા વાડ્મવા સામવા આત્તિ) અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહા૨ ક૨વાને ઇચ્છે, (વ્વાર વા પાસવળું વાપરવ્રુવિત્ત) અથવા મળ કે મૂત્રને પરઠવવા ઇચ્છે, (સામાં વા ત્તિě) અથવા સ્વાધ્યાય કરવા ઇચ્છે, (થમ્નવાળાં વા પાળત્તિ) અથવા ધર્મધ્યાન વડે જાગરણ કરવા ઇચ્છે, (નો મે ળ્વફ અળાવુત્તિા) તો તે સાધુને આચાર્યાદિની આજ્ઞા સિવાય એ ૧. દરેક ક્ષણે આયુષ્યના દલિયાં અનુભવવા રૂપ આવાચી મરણ નહિ, પણ છેલ્લું મરણ. ૨. જે વડે શરીર કષાય પ્રમુખ કૃશ કરાય તે સંલેખના. 283 Page #293 -------------------------------------------------------------------------- ________________ અઅઅઅઅઅક્રમઅ+(શ્રીવ પરહૂણ અક્રમમમમમમ કાંઈ પણ કરવું કલ્પ નહિ. (તે વેવ) તે સાધુને ઉપર જણાવેલ અથવા તે સિવાયનું કાંઈ પણ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું કહ્યું છે, કારણ કે આચાર્યાદિ લાભાલાભ જાણે છે, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું.(૧૭) ૫૧. वासावासं पञोसविए भिक्खू इच्छिन्ना वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अन्नयरं वा उवहिं आयावित्तए वा पयावित्तए वा, नो से कप्पइ एगंवा अणेगं वा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारत्तिए बहिया विहारभूमि वा वियार भूमिं वा सज्झायं वो करित्तए, काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए। अत्थि य इत्थ केइ अहासन्निहिए एगे वा अणेगे वा कप्पइ से एवं वइत्तए-इमं ता अनो! तुम मुहुत्तगं पाणाहि पाव ताव अहं गाहावइकलुं पाव काउस्सगं वा ठाणं वा ठाइत्तए।से य से पडिसुणिज्जा एवं से कप्पइ गाहावइकुलं, तं चेव सव्वं भाणियव्यं । से य से नो पडिसुणिज्जा, एवं से नो कप्पइ गाहावइकुलं पाव काउस्सग्गंवा ठाणं वो ठाइत्तए (१८) ॥९५२॥ (વાસાવાતંગોવિણમિQ) ચોમાસું રહેલ જે સાધુ ( ઝાવલંવાડાÉવા વંëવર્તવા પાવડુંsof વ બનાવવા વહિં વાવિતવા પવવત્તવા) વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, અથવા અનેરી કાંઈ ઉપાધિને તડકામાં એક વાર તપાવવા ઇચ્છે, અથવા વારંવાર તપાવવા ઇચ્છે, અને તે ઉપાધિ તડકામાં તપાવવા મૂકી હોય तो (नो से कप्पड़ एगंवा अणेगंवा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निवरवमित्तए वा पविसित्तए વા) તે સાધુએ એક અથવા અનેક સાધુને તે ઉપાધિને સંભાળ રાખવાની કબૂલાત કરાવ્યા વગર ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. (મસ વાપરવામં વારંવા કારત્તર) એવી જ રીતે અશનપાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો. (વહિવા વિIRભૂમિ) અથવા બહાર જિનચૈત્યે જવું, (વા વિરાર મૂમેં વા) અથવા સ્પંડિળાદિ માટે જવું, (સાયં વો ઋત્તિ) અથવા સ્વાધ્યાય કરવો, (DISHui વા) અથવા કાઉસગ્ગા કરવો, (૩i વાવાઝુત્ત) અથવા વીરાસનાદિ આસને એક સ્થાને બેસવું, એ કાંઇપણ કરવું કે નહિ. એટલે તડકે તપાવવા મૂકેલી ઉપાધિની સાધુએ પોતે સંભાળ રાખવી. પરંતુ જો પોતાને ગોચરી પ્રમુખ કારણે જવાની જરૂર હોય, (ત્યિ વકૃત્ય મહાસન્નિહિણવા અને વા) અને ત્યાં નજીકમાં એક અથવા અનેક સાધુ હોય તો (છપ્પ સેવં વત્ત-) તેને તે સાધુએ આ પ્રમાણે કહેવું કહ્યું કે- (મં તા બનો !તુમ મુહi ની life નાવ તાવ ઉં હાવજં નાવ DISHui વા વારં વા ૪)“હે આર્ય! હું જ્યાં સુધી ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે જઈ આવું, યાવત્ કાઉસગ્ગ કરું, અથવા વીરસનાદિ આસને સ્થાને બેસું ત્યાં સુધી મુહૂર્તમાત્ર તમે આ ઉપાધિની સંભાળ રાખજો”. (તે જ તે ડિસુઝા ) હવે જો તે સાધુ ઉપાધિની સંભાળ રાખવાનું કબૂલ કરે તો (વં છપ્પ ગAJવરૂp, તેં પેવવં મળ ) એવી રીતે ઉપાધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કહ્યું, અથવા અશનાદિનો આહાર કરવો. અલ્પ ઇત્યાદિ અગાઉની માફક અહીં બધું કહેવું. (જે યસે ન ઘડિસળગા) પણ જો તે સાધુ ઉપાધિની સંભાળ રાખવાનું કબૂલ ન કરે તો (વં સે નોવડLIAવનં નાવ 100 વા. ઠાઈ વા ડાડા) એવી રીતે કોઇને ભળાવ્યા વગર તે ઉપાધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે જવું ૧. ચોમાસામાં ઉપધિને તપાવો ન હોય તો તેમાં કુંથવા ફુગી વિગેરે જીવોની ઉત્પત્તિ થવાથી તે જીવોની વિરાધના થાય. *ી ફર ર રરરર રરર 284 * **ીફર કરે Page #294 -------------------------------------------------------------------------- ________________ *** ****** *ર*(શ્રવણuખૂણ અ અઅઅઅઅઅઅ**** કલ્પ નહિ, યાવત્ અશનાદિનો આહાર કરવો, જિનમંદિરે જવું, અથવા સ્વાધ્યાય કે કાઉસગ્ગ કરવો, અથવા વીરસનાદિ આસને બેસવું, એ કાંઇ કરવું કલ્પ નહિ. તાત્પર્ય-તડકે તપાવવા મૂકેલી ઉપાધિની સાધુએ પોતે સંભાળા રાખવી, અથવા બીજા સાધુ સંભાળા રાખવાનું કબૂલ કરે તો તેમને ભળાવીને જવું, પણ તે ઉપાધિ રેઢી મૂકવી નહિ. કેમકે- ઉપાધિ રેઢી મૂકવાથી વર્ષાકાળને ળીધે કદાચ અકસ્માતુવરસાદ પડવાથી તે ભીંજાઇ જાય, અપ્લાયની વિરાધના થાય, અથવા ચોર ચોરી જાય, ઇત્યાદિ ઘણા દોષોનો સંભવ છે. (૧૮) પર, वासावासं पञ्जोसवियाणं ना कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अणभिबग्गहियसिजास-णिएणं हुत्तए। आयाणमेयं अणभिग्गहियसिजासणियस्स अणुचाकुइयस्स अणट्ठाबंधियस्स अमियासणियस्स अणातावियस्स असमिगस्स अभिक्खणं अभिक्खणं अपडिलेहणासीलस्स अपमजणासीलस्स तहा तहा णं સંપને કુIRIES મવેડ્ડા ૨/૧૨ / __(वासावासं पज्जोसविद्याणं ना कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा अणभिग्गहियसिज्जासणिएणं हुत्तए) ચોમાસું રહેલાં સાધુઓ અથવા સાધ્વીઓને શવ્યા અને આસન પાટ અને પાટલો રાખ્યા વગરનું હોવું કહ્યું નહિ. જમીનનું તળિયું મણિ કે પત્થરથી બાંધેલ હોય, અથવા છોબંધ હોય, તો પણ વર્ષાકાળમાં સાધુ-સાધ્વીએ પાટ અને પાટલો અવશ્ય રાખવો, અને તે ઉપર સૂવું- બેસવું. કેમકે- ચોમાસામાં જમીન ઉપર સંથારો પાથરીને સૂવાથી તથા આસન પાથરી બેસવાથી કુંથુવા પ્રમુખ જીવોની વિરાધના, પોતાના શરીરે અજીર્ણ શરદી વિગેરે રોગ, અને અકાખનો વધ વિગેરે દોષ લાગે. (વાળનેય) તેથી ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટ-પાટલો ન રાખવો એ કમવનું અથવા દોષોનું કારણ છે. સૂત્રકાર એ જ બાબત દઢ કરે છે- (અમિmસિગાવ) જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ નથી એવા સાધુને, (અણુવ્રાવક્ષ) વળી ગ્રહણ કરેલી પાટ એક સાથ જેટલી અથવા તેથી સહેજ ઊંચી હોવી જોઇએ, જેથી કીડી પ્રમુખ જીવોનો વધ ન થાય, અથવા સર્પાદિન ડસી જાય. વળી તે પાટ હાલે નહિ એવી-નિશ્ચળ હોવી જોઇએ, એટલે પાટની કાઠીઓ બંધનથી મજબૂત બાંધવી જોઇએ, જેથી જરા પણ હાલે-ડોલે નહિ કેમકે ઢીલું બંધન હોય તો તેમાં ભરાઇ રહેલ માંકડ-કુંથુવાદિને સંઘર્ષથવાથી તેઓનો વિનાશ થાય. આવા પ્રકારની ઊંચી અને નિશ્ચળ પાટ જેને નથી, એટલે નીચી અને હાલતા-ચાલતી પાટ જેને છે એવા સાધુને, (બgવધિવI) તે પાટની કાઠીઓ પખવાડિયામાં એક વખત બાંધવી, પણ પ્રયોજન વગર બે ત્રણ કે ચાર વાર બાંધવાથી સ્વાધ્યાય-ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય. વળી પાટ માટે ચંપા વિગેરેનું સળંગ પાટિયું મળે તો તેજ ગ્રહણ કરવું, જેથી આડા બાંધવા ન પડે, પણ જો પાટિયું ન મળે તો આડા બાંધવા, અને તે પણ વધારેમાં વધારે ચાર બાંધવા, કેમકે ચારથી પણ વધારે આડા રાખવાથી ઘણા બાંધવા-છોડવામાં નકામો ઘણો વખત જાય, તેથી સ્વાયાધ્યાદિમાં વ્યાઘાત લાગે. આવી રીતે પખવાડિયામાં એકથી વધારે વાર પ્રયોજન વગર કાઠીઓ બાંધનાર, અથવા ચારથી વધારે આડા બાંધનાર એવા સાધુને,(fમવાસ)સાધુએ બને ત્યાં સુધી આસનબદ્ધ એટલે એક આસને બેસી રહેવું જોઈએ, કેમકે પ્રયોજન વગર જ્યાં ત્યાં ગમનાગમન કરવાથી જીવોનો વધ થાય. આવી રીતે આસનબદ્ધ ન રહેનાર એવા સાધુને અથવા અનેક આસાનોને સેવતા એવા સાધુને (બળતા વિવ)સંથારો પાત્ર વિગેરે ઉપાધિને તડકે ન તપાવનાર એવા સાધુ(મH) ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રહિત એવા સાધુને (વિવM વિવUT અપડનેહUTHીનસ)જેને દષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાની ટેવ નથી એવા સાધુને(અપમMMIT)અને કરકર - અ**** ** (285) અમર કરતો કરતો કોકટેક અકસ્ટમર Page #295 -------------------------------------------------------------------------- ________________ રક્રસ્મસ્ટર (શ્રીeqનૂન અક્રસ્ટઅઅઅઅફ જેને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવ નથી એવા સાધુને, આવા આચરણવાળા સાધુને(તથા તાસંગને કુર હિમવ૬) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે તે પ્રકારે સંયમ મુશ્કેલીથી આરાધ્ય થાય છે, એટલે આવા આચરણવાળા સાધુને ચારિત્ર પાળવું મુશ્કેલ છે.પ૩. अणायाणमेयं अभिग्गहियसिज्जासणियस्स, ञ्चाकुइयस्स, अट्टाबंधिस्स; मियासणियस्स, आयावियस्स समियस्स अभिक्खणं अभिक्खणं पडिलेहणासीलस्स पमजणासीलस्स तहा तहा णं संपमे सुआराहए भवइ (१९) ॥९॥५४॥ હવે ચોમાસામાં સાધુ-સાધ્વીનું કેવું આચરણ કર્મબંધ કે દોષનું કારણ થતું નથી, તે કહે છે (AUTયમેવું ) પાટ અને પાટલો ગ્રહણ કરવો, પાટ ઊંચી અને નિશ્ચળ રાખવી, પ્રયોજનપૂર્વક અને પખવાડિયામાં એક વાર તે પાટના બંધ બાંધવા; ઇત્યાદિ આચરણ કર્મબંધ અથવા દોષનું કારણ નથી, એ જ બાબત દઢ કરે છે (માહિતિનીf ) ચોમાસામાં જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ છે એવા સાધુને, (supY) જેણે ઊંચી અને નિશ્ચળ પાટ રાખી છે એવા સાધુને (અઠ્ઠાવંધH) પ્રયોજન અને પખવાડિયામાં એક વખત કાઠીઓ ઉપર બંધ બાંધનારને અથવા પ્રયોજન પૂરતાં વધારેમાં વધારે ચાર આડા બાંધનારને, (fમવારH) કારણ હોય તો જ આસનથી ઉઠતા, નહિતર બદ્ધાસને જ રહેતા એવા સાધુને, (બાવાવિવI) વસ્ત્રાદિ ઉપાધિને તડકે તપાવનાર એવા સાધુને (મિક્સ) ઈર્યાસમિતિ પ્રમુખ સમિતિઓમાં ઉપયોગવાળા સાધુને, ( મિવ ઉમિri giડનેહUITHીન પમMMITીસ) દૃષ્ટિ વડે વારંવાર પડિલેહણ કરવાનીતપાસવાની ટેવવાળા અને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવવાળા સાધુને; આવા મુનિરાજને (તાતા) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે પ્રકારે (સંપને સુઝRIALમવ) સંયમ સુખથી આરાધ્ય થાય છે, એટલે આવા શુદ્ધ આચારણવાળા મુનિને ચારિત્ર પાળવું સુલભ થાય છે (૧૯) . ૫૪ वासावासं पज्जोसवियाणंकप्पइनिग्गंधाण वा निग्गंथीण वातओ उच्चार-पासवणभूमीओपडिलेहित्तए। न तहा हेमंत-गिम्हासु जहाणं वासासु।से किमाहुभंते? वासासु णं ओसन्नं पाणा य तणा य बीया य पणगा વરિયાળામવનિ (૨૦) //૬૧૭ II (वासावासं पज्जोसविटाणं कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा तओ उच्चार-पासवणभूमीओ पडिलेहित्तए) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને 'ઠલ્લા અને માત્રાની ત્રણ જગ્યા પડિલેહવી કલ્પે. જે ઠલ્લા-માત્રાના વેગનેનરોકી શકે એવા અશક્તસાધુ-સાધ્વીએઉપાશ્રય અંદરની દૂરમધ્ય અને આસન્નએવીત્રણ જગ્યાપડિલેહવી અને જેઠલ્લામાત્રામાવેગને રોકી શકે એવા શક્તસાધુ-સાધએઉપાશ્રયબહારની દૂર, મધ્ય અને આસન્નએવીત્રણ જગ્યાપડિલેહવી. બની શકે ત્યાંસુધી સાધુ-સાધ્વીએ દૂરની જગ્યાપડિલેવી,તેમાં અડચણ આવેતો મધ્ય જગ્યા, અને તેમાં પણ અડચણ આવેતોઠલ્લા-માત્રા અને આસન્ન જગ્યા પડિલેહવી. (નાતerbસંત-વાસુ) જેવી રીતે વર્ષાકાળમાં આ ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું છે તેવી રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નથી. શિષ્ય પૂછે છે કે- (તે મિાહું મંતે ?) હે ભગવન્! એમ આપ કેમ કહો છો?, એટલે વર્ષાકાળમાં ત્રણ ભૂમિ પડિલેહવાનું શું કારણ! ગુરુ મહારાજ ઉત્તર આપે છે- કે (બોર્ન ) પ્રાયઃ વર્ષાકાળમાં (પાળા ય) શંખનક, ઇદ્રગોપ, કૃમિ પ્રમુખ જીવડાં, (તUT વ) ૧. સ્પંડિલ-વડીનીતિ. ૨. પેસાબ ૩. દષ્ટિ વડે યત્નપૂર્વક જીવ-જંતુ અપ્લાય કે વનસ્પતિકાયાદિ ન હોય એવી નિર્દોષ જગ્યાએ ઠલ્લામાત્ર માટે બેસવું. ***************(286) ** * ****** * Page #296 -------------------------------------------------------------------------- ________________ ઘાસ, (વીવાર પUIT) વનસ્પતિઓના નવાં ઉત્પન્ન થયેલા અંકૂરા, લીલ-ફૂળ એટલે ફૂગી, (રિવાળામવત્તિ) અને બીજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ ઘણી થાય છે, જેથી ચોમાસામાં ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું કહેલ છે (૨૦) . ૫૫. वासावासं पञोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ मत्तगाइं गिण्हित्तए। तं जहाઉથીરકત્ત, પાસવMAત્તા તમત્ત (૨૧) / ૨ા પદ્ II. (વીસાવાસં પગોવિયાdi bu; નિાળયા વા નાળથી વ તો મત્ત $ fpf1) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને ત્રણ પાત્ર રાખવાં કહ્યું છે, (સં 161-) તે આ પ્રમાણે (ઇસ્વીરમાં) ઠલ્લે જવાનું પાત્ર, (પાસવરણ) માગું કરવાનું પાત્ર, (વેમતણ) અને શ્લેષ્મ-વડના પ્રમુખ માટે પાત્ર. કેમકે ઠલ્લા-માત્રાનું પાત્ર ન હોય, અને તેથી બહાર પહોંચતાં સુધીમાં ઠલ્લા-માત્રાનો વેગ વધારે વાર રોકી રાખલો પડે તો રોગોત્પત્તિ પ્રમુખ આત્મવિરાધના થાય; વળી વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમની પણ વિરાધના થાય. એવી રીતે આત્મા અને સંયમ રક્ષણાર્થે શ્લેષ્મ માટે પણ પાત્ર રાખવું. ૨૧. પ૬. - वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पञ्जोसवणाओ गोलोमप्पमाणमित्ते वि केसे तं रयणिं उवायणवित्तए। अजेणं खुरमुंडेण वा लुक्कसिरएण वा होयव्वं सिया। पक्खिया आरोवणा। मासिए खुरमुंडे अद्धमासिए कत्तरिमुडे छम्मासिए लोए संवच्छरिए वा थेरकप्पे (२२) ॥९। ५७॥ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा परं पज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते faહેરે તંfiqવUવિતU) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અસાડી ચોમાસા પછી ગાયના સંવા જેવડા સૂક્ષ્મ પણ કેશ રાખવા કહ્યું નહિ. છેવટે તે રાત્રિ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિ અને હાલમાં ભાદરવા સુદ ચોથની રાત્રિ ઉલ્લંઘવી કહ્યું નહિ. તાત્પર્ય કે- “યુવતો પિUT, નિર્વા વેરા વસાવા [; જિનકલ્પીને ધ્રુવલોચ છે, એટલે તેણે બારે મહિના નિરંતર લોચ કરવો, અને સ્થવિરકલ્પીને વર્ષાકાળમાં નિત્ય લોચ છે, એટલે તેણે ચોમાસામાં નિત્ય લોચ કરવો” એવું વચન હોવાથી, જો સાધુ સમર્થ હોય તો તેણે ચોમાસાના ચાર મહિના હમેશા લોચ કરાવવો જોઈએ, કેમકે સાધુ-સાધ્વીને લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું કહ્યું જ નહિ. કેશ રાખવાથી અપ્લાયની વિરાધના થાય, જળના સંસર્ગથી તેમાં જૂ ઉત્પન્ન થાય,અને ખજવાળતાં તે જૂ મરી જાય અથવા મસ્તકમાં નખ વાગી જાય. આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ દોષ લાગે, તેથી લોચ કરાવવો જોઇએ. જો લોચ ન કરાવતાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા કાતરથી કતરાવે તો પરમાત્મા શ્રી તીર્થકરની આજ્ઞા ભંગ કર્યાનો મહાન દોષ લાગે, દેખાદેખીથી બીજા સાધુઓનું મન લોચ કરાવવામાં ભાંગી જાય, તેથી મિથ્યાત્વપ્રરૂપણાનો દોષ લાગે. અસ્ત્રાથી યા કાતરથી જૂ કપાઈ જાય, નાપિત-હજામ પશ્ચાત્મકર્મ કરે, અને શાસનથી અપભ્રાજના થાય, આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ ઘણા દોષો લાગે, તેથી લોચ કરાવવો એ જ શ્રેષ્ઠ છે. (Mor પુરમુંડળવાનુdefસરવાહો વંસિવા) આર્ય એટલે સાધુએ અસ્ત્રાથી મુંડન કરાવેલ અથવાકેશનું લુચન કરાવેલ એવા થવું જોઇએ. એટલે-ઉત્સર્ગમાર્ગે તો લોચ જ કરાવવો જોઇએ, પણ કોઈ સાધુ લોચ ન જ સહન કરી શકે એવો સુકોમળ હોય, કોઈ અશકત સાધુ લોચના કારણે દીક્ષા છોડી દે તેમ હોય, તો એવા સાધુને અપવાદમાર્ગે અસાથી ૧. હજામ હજામત કર્યા પછી વસ્ત્ર અસ્ત્રો વિગેરે ધોવે તે અહીં પશ્ચાત્કર્મ સમજવું. ક્રમશ્નરક્ષરત+અ+ (287) અસ્તિક ***** Page #297 -------------------------------------------------------------------------- ________________ ફોર ફરે અકસીવ પરહૂમ + +* મુંડન કરાવવું. મુંડન કરાવનાર સાધુએ પ્રાસુક પાણીથી પોતાનું મસ્તક પલાળવું, અને હજામના હાથ પણ પ્રાસુક પાણીથી ધોવરાવવા. (પવિત્તા પ્રાપોવUT) ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટના બંધની પંદર પંદર દિવસે આરોપણા કરવી. એટલે પાટ પ્રમુખના બંધનથી દોરીઓના બંધ પંદર પંદર દિવસે છૂટા કરી પડિલેહી યતનાપૂર્વક પ્રજાને પાછા બાંધી લેવા; અથવા આરોપણા પ્રાયશ્ચિત સર્વકાળ પંદર પંદર દિવસ લેવું, અને વર્ષાકાળમાં તો વિશેષ કરીને લેવું. (માસણ વરમુંડે) લોચ કરાવવાને અશક્ત સાધુએ અસ્ત્રાથી મુંડન મહિને મહિને કરાવવું. (પ્રમાણિ છત્તરમુંડે) જે સાધુ મુંડન પણ કરાવવા અસમર્થ હોય, અથવા જેના માથામાં ગૂમડાં આદિ થયેલ હોય, તે સાધુએ કાતરથી કેશ કતરાવવા, અને તેણે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કેશ કતરાવા. મુંડન કરાવવાનું પ્રાયશ્ચિત નિશીથસૂત્રમાં કહ્યા મુજબ લઘુમાસ અને કતરવાનું પ્રાયશ્ચિત ગુરુમાસ સમજવું. (ઉમ્મતિ નો સંવરિ વી. યેeQ) સ્થવિરકલ્પમાં સ્થિત એવા વૃદ્ધ સાધુઓએ ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખના રક્ષણ માટે છે મહિને અથવા એક વરસે લોચ કરાવવો અર્થાત્ તરુણ સાધુઓએ ચાર મહીને લોચ કરાવવો. (૨૨) ૫૭. वासावासं पञोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पञ्जोसवणाओ अहिगरणं वइत्तए। पेणं निग्गंथो वा निग्गंथी वा परं पञोसवणाओ अहिगरणं वयइ, सेणं "अकप्पेणं अजो! वयसि"त्ति वत्तव्ये सिया।पेणं निग्गंथो वा निग्गंथी वा परं पञोसवणाओ अहिगरणं वयइ. सेणं निजहियव्ये सिया (२३) ॥५८॥ (वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा परं पज्जोसवणाओ अहिगरणं वइत्तए) ચોમાસે રહેલા સાધુઓ અને સાધ્વીઓને પર્યષણ પછી ફ્લેશકારી વચન બોલવું કહ્યું નહિ. (| નિઝાંય વાં ના ઝાંથી વા) જે કોઈ સાધુ અથવા સાધ્વી (પરં પનોસવITો) જો પર્યુષણ પછી (હિર વવડ) અજ્ઞાનથી ક્લેશકારી વચન બોલે તો (સે ગવડQM Mાવલિ તિવાળે સિવા) તેને કહેવું જોઈએ-“હે આર્ય તમે અનાચારથી બોલો છો”. એટલે-“ક્લેશકારી વચન બોલવું એ અનાચાર હોવાથી તમારે આવું વચન બોલવું યોગ્ય નથી. કેમકે-પર્યુષણ પહેલાં અથવા પર્યુષણને દિવસે પણ કદાચિત્ જે ક્લેશકારી વચન બોલાયું હોય, તે તો સંવત્સરીપ્રતિક્રમણમાં ખમાવ્યું, પરંતુ પર્યુષણ પછી પણ ક્લેશકારી વચન બોલો છો તે અનાચાર છે; માટે આવું વચન ન બોલો”. આવી રીતે સમજાવીને તેને ક્લેશકારી વચન બોલતાં અટકાવવા. પરંતુ સમજાવ્યા છતાં એવાં વચન બોલતાં ન અટકે તેને શું કરવું? તે કહે છે- (QM ના inોવાનાંથી વા) જે સાધુ અથવા સાધ્વી એવી રીતે વારવા છતાં (પરંપઝોનવUTો) પર્યુષણ પછી (અગિર વ4.) ફ્લેશકારી વચન બોલો તો (સે નિઝાહવર્ધ્વ સિયા) તેને સંઘથી બહાર કરવો જોઇએ. જેમ સડી ગયેલું પાન બીજાં પાનને પણ સેડવી નાખે તેથી તંબોળી તે પાનને ટોપલામાંથી બહાર કાઢી નાખે છે, તેમ અનંતાનુબંધિક્રોધાદિના આવેશવાળો સાધુ પણ વિનષ્ટ જ છે, અને બીજાઓને પણ કષાયોનો હેતુભૂત બને તેથી તેને સંઘ બહાર કરવો. બીજું દૃષ્ટાંત-ખેટ'-નગરમાં રહેતા ખેતી કરનાર રુદ્ર નામે બ્રાહ્મણ એક વખત વર્ષાકાળમાં ખેડવા માટે હળ તથા બળદ લઈને ખેતરમાં ગયો. હળથી ખેડતાં તેનો એક ગળિયો બળદ બેસી ગયો, તેને ઉભો કરવા બ્રાહ્મણે પરોણાથી ઘણા પ્રહાર ક્ય, છતાં તે બળહીન બળદ ઉભો ન જ થયો. પછી ક્રોધથી ધમધમી રહેલો રુદ્ર તેને ખેતરની માટીનાં ઢેફાંથી મારવા લાગ્યો, મારતાં મારતાં ત્રણ ક્યારાનાં ઢેફાંથી બળદનું આખું શરીર ઢંકાઇ ગયું. છેવટે મોટું પણ માટીથી ઢંકાતાં શ્વાસ રૂંધાઈ જવાથી તે બળદ ૧. જે નગરની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ કહેવાય. **************** 288)**************** Page #298 -------------------------------------------------------------------------- ________________ હરીની રકમ આવરત્વપૂણKકેક કટ કરી કરે છે ? મરણ પામ્યો. પછી પશ્ચાત્તાપ કરતો રુદ્ર ગામમાં આવી ન્યાતના આગેવાન પુરુષો પાસે ગયો, અને તેમને બનેલી હકીકત જાણાવી. તેમણે રુદ્ર ને કહ્યું કે- “હવે તારો ક્રોધ શાંત થયો કે નહિ?” રુદ્ર બોલ્યો કે-“ના, હજુ મારો ક્રોધ શાંત થયો નથી.” તે સાંભળી બ્રાહ્મણોએ તે ઉગ્ર ક્રોધી રુદ્રને જ્ઞાતિ બહાર કર્યો. એવી રીતે જે સાધુ વિગેરેએ કોપ શાંત ન થવાને લીધે પર્યુષણ પર્વમાં ખમતખામણાં ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા, અને ઉપશાંત થયેલને મૂળ પ્રાયશ્ચિત દેવું (૨૩) ૫૮. वासावासं पञ्जोसवियाणं इह खलुं निग्गंथाण वा निगंथीण वा अजेव कक्खडे कडुए विग्गहे समुप्पजिज्ञा, सेहे राइणियं खामिजाः राइणिए वि सेहं खामिजा। (ग्रन्थाग्रं-१२००) खमियव्यं खमावियव्वं, उवसमियव्वं; उवसमावियव्वं सुमइसंपुच्छणाबहुलेण होयव्वं । पो उवसमइ तस्स नत्थि आराहणा, पोन उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं । ते किमाहु भंते?। उवसमसारं खु सामण्णं (૨૪) રાપર (વાસવિલંપગોવિયા 34રવર્લ્ડનિયાનુવાનિયીખવા) આ પ્રવચનને વિષે ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીને (ઝવ વવડે ડુવા ગહે સમુપ્પનિખા) જો આજે જ કર્કશ અને કટુ વિગ્રહ ઉત્પન્ન થાય તો, એટલે પર્યુષણને દિવસે જ ઊંચા શબ્દવાળો તથા જકાર-મકારાદિરૂપ કડવાશ ભરેલો કલહ થાય તો, (છે રાશિ સ્વામિઝા) નાનો રક્નિકને એટલે મોટાને ખમાવે. જો કે કળછ કરવાથી મોટો પણ અપરાધી છે, તો પણ વ્યવહારથી નાના મોટાને ખમાવે. હવે જો ધર્મ ન પરિણમવાથી અહંકારને લીધે નાના મોટાને ન ખમાવે તો શું કરવું? તે કહે છે- (TIMવ સેકંરવામિણી) મોટો પણ નાનાને ખમાવે. (સ્વનિવર્ધ્વ) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (4મયÒ, qસમાવિયā) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમક્ષેપુJUNIવહુનેગ હોવÒ) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછતાછ વિશેષ પ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી. તાત્પર્ય કે- જેની સાથે કલેશ થયો હોય તેની સાથે નિર્મળ ચિત્તથી વાતચીત કરવી. હવે કળહ કરનાર બેમાંથી જો એકખમાવે અને બીજો નખમાવે તો શું સમજવું?તે કહે છે- (ઝો વસંમત નત્યિRIAUTI) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નવસનત નત્યિ MIRIAMા) અને જે ઉપશાંત થતો નથી-ખમાવતો નથી તેને આરાધના નથી. (તન્ના SMUT વેવ વમવલ્વ) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે- (તે વિમા મં?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો? એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે- (વસમHTg સામUVi) ઉપશમપ્રધાન જ શ્રમણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણાના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે | સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગટબદ્ધ રાજાઓથી સેવાતો અને ઉદયન નામે રાજા વીતભય નગરમાં રાજ્ય કરતો હતો. તેને વિદ્યુમ્માલી નામના દેવ પાસેથી શ્રી મહાવીર પ્રભુની ચમત્કારી પ્રતિમા પ્રાપ્ત થઇ હતી. ઉદયન રાજા તેની હમેશાં પૂજા-સેવા કરતો. એક વખતે ગંધાર નામે શ્રાવક તે પ્રતિમાની પૂજા કરવા તે નગરમાં આવ્યો, પરંતુ તે માંદો થઈ ગયો. તેને રાજાની દેવદત્તા નામે દાસીએ શુશ્રુષા કરી સાજો કર્યો, તેથી સંતુષ્ટથયેલો ગંધાર તે દાસીને અદ્ભુત સ્વરૂપ કરનારી ગોળી આપી પોતાને સ્થાને ગયો. તે ગુટિકા ખાવાથી દેવદત્તા Page #299 -------------------------------------------------------------------------- ________________ અતિશય સ્વરૂપવતી થઈ, તેથી લોકોમાં તે દાસીની સુવર્ણગુળિકા નામથી પ્રસિદ્ધિ થઈ. આ વખતે માળવા દેશનો સ્વામી અને ચૌદ મુગટબદ્ધ રાજાઓથી સેવાતો ચંડપ્રદ્યોત નામે રાજા ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતો હતો, તે મહાવીર પ્રભુની પ્રતિમા સહિત સુવર્ણગુલિકાનું હરણ કરી ગયો. તે ખબર પડતાં ઉદયન રાજાએ ચડાઈ કરી રણસંગ્રામમાં ચંડપ્રદ્યોતને પકડી બાંધ્યો, અને તેના કપાળમાં “મારી દાસીનો પતિ એવા અક્ષર લખાવ્યા. પછી તેને સાથે લઇ પોતાના નગર તરફ પ્રયાણ કરતો ઉદયન રાજા વર્ષાકાળમાં રસ્તામાં આવેલા દશપુર નગરમાં રહ્યો, અને પર્યુષણ પર્વને દિવસે તેણે પોતે ઉપવાસ કર્યો. તેણે રસોઇયાને બોલાવી કહ્યું કે- “ચંડપ્રદ્યોતને પૂછી તેની ઇચ્છા મુજબ ભોજન જમાડજે'. હુકમ મુજબ રસોઇયાએ તેની પાસે જઇ કહ્યું કે-“આજે મહારાજાને ઉપવાસ છે, તેથી આપને જે જમવું હોય તે કહો. ચંડપ્રદ્યોતે વિચાર કર્યો કે-“આજે મને જુદો બેસાડી ઝેરથી મારી નાખવાનો પ્રપંચ આદર્યો જણાય છે!” એમ ધારી તે બોલ્યો કે હું પણ શ્રાવક છું, તેથી મારે પણ આજે ઉપવાસ કરવો છે'. રસોઇયાના મુખથી હકીકત સાંભળી ઉદયન રાજાએ વિચાર્યું કે-“એ ધૂર્તતાથી બોલ્યો છે, તો પણ મારો તો સાધર્મિક છે, માટે તેને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય”. એમ વિચારી ઉદયન રાજાએ તેને બંધનથી મુક્ત કરી, તેનું સર્વસ્વ પાછું આપી, તેના કપાળમાં “મારો દાસીનો પતિ’ એવા જે અક્ષરો લખાવ્યા હતા તેના આચ્છાદન માટે પોતાનો મુગટપટ્ટ આપ્યો. પછી તેણે ચંડપ્રદ્યોતને ખમાવી સત્કારપૂર્વક ઉજ્જયિની નગરી મોકલી દીધી. અહીં ઉદયન રાજા ઉપશાંત થયેલ હોવાથી તેનું જ આરાધકપણું છે, પણ ચંડપ્રદ્યોત ઉપશાંત ન થયેલ હોવાથી તેનું આરાધકપણું નથી. બન્નેના આરાધકપણાનું દૃષ્ટાંત-એક વખત કૌશાંબીમાં સમવસરેલા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા સૂર્ય અને ચન્દ્ર પોતાના મૂળ વિમાને આવ્યા. ચંદના સાધ્વી ઉપયોગ રાખવામાં કુશળ હતા, તેથી પ્રકાશ હોવા છતાં તે વખતસૂર્ય આથમવાનો સમય જાણી તે પોતાને સ્થાને ચાલ્યાં ગયાં. પણ મૃગાવતી સાધ્વીને પ્રકાશ દેખવાથી સમયની ખબર ન રહી, તેથી પ્રભુની દેશના સાંભળતાં બેસી રહ્યા. હવે સૂર્ય-ચન્દ્રગયા ત્યારે અંધકાર ફેલાઈ રહ્યો, તેથી ભયભીત થયેલા મૃગાવતી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિક્કમી આત્માની નિંદા કરવા લાગ્યા, અને સૂઈ ગયેલા ચંદના પ્રવર્તિની પાસે આવી તેમને નમન કરી પગચંપી કરતાં બોલ્યાં કે- “હે સ્વામિની! મારો અપરાધ ક્ષમા કરો'.ચંદનાએ ચંદન જેવી શીતળ વાણીથી કહ્યું કે હે ભદ્ર! તમારા જેવી કુલીન સાધ્વીને આમ કરવું યુક્ત નથી.” મૃગાવતી બોલ્યાં કે હવેથી હું આવો અપરાધ નહિ કરું. એમ કહેતાં ચંદનબાળાના પગમાં પડ્યાં, અને આત્માની નિંદા કરતાં વારંવાર ખમાવવા લાગ્યા, તેટળામાં પ્રવર્તિનીને નિદ્રા આવી ગઇ. મૃગાવતીએ શુદ્ધ અંતઃકરણથી એવી રીતે ખમાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ વખતે ચંદનાના હાથ પાસે આવતા સર્પને મૃગાવતીએ કેવળજ્ઞાનથી જોયો, તેથી તે હાથ ત્યાંથી ખસેડી લીધો. પોતાનો હાથ ખસેડવાથી ચંદનબાળા જાગી ગયાં અને પૂછયું કે-મારો હાથે કેમ ખસેડયો?” મૃગાવતીએ કહ્યું કે-“સર્પ આવવાથી મેં આપનો હાથ ખસેડ્યો”. ચંદનાએ પૂછયું કે-આવા ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે દેખ્યો?” મૃગાવતીએ કહ્યું કે-“આપના પ્રતાપથી.” ચંદનાએ પૂછયું કે-“શું તમને કેવળજ્ઞાન થયું છે?” મૃગવતીએ કહ્યું કે આપની કૃપાથી.” તે સાંભળી મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણી, “અરે! મેં કેવલીની આશાતના કરી” એમ ચિંતવતાં ચંદના પ્રવર્તિની મૃગાવતીને ખમાવવા લાગ્યાં, અને મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યાં. એવી રીતે ખમાવતા ચંદનાએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં ચંદના અને મૃગાવતી બન્નેનું આરાધકપણું છે. આવી રીતે ચંદના અને મૃગાવતીની પેઠે ખરા અંતઃકરણથી મિથ્યાદુષ્કત એટલે “મિચ્છામિ યુવકનું દેવું પણ કુંભાર અને ક્ષુલ્લકની પેઠે ઉપલક દેવું નહિ. તે આ પ્રમાણે-કોઈ કુંભાર માટીનાં વાસણ ઘડીને તડકે સુકવતો, તેને Page #300 -------------------------------------------------------------------------- ________________ *************(જીવBત્પ ણભરી *********** એક ક્ષુલ્લક એટલે લઘુશિષ્ય કાંકરા મારીને કાણાં કરી નાખતો. કુંભારે કહ્યું કે-“મહારાજ! વાસણ ફોડો નહિ. શુલ્લક બોલ્યો કે “મિચ્છામિ દુes'. કુંભારે જાણ્યું કે હવે વાસણ ફોડશે નહિ. પરંતુ ચેલાજીએ તો એ ધંધો ચાલુ જ રાખ્યો, અને કુંભાર ના પાડે ત્યારે મિચ્છામિડુવડંબોલે. આથી ક્રોધે ભરાયેલો કુંભાર કાંકરો લઇ તે શિષ્યના કાનમાં ભરાવી મસલવા લાગ્યો, તેથી દુઃખ પામતો ચેલો બોલ્યો કે હું પીડાઉ છું'. કુંભાર બોલ્યો કે “મિચ્છામિ દુવડું.' આવી રીતે શિષ્ય વારંવાર “હું પીડાઉ છું” એમ કહેવા લાગ્યો, ત્યારે કુંભાર પણ મifમ કુવાવડું વારંવાર બોલવા લાગ્યો. એવી રીતે વારંવાર પાપ કરવાં અને વારંવાર મિચ્છામિ યુવવાડું દેવું તેથી કાંઇ કાર્યસિદ્ધિ થાય નહિ, માટે ખરા અંત:કરણથી મિચ્છામિ દુવડું દેવું જોઇએ. (૨૪) . ૫૯. वासावासं पञ्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ उवस्सया गिण्हित्तए। तं वेउब्विया પડનેહા, સાઝિયા પમન્ના (૨ ૧) { $ા ૬૦ | (વાસાવાસં ગોવિયાdi Uડુ નિnયા વા નિriયાળ વા તો વરૂfહતી) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને જીવાત-જળાદિના ઉપદ્રવના ભયથી ત્રણ ઉપાશ્રય કરવા કહ્યું છે. (તં વેડવિવા પડત્તે) તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પડિલેહવા એટલે દૃષ્ટિથી દેખવા, (ભાગવા પમMMI) અને જે ઉપાશ્રય ઉપભોગમાં આવતો હોય તેનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે- ચોમાસામાં જે ઉપાશ્રયમાં સાધુઓ રહ્યા હોય તે ઉપાશ્રયનું સવારમાં, સાધુઓ ભિક્ષાએ જાય ત્યારે-મધ્યાન્હે, અને પડિળેહણ વખતે એટલે ત્રીજા પહોરને અંતે, એમ ત્રણ વખત પ્રમાર્જન કરવું, અને ચોમાસા સિવાયના કાળમાં બે વખત પ્રમાર્જન કરવું. જો ઉપાશ્રયમાં જીવાતનો ઉપદ્રવ ન હોય તો આ વિધિ સમજવો, પણ જો જીવાતનો ઉપદ્રવ હોય તો વારંવાર તેનું પ્રમાર્જન કરવું. બાકીના બે ઉપાશ્રયને પ્રતિદિવસે દૃષ્ટિથી દેખવા, જેથી ત્યાં બીજો કોઈ નિવાસ અથવા મમત્વ ન કરે, અને તે બે ઉપાશ્રયનું દર ત્રીજે દંડાસણથી પ્રમાર્જન કરવું. ૨૫). ૬૦. वासावासं पञ्जोसवियाणं निग्गंथाणा वा निग्गंथीण वा कप्पइ अन्नयरिं दिसि वा अणुदिसिं वा अवगिज्झिय अवगिज्झिय भत्त-पाणं गवेसित्तए। से किमाहुं भंते? ओसणं समणा भगवंतो वासासु तवसंपउत्ता भवन्ति, तवस्सी दुब्बले किलंते मुच्छिन्न वा पवडिग्ज वा; तामेव दिसिं वा अणुदिसिं वा समणा भगवंतो पडिपागरन्तुि (२६) ॥९।६१॥ (વાસાવારંપળોવિવIMનિriાળા વાનિયાળવા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને (પુરૂ અન્ન કિંવા પ્રસ્તુતિં વા વાડ્રાય પ્રવાાિમ-પITH THU) પૂર્વાદિ કોઈ પણ દિશાને અથવા અગ્નિ-નૈૐત્યાદિ વિદિશાને ઉદેશીને-કહીને ભાત-પાણીની ગવેષણા કરવી કહ્યું છે, એટલે-ચોમાસું રહેલા સાધુસાધ્વી ભાત-પાણીની ગવેષણા કરવા જાય, ત્યારે હું અમુક દિશામાં અથવા વિદિશામાં જાઉ છું' એમ ઉપાશ્રયમાં રહેલા બીજા સાધુ-સાધ્વીને કહીને જાય. શિષ્ય પૂછે છે કે- ( હિમાઠું મંતે?) હે ભગવાન્ ! આપ એમ સા કારણથી કહોછો?એટલે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું કહ્યું એનું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે- (બોસUU સમMા માવંતો વીસાસુ તવ સંપડતા મન્તિ) વર્ષાકાળમાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતો છä પ્રમુખ તપસ્યા કરનારા હોય છે, તવણી દુને વિનંતે મુMિ વા પાંડM વા) તે તપસ્વીઓ તપસ્યાને લીધે દુર્બળ શરીરવાળા અને તેથી જ ચાલતાં ચાલતાં થાકી ગયા છતાં રસ્તામાં કદાચ મૂચ્છ પામે અથવા કોઇ ઠેકાણે પડી જાય, અને તેથી વખતસર Page #301 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्पसूत्रम् ઉપાશ્રયે ન આવ્યા હોય તો (તામેવવિસિં વા અણુવિસિં વા સમળા માવંતો પડિપન્તિ) ઉપાશ્રયમાં રહેલાં શ્રમણ ભગવંતો તે જ દિશામાં અથવા વિદિશામાં જઇ તેની શોધ કરે, અને ઉપાશ્રયે લાવીને તેની સા૨વા૨ કરે. પણ જો ઉપાશ્રયમાં રહેલા સાધુઓને કહ્યા વિના ગયા હોય તો તેઓ ક્યાં શોધ કરે? માટે બીજા સાધુઓને કહીને ભાતપાણી માટે જવું (૨૬) .૬૧. આવવુ वासावासं पजोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच पोयणाई गंतुं डिनियत्ता | अंतराविय से कप्पइ वत्थए, नो से कप्पइ तं रयणिं तत्थेव उवायणावित्त (२७) । ९ ।६२ ॥ (वासावासं पज्जोसवियाणं कप्पर निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडिनियत्तए) ચોમાસું લાસાઓનવર્ષાક્ત્વઔષધ વૈદ્યાદિમાટેઅથવા કોઇગ્લાનસાધુનીસારવારમાટેઉપાશ્રયથીચારઅથવાપચયોજનસુધીજવું ( બંતા વિ ય શે પ્પફ વળ્ય) કામ પતી ગયા પછી પાછા આવતાં કદાચ પોતાના સ્થાન સુધી પહોંચવાનો અશક્ત હોય તો તેને પાછા આવતાં વચમાં પણ રહેવું કલ્પે; કેમકે ત્યાં ન રોકાતાં યથાશક્તિ ચાલવાથી વીર્યાચારનું આરાધન થાય, ( નો સે Üમાં તા ત્યાં તઘેવ વાઘળાવિત્ત) પરંતુ ઔષધ-વૈદ્યાદિ જે કામ માટે જ્યાં ગયા હોય તે કામ જે દિવસે પતી ગયું હોય, તે દિવસની રાત્રિ તે સાધુને ત્યાં જ ઉલ્લંઘવી કલ્પે નહિ. તાત્પર્ય કે- જે કામ માટે જે સ્થલે સાધુ ગયા હોય તેણે તે કાર્ય પતી જતાં, પોતાને સ્થાને આવવા માટે ત્યાંથી જલ્દી બહાર નીકળી જવું. (૨૭) . ૬૨. इच्चेयं संवच्छरियं थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातचं सम्मं काएण फासित्ता, पालित्ता, सोभित्ता, तीरित्ता, किट्टित्ता, आगहित्ता, आणाए अणुपालित्ता अत्थेगइया समणा निग्गंथा तेणेव भवग्गहणेणं सिज्झन्ति, बुज्झन्ति मुच्चन्ति परिणिव्वइन्ति सव्वदुक्खाणमंतं करेन्ति अत्थेगइया दुच्चेण भवग्गणं सिज्झन्ति पाव अंतं करेन्ति । अत्थेगइया तच्चेणं भवग्गहणेणं जाव अंतं करेन्ति । सत्त-ऽट्ठ ભવાદળારૂં મુળ નામત્તિ (૨૮) | ૧૫ ૬૩ ।। (રૂવ્વયં સંવમાં તે વપ્નું) એ પ્રમાણે પૂર્વે દેખાડેલા 'સાંવત્સરિક સ્થવિરકલ્પને (અનુત્ત બાવÍ) સૂત્ર મુજબ, કલ્પ પ્રમાણે, (86ામમાં અહાતત્ત્વ) જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ માર્ગ મુજબ, તથા જેવી રીતે ભગવંતે સત્ય ઉપદેશેલ છે તે જ પ્રમાણે (મમાં ગણસિત્તા) સમ્યકપ્રકારે કાય વચન અને મન વડે સેવીને (પાલિત્તા, ઓમિત્તા) વળી તે સ્થવિકલ્પને પાલીને એટલે અતિચારથી તેનું રક્ષણ કરીને, વિધિપૂર્વક ક૨વા વડે શોભાવીને, (તીમત્તા, વિધૃિત્તા) યાવજ્જીવ આરાધવા વડે તેને પાર પહોંચાડીને, બીજાઓને તેનો ઉપદેશ આપીને (ઽહિત્તા) યથોક્ત કરવાથી આરાધીને, ( બાળા અનુપાલિત્તા) અને તે સ્થવિકલ્પને જેવી રીતે બીજાઓએ પહેલા પાળ્યો છે તેવી રીતે જિનેશ્વરની આજ્ઞા મુજબ પોતે પણ પાછળ પાલીને, (બોળવા સમળા નિાંવા તેવ મવગ્નહોળ સિાન્તિ) એવા કેટલાક શ્રમણ નિગ્રન્થો હોય છે કે જેઓ તે સ્થવિર કલ્પના અત્યુત્તમ પાલન વડે તે જ ભવમાં સિદ્ધ એટલે કૃતાર્થ થાય છે, ( વુાન્તિ) કેવલજ્ઞાન રૂપ બોધ પામે છે, (મુળ્વન્તિ) કર્મરૂપ પાંજરાથી મુક્ત થાય છે, (પરિ—િવ્વજ્ઞન્તિ) સમગ્ર સંતાપ રહિત થાય છે (સવ્વવુવાવાળમંતં રેન્તિ) અને શરીર તથા મન સંબંધી સર્વ ૧. ચોમાસા સંબંધી. ૨. સ્થવિરકલ્પી સાધુ-સાધ્વીઓ આચારને. ૩. જેમ સૂત્રમાં કહ્યું છે તે મુજબ પરંતુ સૂત્રથી વિરુદ્ધ નહિ. ૪. જે પ્રમાણે અહીં કહ્યું છે તે પ્રમાણે કરવું એ કલ્પ એટલે આચાર છે, અન્યથા વર્તવું એ અકલ્પ એટલે અનાચાર છે, તેથી અહીં કહેલા કલ્પ પ્રમાણે. ૫. મૂળસૂત્રમાં કાય શબ્દ લખેલ છે, ઉપલક્ષણથી વચન અને મન સમજવાં. 292 Page #302 -------------------------------------------------------------------------- ________________ ***४ श्रीकल्पसूत्रम् દુઃખોનો નાશ કરે છે. (બલ્વે ડ્વા ટુબ્વેગ મવાહોનું શિાન્તિ, પાવ અંત ìન્તિ) કેટલાક તે સ્થવિર કલ્પના ઉત્તમ પાલન વડે બીજે ભવે સિદ્ધ થાય છે; યાવત્ શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (બલ્ફેડ્વાતન્દ્રેf મવાહોનું નાવ અંત વરેન્તિ) કેટલાક તેના મધ્યમ પાલન વડે ત્રીજે ભવે સિદ્ધ થાય છે, યાવત્-શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. ( સત્ત-૪ મવળગાડું પુળ નામન્તિ) અને કેટલાક તેના જઘન્ય પાલન વડે પણ સાત-આઠ ભવને ઉલ્લંઘતા નથી એટલે એની જઘન્ય આરાધના વડે પણ સાત-આઠ ભવમાં તો અવશ્ય મોક્ષે જાય છે (૨૮) .૬૩. ते काणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूणं समणाणं बहूण समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए चेव एवमाइक्खइ एवं भास एवं पण्णवेइ, एवं परुवेइ पोसवणा कप्पो नामं अज्झयर्ण सअहं अहेरअं सकारणं ससुत्तं सअत्थं सउभयं सवागरणं भुजो भुजो उवदंसेइ त्ति बेमि ॥ ९ । ६४॥ (તેનું વગતેનું તેનું સમાં) તે કાળે એટલે ચોથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રીમહાવીર પ્રભુ રાજગૃહ નગરમાં સમવસર્યા તે અવસરે (સમને મળવું મહાવીરે) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (રાયશિò નગરે મુળસિત ઘે) રાજગૃહ નગરમાં ગુણશિલક નામના ચૈત્યમાં (વાં મમળાનું ચાં સમળીનું ) ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, (વહૂણં સાવદ્યાળ વહૂમાં સાવિદ્યાનું) ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, (વળયેવાળ વાંકેવીનું મા દેવ ) ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં જ બેઠા હતા. (વમા વડુ, વં માસર, વં પળવેર, વં પવેક્ પત્નોસવળા વો નામં બાવળ) પર્યુષણાકલ્પ નામના અધ્યયનને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચન યોગ વડ ભાગ્યું, આ પ્રમાણે ફળ કહેવા વડે જણાવ્યું, અને આ પ્રમાણે દર્પણની જેમ શ્રોતાઓના હૃદયમાં સંક્રમાવ્યું. પર્યુષણકલ્પ અધ્યયન કેવું? તે કહે છે- (સબદું) પ્રયોજન સહિત, પણ નિષ્પ્રયોજન નહિ, (સહેi) હેતુ એટલે નિમિત્ત, જેમ-સાધુઓએ, આચાર્ય-ઉપાધ્યાયાદિને પૂછીને બધું કરવું તેનો શો હેતુ? તેનો ઉત્તર આપ્યો કેઆચાર્યાદિ લાભા-લાભને જાણે છે; ઇત્યાદિ હેતુઓ સહિત, (સરળ) કારણ એટલે અપવાદ, જેમ વૈદ્યઔષધાદિ માટે ગયેલ સાધુને કામ પતી ગયા પછી તે જ દિવસે પોતાને સ્થાને પહોચવું કલ્પ, પરંતુ તે જ દિવસે પોતાને સ્થાને પહોચવાની શક્તિ ન હોય તો ‘‘અંતરા વિ ય એ પ્પડ, ૮ને તે સાધુને વચમાં રહેવું વì '' એ અપવાદ બતાવ્યો, ઇત્યાદિ અપવાદ સહિત, (મમ્મુત્ત સબાં સમમાં) સૂત્રસહિત, અર્થસહિત, અને સૂત્ર તથા અર્થ એ ઉભય સહિત, (સવારળ) પૂછેલો અર્થ કહેવો તે વ્યાકરણસહિત (મુìમુન્નોવયંસેત્તિવેમિ) આવા પ્રકારના પર્યુષણાકલ્પ અધ્યયનને શ્રીમહાવીર પ્રભુએ વારંવાર ઉપદેશ્યું. શ્રીભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્યોને કહે છે કેજે પ્રમાણે શ્રીમહાવીર પ્રભુએ પર્ષદાની મધ્યમાં ઉપદેશ્યું તે જ પ્રમાણે હું તમોને કહું છું. આ વાક્યથી ગ્રંથકારશ્રીભદ્રબાહુસ્વામી જણાવે છે કે- આ ગ્રન્થ મેં સ્વમતિકલ્પનાથી બનાવ્યો નથી પણ પ્રભુના ઉપદેશના પરતંત્રપણે બનાવ્યો છે. ૬૪. ॥ पज्जोसवणाकप्पो नाम दसासुअक्खंधस्स अट्ठमं अज्झयणं समत्तं ॥ આ પ્રમાણે પર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સમાપ્ત થયું. ॥ સમાચારી સમાપ્તા ॥ નવમું વ્યાવ્યાને સમાપ્તમ્॥ ॥ इति महोपाध्याय श्री शान्तिविपयगणिशिष्य पण्डित श्रीखीमविपयगणिविरचितकल्पबालावबोधे नवमं व्याख्यानम् ॥ 293 Page #303 -------------------------------------------------------------------------- ________________ ****** ********श्रीकल्प सूत्रम् SAHASREKHA # ॥ बालवबोधकारस्य प्रशस्तिः ॥ श्रीतपगणगगनाङ्गण-दिनमणयः प्रास्तकुमततिमिरभराः । श्री अकबरनृपपूज्या, हीरविजयसूरयोऽभूवन् ॥१॥ तत्पट्टे गुणनिधयो-भूवन् श्रीविजयसेनसूरीन्द्राः । श्रीविजयतिलकगुरव-स्तत्पट्टमदीदिपन् दीप्राः ॥२॥ तत्पट्टे विजयन्ते, श्रीविजयानन्दसंज्ञसूरिवराः युवराजविजयराजा-ऽभिधसूरिप्रभृतिमुनिमहिताः॥३॥ तेसां विजयिनि राज्ये, प्रभूतगुणरत्नरोहणैस्तुल्या। बुद्धिजितदेवगुरवो, देवविजयकोविदाआसन् ॥ ४॥ तेसां शिष्या विरख्यात-कीर्तकः शान्तरससुधाशशिनः । श्रीशान्तिविजयसंज्ञाः, समभूवन् वाचकश्रेष्ठाः ॥५॥ तच्छिष्यरवीमविजयो, बुध इत्थं लोकभासया व्यलिरवत् । श्रीकल्पसूत्रवार्तिक-मेतद् बालावबोधकृ ते॥६॥ वर्से मुनि-गगन-गिरिक्षमामिते (१७०७) राधमासि सितपक्षे। गुरुपुष्पराजिषष्ठया - महम्मदावादवरनगरे॥७॥ श्रीजयविजयविशारद-शिष्यश्रीमेरुविजयसंज्ञबुधाः युक्तायुक्त विवेचन-मिह चकुस्तद्विदां श्रेष्ठाः॥८॥ किचाऽत्र कल्पवार्तिक-लिरवनप्रयत्ने हि न्यूनमधिकं वा । यद् भवति तदिह सर्वं, विशोधनीयं क्षमानायैः ॥ ९॥ मंगलं पाठकानां च, वाचकानां तथैव च । लेखकानां भवतु वा, यः कर्ता तस्य मंगलम् ॥ १० ॥ चतुर्दशपूर्वधर-श्रुतकेवलि-ओभद्रबाहुस्वामिविरचितंपण्डितश्रीखोमविजयगणिकृतगुर्जरबालाबबोधसमलङ्कृतम् ॥ श्री कल्पसूत्रं समाप्तम्॥ Page #304 -------------------------------------------------------------------------- ________________