SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ "अहङ्कारोऽपिबोधाय, रागोऽपि गुरुभक्तये ।विषादः केवलायाऽभूत, चित्र श्रीगौतमप्रभो ॥१॥" “આશ્ચર્ય છે કે- ભગવાન શ્રીગૌતમને અહંકાર પણ બોધ માટે થયો, રાગ પણ ગુરુભક્તિ માટે થયો, અને ખેદ પણ કેવળજ્ઞાન માટે થયો. ૧.” શ્રીગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલી પર્યાય પાળી સુધર્માસ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ સોંપી મોક્ષે ગયા. ૧૨૭. जं रयणिं च णं समणं भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नवमल्लई नवलेच्छई कासी-कोसलगा अट्ठारस वि गणरायाणो अमावासाए पाराभोयं पोसहोववासं पटुंविसुं,गए से માગુ, તોયં રિસામો / ૬ ૧૨ ૧૨૮. (Gigi) જે રાત્રિને વિષે (મોમવંમKાવી) શ્રમણ ભગવાન મહાવીર (ાનJIT) કાળધર્મ પામ્યા, (નાવ સQqQuતીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. (તંff a ) રાત્રિમાં (નવ મજૂરૂં નવ તેવું -HTIT) કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક મહારાજાના સામંતો હતા, અને જેઓ કાર્યવશાત્ પાવાપુરીમાં ગણનો મેળાપ કરવા એકઠા થયા હતા, (પારસ વિ ગMRITUTt) એવા તે અઢારે ગણરાજાઓ (પ્રમાવાHIV) અમાવાસ્યાને વિષે (TRમાં પોસહોવવા પ્રવ્રુવિ) સંસારરૂપી સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ કર્યો હતો. એટલ આહારત્યાગપૌષધરૂપ ઉપવાસ કર્યો હતો, કેમકે નહિતર તેઓને દીવા કરવા સંભવે નહિ. (ગરે માવો ) તે અઢારે રાજાઓએ વિચાર્યું કે -શ્રમણ ભગવાન્ મહાવીર નિર્વાણ પામ્યા, તેથી તે ભાવ ઉદ્યોત તો ગયો, (વલ્વપ્નો રિસ્સામો) તેથી હવે દ્રવ્ય ઉદ્યોતકરશું એમ વિચારી તેઓએ દ્રવ્ય ઉદ્યોત કરવા દીવા પ્રગટાવ્યા, ત્યારથી આરંભીને દીપોત્સવ-દીવાળી પર્વ થયું. કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો, ત્યારથી તે દિવસે લોકોમાં હર્ષ પ્રવર્યો. પ્રભુના મોટાભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત શોકાતુર થયા, તેથી શોકમટાડવા તેમની બહેન સુદર્શનાએ સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું, ત્યાથી “ભાઇબીજ' નામનું પર્વ પ્રવત્યું. ૧૨૮. जं रयणिं च णं भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे, तं रयणिं च णं खुद्दाए भासरासी नाम महग्गहे दोवाससहस्सदिट्टई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥ ६॥ १३ । १२९॥ ( " ઘ i) જે રાત્રિને વિષે (ક્ષમળે માવં મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (ાના) કાળધર્મ પામ્યા, (નાવ સં_હુવquહીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા, (ત વM T T) તે રાત્રિમાં (રવુદ્દા) ક્રૂર સ્વભાવવાળો (મીલી નામ માટે હોવાનHAદિ૬) અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો ત્રીશમો મહાગ્રહ, (સમરિમાવોમહાવીર)શ્રમણ ભગવાન મહાવીરના (નમૂનવવત્ત સંતે) જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો. ગ્રહો અક્યાશી છે, તેઓનાં નામ- અંગારક, વિકાળક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કણવિતાનક૭, કણસતાનક, સોમ, સહિત, આશ્વાસન, કાર્યોપગ ", કુર્બરક અજકરકઇંદુભક, શંખ, શંખનાભ ૦, શંખવષ્ણુભ, કંસ, કંસનાભ, કંસવર્ણાભ, નીલ, નીલવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાર્ય,વસ્થ, ઈન્દ્રાગ્નિ,ધૂમકેતુ, હરિ, પિલ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, “અગસ્તિ, માણવક, કામસ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ ૫૦, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાળ, ૨ ** **** **** 176 * * * **** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy