SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ શ્રીવલ્પસૂત્રમ્ चिणं समणे भगवं महावीरे नायकुलंसि साहरिए तं रयणिं च णं तं नायकुलं हिरण्णेणं યા. સુવોળ વિદ્ધા, ધળાં, ધન્નેનું રખ્ખાં, હેાં, વસેળ, વાદળાં, હોસેળ, જોકારેાં, પુરેન, અંતે રેન, નળવાં, ખસવાળ, ત્થિા વિપુત્તધના—ચન—ળિ—મોત્તિય—સંઘસિન—વ્વવાન—રત્તરવળમાળ, સંતસારસાવોળ પી—સાર–સમુવાળું અવ ગવ અમિજ્િસ્થા तए णं समणस्स भगवओ महावीरस्स अम्मा-पिऊ णं अयमेयारुवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपिजित्था ॥ ४ । २२ । ८९ ॥ (નવનિં ઘનં) જે રાત્રિને વિષે (સમળે માણં મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (નાયાંમિ સાહરિ) જ્ઞાતકુળમાં સંહરાયા (તં વળિ વ નં) તે રાત્રિથી આરંભીને (તા નાયŕ) તે જ્ઞાતકુળ (હિરોળ યદ્ઘિત્યા) હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ (મુવેન્ગેનું વડિા) પામ્યું, (ઘનેનું) ધનથી વૃદ્ધિ પામ્યું; ધન ચાર પ્રકારનું છે- ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવું; ગોળ, કંકુ વિગેરે ધરમ એટલે તોળી શકાય તેવું; ઘી તેલ લવણ વિગેરે મેય એટલે માપરી શકાય તેવું, વસ્ત્ર રત્ન વિગેરે પરિચ્છેદ એટલે ભરી શકાય તેવું; આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્યું. વળી (ઇન્ગેાં) ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યું. (યજ્ઞેળ) સપ્તાંગ રાજ્યથી વૃદ્ધિ પામ્યું. (દ્વેİ) રાષ્ટ્ર એટલે દેશથી, (વભેળ) હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેનાથી, (વાળેળું) ખચ્ચર વિગેરે વાહનોથી, (મેળ વગેરેનું) દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાના કોઠારિયાથી,(રેનં અંતરેળું) નગરથી, અન્તઃપુરથી, (નળવળ નસવાનું વદ્ધિદ્યા) દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીર્તિથી વૃદ્ધિ પામ્યું. (વિપુલ-ઝળાવળ-) વળી વિસ્તીર્ણ ધન એટલે ગાયો વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડેલા એમ બન્ને પ્રકારના સુવર્ણથી, કકેતનાદિ રત્નોથી, (મળિ-મોત્તિય-સંવ) ચન્દ્રકાંતાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, (સિલપ્પવાન-) શિલા એટલે રાજાઓ તરફથી મળતા ખિતાબો-પદવીઓથી, પરવાળાંથી, (ત્તરાળમાાં) માણેક વિગેરે લાલ રત્નોથી,ઇત્યાદિક અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્યું. (સંતસારસાવરોળ) વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી (પીફસવરસમુવળ) તથા પ્રીતિ એટલે માનસિક સંતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસ્ત્રાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને (વ-અવ મિવદ્યિા) તે જ્ઞાતકુળ અતિશય વૃદ્ધિ પામ્યું. (ત નું સમH મળવો મહાવીરસ) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના (અમ્માપિઠળ) માતાપિતાને (બવમેવા વે બાત્યિ વિંતિ પત્યિ મનો સંઘ, સમુધ્વનિત્યા) આવા સ્વપ્નનો આત્મવિષયક ચિંતિત · પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે- ૮૧. जप्पभिदं च णं अम्हं एस दारए कुच्छिसि गन्भत्ताए वक्कंते तप्पभिदं च णं अम्हे हिरण्णेणं वड्ढामो, सुवण्णे वड्ढामो, धणेणं धन्नेणं वड्ढामो, जाव संतसारसावइजेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो । तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तयाणं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिज्जं करिस्सामो 'वद्धमाणु' ति ॥ ४ । २३ ।९०॥ ૧. આત્માને વિષે થયેલો. ૨. સંકલ્પ બે પ્રકારનો હોય છે એક ધ્યાન સ્વરૂપ અને બીજો ચિંતવન સ્વરૂપ. તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયો, એમ જણાવવાને ચિંતિત શબ્દ મૂકયો છે. ૩. ચિંતવન સ્વરૂપ પણ કોઈ અભિલાષા રૂપ હોય છે, અને કોઈ અભિલાષા રૂપ હોતો નથી. તેમાં આ સંકલ્પ અભિલાષા રૂપ થયો એમ જણાવવાને પ્રાર્થિત શબ્દ મૂકયો છે. ૪. મનોગત એટલે મનમાં રહેલો, હજી વચનથી પ્રકાશિત નહિ કરેલો. 343187 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy