SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (GUમિડુંavi Jડંવાર) જ્યારેથી આરંભીને આપણો આ બાળક (psગમતાવલંતે) કૂખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તપૂમિડું 7 ) ત્યારથી આરંભીને (fહUUvi વીમો) આપણે હિરણ્ય (સુવOU વીમો) સુવર્ણ (ઘને ઘનેvi વ૮માં) ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, (નાવ સંતાસીરસાવઝ પીડું-સવારે) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (અરૂંવ-વ વિદ્વાનો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (તં નવIM) તેથી જ્યારે (અરૂં તારણ ની વિ૬) આપણો આ બાળકનો જન્મ થશે (તસ્થા માં કન્ડે) ત્યારે આપણે (રસ વા૨ક્સ) આ બાળકનું (વાવંguri JUનિષ્પન્ન) આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નામધM રિસામો વર્તમાનું ઉત્ત) “વર્ધમાન' એ પ્રમાણે નામ પાડશું. तए णं समणं भगवं महावीरे माउअणुकंपणवाए निचले निष्फंदे निरयणे अल्लिणपल्लीण-गुत्ते आवि હોલ્યા તા ૪ ૨૪ ૨૧. (તevi મને માલંમહાવીર) ત્યાર પછી હવે શ્રમણ ભગવાન મહાવીર (માણુëપાણ) મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું દેખાડવા માટે (નવ) પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, (નિ નિયો) જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને તેથીજ નિષ્ઠપ થઈ ગયા, (બન્ની-પીણ-ગુરૂં કાવિહોત્યા) અંગોને ગોપવવાથી જરા લીન થયા, ઉપાંગોને ગોપવવાથી પ્રકર્ષે કરીને લીન થયા, અને તેથી જ ગુપ્ત થઈ ગયા. અહીં કવિ ઉસ્પેક્ષા કરે છે કે "एकान्ते किमु मोहराजविजये मंत्रं प्रकुर्वन्निव, ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि। किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं, रूपं कामविनिग्रहाय जननी कुमावसौ वः श्रिये ॥१॥" “શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મોહરાજાને જીતવા માટે વિચાર કરી હ્યા છે? અથવા શું એકલા પ્રભુ પરબ્રહ્મને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યાં છે? અથવા તો શું કામદેવનો નિગ્રહ કરવા માટે ભગવાન્ માતાની કૂખમાં પોતાના આકારને-અંગોપાંગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે? આવા પ્રકારના શ્રી મહાવીર પરમાત્મા તમારા કલ્યાણને માટે થાઓ (.૧.) ૯૧.” तए णं तीसे तीसलाए खत्तियाणीए अयमेयारूवे जाव संकप्पे समुप्पञ्जित्था-हडे मे से गन्भे?, मडे मे से गब्भे?, चुए मे से गब्भे गलिए मे से गब्भे? एस मे गब्भे पुब्बिंएयइ, इयाणिं नो एयइ त्ति कटु ओहयमणसंकप्पा चिंतासोगसागरं संपिविट्ठा करयलपल्हत्थमुही अट्टल्झाणोवगया भूमिगयदिट्ठिया झियोयइ। तंपि य सिद्धत्थरायवरभवणं उवरयमुइंग-तंती-तलताल-नाडइजजणमणुजं दोणविमणं विहरइ॥४।२५। ९२॥ (ત ) ત્યાર પછી એટલે માતાની કુખમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી (તીને તિલા, વરિયાળી) તે ત્રિશલા ક્ષત્રિયાણીને (અવયવે નાવ સંed) આ આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ (સમુuત્યા) ઉત્પન્ન થયો- (મેસેગમે?) શું મારો તે ગર્ભ કોઈ દુષ્ટ દેવાદિકે હરણ કરી લીધો?, (મડે મે સેગમે?) અથવા શું મારો તે ગર્ભ મૃત્યુ પામ્યો? (gબેસેગમે?) અથવા શું મારો તે ગર્ભ અવી ગયો? એટલે જીવ-પુદ્ગલના પિંડ સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy