SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीकल्पसूत्रम् પર્યાય થકી નષ્ટ થયો? (ગતિ મે સેગમે ?) અથવા શું મારો તે ગર્ભ ગળી ગયો? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયો? (Hમેગમે પુષ્વિાર) કારણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો હતો, (વાળિનોદ્યત્તિવğ) પણ અત્યારે તો બિલકુળ કંપતો નથી, આવા પ્રકારના વિચારથી (બોવમળસંપ્પા) કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, (ચિંતાસોળમાં સંપવિા વતપત્થમુઠ્ઠી) ગર્ભ હરણાદિના વિકલ્પોથી થયેલી, શોકરૂપ સમુદ્રામાં બૂડી ગયેલી, અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા મુખવાળી (બટ્ટજ્ઞાળોવાવા) આર્ત ધ્યાનને પ્રાપ્ત થયેલી, (મૂમિનયવિકિયા શિયાવજ્ઞ) અને ભૂમિ તરફ જ રાખેલી દૃષ્ટિવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી વિચારવા લાગી કે " सत्यमिदं यदि भविता, मदीयगर्भस्य कथमपीह तदा। निष्पुण्यकजीवाना-मवधिरिति ख्यातिमत्यभवम् ॥१ ॥ यद्वा चिन्तारत्नं, न हि नन्दति भाग्यहीनजनसदने । नापि च रस्ननिधानं, दरिद्रगृहसंगतीभवति ॥२॥ कल्पतर्मरुभूमौ न प्रादुर्भवति भूम्यभाग्यवशात् । न हि निष्पुण्यपिपासित नृणां पीयूषसामग्री ॥३॥” (" જો મારા ગર્ભનું કોઇ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તો ખરેખર હું પુણ્યહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઇ, અર્થાત્ પુણ્યહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈ.૧. અથવા ભાગ્યહીન માણસને ધેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નોનો નિધાન દરિદ્રના ઘરની સોબત કરતો નથી. ૨. વળી મારવાડ દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતું નથી, તેમજ પુણ્યહીન એવા તૃષાતુર માણસોને અમૃતની સામગ્રી મળતી નથી. ૩. ’’ “તા? ધિક્ ધિક્ હૈવ પ્રતિ řિ ચઢે તેન સતતવળેળા યમ્મે મનોરયતહ-મૂનાદુમ્મૂત્રિતોનેન ૫૪૫ आत्तं दत्त्वाऽपि च मे, लोचनयुगलं कलङ्कविकलमलम् । दत्त्वा पुनरुद्दालित-मधमेनाऽनेन निधिरत्नम् ॥ ५ ॥” “અરેરે? દેવને ધિક્કાર હો ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું? કે જેણે મારા મનોરથ રૂપી વૃક્ષને आरोप्य मेरुशिखरं प्रपातिता पापिनाऽमुनाऽहमियम् परिवेष्याऽप्याकृष्टं भोजनमलज्जेन ॥ ६॥ મૂળમાંથી ઉખેડી નાખ્યું. ૪. અરે! આ અધમ દૈવે મને બિલકુળ કલંકરહિત એવાં બે નેત્રો આપીને પણ પાછાં ખેંચી લીધાં, નિધિરત્ન આપીને પાછો ઝૂંટવી લીધો .પ. હા હા ! પાપિષ્ઠ એવા આ દૈવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા! નિર્લજ્જ દૈવે મને ભોજનનું ભાણું પીરસી ખેંચી લીધું ૬. “यद्वा मयाऽपराद्धं, भवान्तरेऽस्मिन् भवेऽपि किं धातः ! यस्मादेवं कुर्वन्नुचिताऽनुचितं न चिन्तयसि ? ॥ ७ ॥ अथ किं कुर्वे क्व च वा. गच्छामि वदामि कस्य वा पुरतः ? दुर्दैवेन च दग्धा, जग्धा मुग्धाऽधमेन पुनः ॥ ८॥" ‘રે વિધાતા! મેં આ ભવમાં તથા ભવાંતકરમાં એવો તે તારો શો અપરાધ કર્યો? કે જેથી તું આવું દુષ્ટ કામ કરતો છતાં ઉચિત-અનુચિત વિચારતો પણ નથી? ૭. અરેરે? હવે હું શું કરું? ક્યાં જાઉં? અને કોની આગળ જઇને પોકાર કરું? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી નાખી, અરે! નીચ દૈવ મારું ભક્ષણ કરી ગયો.૮.’ “વિંદ રાઘેનાવ્યમુના?, વિા કૃત્રિમતુલર્વિષયનઐ? । किं वा दुकूलशय्या शयनोद्भवशर्म हर्येण ? ॥ ९ ॥ गजवृषभादिस्वप्नैः सूचितमुचितं शुचिं त्रिजगदर्च्यम् । त्रिभुवनजना सपत्नं, विना जनानन्दि सुतरत्नम् ॥ १० ॥" ( युग्मम् ) “હાથી, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્નાઓથી સૂચિત થયેલા, યોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા યોગ્ય, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યોને આનંદ ઉપજાવનારા એવા પુત્રરત્ન વિના હવે મારે આ રાજ્યની Jain Education International 89 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy