________________
$******+++++શ્રીવDqQસન અઅઅઅઅઅઅઅક્ષર વૃદ્ધિ પામીએ છીએ; (સુવUi gr નેvi) સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, (રન્નેનું નાવ Hવષ્ણ of dડ-સંgar) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યાદિ, માનસિક સંતોષથી અને સ્વજનોએ કરેલા સત્કારથી (પ્રવ કરૂંવ મવદ્વાનો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (સામંતવાનો સમય વ) વળી સીમાડાના રાજાઓ વશ થયા છે. ૧૦૬.
__ तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स इमं एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिकं करिस्सामो ‘वद्धमाणु' त्ति।ता अन्ज अम्हं मणोरहसं पत्ती जाया, तं होउणं अम्हं कुमारे वद्धमाणे नामेणं ॥ ५॥११॥१०७॥
(તંગ) તેથી જયારે (અરૂં તારણ નીમવરૂ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા i ) ત્યારે આપણે ( વારસ) આ બાળકનું (મં વાપુર્વ ) આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ (ગુi ગુણનિષ્પન્ન) ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નામધનં રિસામો વેસ્ટમાણુત્તિ) “વર્ધમાન’ એ પ્રમાણે નામ પાડશું. (તા 3 —મનો સંપત્તી નાવા) તે અમોને પહેલાં ઉત્પન થયેલ મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, (ત હોવUાં પડંયુકમરે માને નામે) તેથી અમારો આ કુમાર નામ વડે “વર્ધમાન હો, એટલે, અમારા આ પુત્રનું નામ વર્ધમાન' પાડીએ છીએ. ૧૦૭.
समणे भगवं महावीरे कासवगुत्तेणं, तस्सणंतओ नामधिजा एवमाहिञ्जन्ति।तं जहा अम्मा-पिउसंतिए वद्धमाणे१। सहसमुइयाए समणे२ । अयले भय-भेरवाणं परी सहो-वसग्गाणं खंतिखमे, पडिमाणं पालए, धीमं अरति-रतिसहे, दविए, वीरियसंपन्ने, देवेहिं से नाम कयं समणे भगवं महावीरे ३ ॥५।१२।१०८॥
(સમળે માવે મહાવીરે રાવપુt of) શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા, (, તરસ ઈ તો નામધનાવમાહિત્તિ ) તેમનાં ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં, (તંગ-)તે આવી રીતે (ઝભ્ભા-વિનંતિ વધુમા) માતાપિતા સંબંધી એટલે માતાપિતાએ પાડેલું વર્ધમાન' એ પ્રમાણે પ્રથમ નામ. (હસમુવા સમ) રાગ-દ્વેષ રહિતપણાનો જે સહજ ગુણ, તે સહગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ'પડયું. (અને મવ-મેરવાઈ) વીજળી પડવી વિગેરે આકસ્મિક બનાવોથી થતો ડર જે તે ભય કહેવાય, અને સિંહાદિથી થતો જે ડર તે ભૈરવ કહેવાય, તે ભય-ભૈરવાથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ. (રીસો-વસTI વંતિવમે) ભૂખ તરસ વિગેરે બાવીશ પ્રકારના પરિષદો અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા, એટલે અસમર્થ પણે નહિ, પણ ક્ષોભરહિતપણે સહન કરનારા, (પડિમાનું પાલ) ભદ્રાદિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહોને પાળનારા, (ઘી) ત્રણ જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાન્ એટલે જ્ઞાનવાળા, (મતિ-તહે) અરતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં હર્ષ અને દુઃખ પડતાં ખેદ નહિ કરનારા, (વિ) દ્રવ્ય એટલે ગુણોના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગ-દ્વેષરહિત; (વીડિવસંપન્ને) પરાક્રમયુક્ત, અર્થાત પોતાને મોક્ષગમનનો નિશ્ચય હોવા છતાં પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કરવાથી પરાક્રમશાળી, પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ ગુણોએ કરીને યુક્ત હતા. તેથી (વહિં તેનામાં સમી માવે મહાવીર) દેવોએ તેમનું શ્રમણ ભગવાન્ મહાવીર’ એ પ્રમાણે ત્રીજું નામ પાડયું .૧૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org