SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે કેન્સર કરે છે કે કે મ ? ( શ્રવ ણમકેર કરે છે કે કરે છે અને કરે છે નાહિં રિદ્ધિ )અને ભોજનને માટે આમંત્રણ કરી બોલાવેલા તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, પિત્રાઇ વિગેરે સ્વજનો, પુત્રી-પુત્રાદિના સસરા-સાસુ વિગેરે સંબંધીઓ, દાસી-દાસ વિગેરે પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયો સાથે(તે વિક સાં પાછાં વામ સામં) તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમને (સામાળા) આસ્વાદન કરતા, એટલે શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થોના થોડો ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતાં, (વિસામા II) વિસ્વાદન કરતાં, એટલે ખજૂર વિગેરે જેવા કેટલાંક વિશેષ ભાગ ખાતા અને થોડા ભાગનો ત્યાગ કરતાં, (મિંઢાળા) લાડુ વિગેરે કેટલાંક પદાર્થોને સંપૂર્ણ ખાતા, (પરિમાણHIMા) અને કેટલાંક સ્વાદિષ્ટ પદાર્થોને પરસ્પર આગ્રહથી આપતા (વં વા વિન્ત) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી પોતાનાં સગાં-સંબંધીઓ અને જ્ઞાતિજનો સાથે આનંદથી ભોજન કરે છે. ૧૦૪. जिमियभुत्तुत्तरागया वि यणं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मित्त-नाइ-नियग-सयणसंबंधि-परिजणं नाए अ खत्तिए अ विउलेणं पुप्फ-वत्थ-गंध-मल्लाऽलंकारेणं सक्कारेन्ति सम्माणेन्ति। सकारिता सम्माणित्ता तस्सेव मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणस्स नायाणं खत्तियाणं य पुरओ ર્વ વાલાપ. ૧૦૫ | (ઝિમવમુતતુત્તરવા વિા નું સમાળા)આવી રીતે જમી-ભોજન કરીને ત્યાર પછી બૈઠકને સ્થાન આવી તેઓએ (બવંતા વોવવા પરમ મૂયા) શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચોખ્ખા થયા, અને તેથી જ પરમ પવિત્ર થઇને (સંમિત્ત-નારૂ-નિવા-નવ-સંવા-નિyi ના અવત્તિ 3) તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પુત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયોનો (વિડને igb-વત્ય-rig-મનાલંevi) પુષ્કળ ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્યોની ગુંથેલી માળાઓ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણો વડે (HEETન્તિ સન્માન્તિ ) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનું સન્માન કરે છે. (Gelfસન્માનિત્તા) સત્કાર અને સન્માન કરીને (તસેવ મિત્ત-ના-નવા-સવળ-સંવધિ-વિનસ નવિ રવત્તિવાળ વ પુરો) તેજ મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્રપૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોની આગળ (વંવવાન) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે બોલયાં કે ૧૦૫. पुरि पिणं देवाणुप्पिया! अम्हं एयंसि दारगंसि गम्भं वकंतंसि समाणंसि इमे एया रूवे अज्झथिए जाव समुप्पज्जित्था-जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वकंते तप्पभिषं च णं अम्हे हिरण्णेणं वड्ढामो, सुवण्णेणं धणेणं धन्नेणं रजेणं जाव सावइजणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो, सामंतरायाणो वसमागया य ॥ ५। १०।१०६॥ (gવિંfui હેવાનુfgવા! અëનિવાસભંવતરિત 1માનંતિ) હે દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં આવ્યું છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતો ત્યારે પણ (રૂમે વિવે) અમોને આવા સ્વરૂપન. (અજ્ઞાત્વિ નાવ સમુપ્પનિત્ય) આત્મવિષયક યાવત્-ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે- (-નમિડું ઝરૂં રહ) જ્યારથી આરંભીને આપણો આ બાળક (pdf ગમતાવર્ધકત) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે, (તસ્વમિડું ) ત્યારથી આરંભીને ( હિUUM વામો) આપણે હિરણ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy