SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હરરર રર રરરરર (શ્રવણસ્વમૂત્રમ્ અ ર ર રર રર* &* + આશીર્વાદ આપે કે "सर्वोषधीमिश्रमरीचिराजिः, सर्वापदां संहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिंदु सततं प्रसन्नः॥१॥" સર્વ ઔષધિઓ વડે મિશ્રિત કિરણોની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં કુશળ એવો ચન્દ્ર નિરંતર પ્રસન્ન થઈ, તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો.” ત્યાર પછી સ્થાપિત કરેલી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે; વિશેષ એટલો કે સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી. પુત્ર સહિત માતાને સૂર્ય સન્મુખ લઈ જઈ આ પ્રમાણે મંત્ર ભણે"अर्ह सूर्योऽसि दिनकरोऽसि, तमोपहोऽसि, सहस्रकिरणोऽसि, जगच्चक्षुरसि, प्रसीद, अस्य कुलस्य तुष्टिं पुष्टिं પ્રમોડું 55 સ્વાહા' એ પ્રમાણે સૂર્યનો મંત્ર ઉચ્ચારતો તે ગૃહસ્થગુરુ પુત્રને તથા માતાને સૂર્યનું દર્શન કરાવે, અને પુત્રસહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે-- _ “सर्वसुरासुरवन्धः, कारयिताऽपूर्वसर्वकार्याणाम्। भूयात् त्रिजगच्चक्षु-मङ्गलदस्ते सपुत्रायाः॥१॥" સર્વદેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ એવા સર્વ કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ તુલ્ય એવો સૂર્ય પુત્ર સહિત તમોને મંગળ આપનારો થાઓ” આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે ચન્દ્ર-સૂર્યના દર્શનનો વિધિ કુળક્રમથી આવેલો જાણવો. પણ હાલમાં તો ચન્દ્ર-સૂર્યને ઠેકાણે બાળકને આરીસો દેખાડે છે. (દ્દે વિવ) ત્યાર પછી પુત્રજન્મને છટ્ટે દિવસે પ્રભુના માતા-પિતા (ઘમ્મના રિd ગાન્તિ ) રાત્રિએ કુળધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ કરે છે. (વરસને વિવસે વિડ્રવëતે) એવી રીતે દરેક પ્રકારની કુળમર્યાદા કરતાં અગિયારમો દિવસ વ્યતિક્રાંત થતાં (નિધ્વત્તિસુગમ્મવડમ્મરdh) અને નાલચ્છેદ વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, (સંપત્ત વરસાદે વિવ) પુત્ર જન્મના બારમે દિવસે પ્રભુનાં માતા-પિતા (વિક AHUT-IIM-4મ-સામં વવવડાવેન્સિ) પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયાર કરાવે છે. ( વવવડાવિતા) તૈયાર કરાવીને (fમીના-) મિત્રો, જ્ઞાતિ એટલે પોતાની જાતિના મનુષ્યો, (નિયT-) પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, (HTM-સંબંધ-) સ્વજન એટલે પિત્રાઇઓ, પુત્રી-પુત્રાદિના સસરા, સાસુ વિગેરે સંબધીઓ, (ગિઈi) દાસ-દાસ વિગેરે પોતાના નોકર-ચાકર. (નાઅરવત્તિ 5) અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને (ામંતેન્તિ) ભોજનને માટે આમંત્રણ કરે છે- નોતરું આપે છે. (ખામંતિતા) આમંત્રણ કરીને (તો પST DEST) ત્યાર પછી પ્રભુના માતા-પિતાએ સ્નાન કર્યું. વળી તેઓએ શું શું કર્યું?- (વવવિખ્યા) કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, (વડવ-મંગનપાવSિTI) વિપ્નના વિનાશ માટે કર્યો છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, છો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિતો જેઓએ એવા. વળી પ્રભુનાં માતાપિતા કેવાં છે?- (સુદ્ધMાવેસાડું મં8િારંપવારંવત્ય$gp હિવા) સ્વચ્છ, જે પહેરીને ભોજનમંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મંગળને સૂચવનારાં, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવાં , (AUHAJUT મરાસંવિસરી T) થોડી સંખ્યાવાળાં અને ઘણાં કિંમતી આભૂષણો વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવાં, આવા પ્રકારનાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી થઈને (મોડામવેનાઈ) ભોજન સમયે (મોનમંડવં1િ) ભોજનમંડપમાં આવીને (સુસાવવા) ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, (તે મિત્ત-ના–નિવા-નવ-સંબંધ-રિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy