SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્ટ - એ શ્રીવણરૂપૂણમ મઅરૂક અજરઅ. पोसबहुलस्स इक्कारसीदिवसे णं, पुवण्हकालसमयंसि, विसालाए सिबियाए, सदेव-मणुयाऽसुराए परिसाए, तं चेव सव्वं; नवरं-वाणारसिं नगरि मज्झंमज्झेणं निग्गच्छड।निगच्छित्ता जेणेव आसमपए उजाणे. जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ।उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ ।ठावित्ता सीयाओ पचोरुहइ। पच्चोरुहित्ता सयमेव आभरण-मल्लालंकारं ओमुयइ ओमुइत्ता सयमेव पंचमुट्ठयिं लोयं करेइ। करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं, विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं, एगं देवदूसमादाय, तिहि पुरिससएहिं सद्धिं मुंडे भबित्ता अगाराओ अणगारियं पव्वइए ॥७।९।१५७॥ (પુલ્વેિ fu í પHH YAT પુરતાવાળીયH માપુI fહત્યામ્મા ) મનુષ્યને ઉચિત એવા ગૃહસ્થધર્મ એટલે વિવાહદિની પહેલાં પણ પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (2Jyg?) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ (ાહો) અને ઉપયોગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું. (તં વેવ સવૅ) તે સર્વ પૂર્વ પેઠે- શ્રી મહાવીર સ્વામી પેઠે કહેવું; એટલે શ્રીપાર્શ્વનાથ પ્રભુને ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે અવધિજ્ઞાન અને અવધિ દર્શન વડે પ્રભુ પોતાનો દીક્ષાકાળ જાણે છે. પોતાનો દીક્ષાકાળ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકોને આપે છે, એટલે વાર્ષિક દાન આપે છે; (વાવ-વાdi વાડ્રાઈi gfમારૂત્તા) યાવતુ- પોતાના ગોત્રિયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે- ( એ હેમંત કુત્તે મારે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તળે પવરવે-પોસહુને) ત્રીજું પખવાડિયું એટલે (તof gવહુનH રૂવવનવિવસે ) પોષ માસના કૃષ્ણ પખવાડિયાની અગિયારશને દિવસે પુQUહવનમાંHિ) પહેલા પહોરને વિષે (વિIIના વિવાહ) વિશાળા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેઠા હતા (દેવ-મહુવા-સુરાણપરિસાણ) અને દેવો, મનુષ્યો તથા અસુરો-સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક પ્રકારે પાછળ ગમન કરતા એવા પ્રભુ દીક્ષા લેવાને ચાલ્યા. (તં વેવસળં) અહીં તે સર્વ પૂર્વ પેઠે એટલે શ્રી મહાવીર સ્વામી પેઠે કહેવું. (નવરં) પરંતુ વિશેષ એટલો છે કે- (વાત નહિં મડ઼ાં મડ઼ોui) શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી નગરના મધ્યભાગમાં થઈને (ઉના |) નીકળે છે.(નિચ્છિતા) નીકળીને (નેવ બાસમપણ ખાને) જયાં આશ્રમપદ નામનું ઉદ્યાન છે, (નેવ સાવરપાવવ) જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેમેવવIS$) ત્યાં આવે છે. (વSિTI) આવીને (બોવિપવિવરH 3) તે ઉત્તમ અશોક વૃક્ષની નીચે ( નીચું વે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (કવિતા) સ્થાપન કરાવીને (વાઝો પmોફ) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પuોહિતા) નીચે ઉતરીને (સીમેવ) પોતાની મેળે (મરઘ-મલ્હાનં રંગોમુવ) આભૂષણ માળા પ્રમુખ અલંકાર ઉતારે છે. (કોમા) અલંકાર ઉતારીને (સવમેવાંવમુષ્ટિવંતોતં રે) પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કરે છે. (f) લોચ કરીને (અમે મત્તેvi અપIVIDU) નિર્જળ અઠ્ઠમ તપ વડે યુક્ત થયા હતા, (વિસાહહિં નવ વૉઇi ગોમુવUTUU) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (વેવલૂસમાવાવ) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને વિહિપુરસfહંસદ્ધિ) ત્રણસો પુરુષોની સાથે મુંડેમવિજ્ઞા) કેશનોલોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (VIRTો) ગૃહવાસ થકી નીકળી (AMરિવં પલ્વ) ------ ૧. ગુજરાતી- માગશર વદી અગિયારશને દિવસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy