SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ******અ*** ** ( p ૫જૂન +++ ++++++++ (વાસાવારંgઝોવિયાનું પ્રત્યેTIOf) ચોમાસું રહેલાં સાધુઓમાં કોઇ સાધુને ગુરુમહારાજે (વં વૃત્તપુર્વ મવડું-) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે- (વાવે મંતાપડિગાઠમંતા) હે ભદ્ર! આહારાદિ લાવીને ગ્લાનને આપજે, તથા હે ભદ્ર! તું પોતે પણ ગ્રહણ કરજે. (વં રે છપ્પ રાવિતા વિપડાહિત્તવ) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું હોય તો તે સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, તથા પોતે પણ ગ્રહણ કરવું કલ્પ (૪).૧૬, वासावासं पञोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं बलियसरीराणं રૂમાગો નવ રવિ ગો વિશ્વમાં સાહરિત્ત; તે નદીવીર', હિં, નવીય, સર્ષ ', તિરું , ગુ, મહું, મન્ન ‘, મંd (૫) I ? ૧૭. (वासावासं पज्जोसविद्याणं नो कप्पइ निग्गंथा वा निग्गंधीण वा हट्ठाणं आरुग्गाणं बलियसरीराणंइमाओ नव વિગડો મિવ બાહifઉત્તર)ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓ કે જેઓ હૃષ્ટ એટલે તરુણ વયવાળા રોગરહિત અને બલિષ્ઠ શરીરવાળા હોય, તેમને આ નવ રસવિકૃતિઓ અભીષ્ણ એટલે વારંવાર ખાવી કહ્યું નહિ. ‘વારંવાર ખાવી કહ્યું નહિ એમ જણાવેલ હોવાથી કારણે કલ્પ પણ છે” (તં ગAI-) તે નવ વિકૃતિઓ આ પ્રમાણે- (વીરં હં નવીનં) દૂધ, દહી, માખણ, (fi તિર્લ્ડ ગs) ઘી, તેલ, ગોળ, (મહું મM મi) મધ, મદિરા અને માંસ. નવવિકૃતિઓનો નિષેધ કરવાથી દસમી પકવાન્ન નામની વિકૃતિ કદાચિત્ વાપરી શકાય છે. વિકૃતિઓ બે પ્રકારની છે –સાંચયિક અને અસાચયિક. તેમાં દૂધ, દહી, પક્વાન્ન, એ ત્રણ વિકૃતિ બહુ કાળ રાખી શકાય નહિ, તેથી તે અસાંચયિક જાણવી. રોગના કારણે, ગુરુ, બાળ, વૃદ્ધિ, તપસ્વી વિગેરેનો ઉપગ્રહ કરવા માટે, અથવા શ્રાવકના આગ્રહથી તે અસંચાયિક વિકૃતિ લેવી. ઘી, તેલ અને ગોળ નામની ત્રણ વિકૃતિ સાંચયિક જાણવી. તે સાંચયિક વિકૃતિને કોઇ શ્રાવક વહોરાવતો હોય, ત્યારે તેને સાધુએ કહેવું કે-“હજુ ઘણો વખત રહેવાનું છે, તેથી અવસરે ગ્લાનાદિ માટે લેશું'. તે વખતે ગૃહસ્થ કહે કે-“ચોમાસા સુધી લેજો, તે ઘણી છે'. ત્યારે તે લેવી, અને બાળ, વૃદ્ધ વિગેરેને દેવી, પણ તરુણ સાધુઓને આપવી નહિ. જો કે મધ, મદિરા, માંસ અને માખણ, એ ચાર વિકૃતિઓનો તો સાધુ- સાધ્વીને જિંદગી સુધી ત્યાગ હોય છે, તો પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભોગાદિ માટે કદાચિત ગ્રહણ કરવી પડે, પરંતુ ચોમાસામાં તો સર્વથા નિષેધ છે. ૫. . ૧૭. ___ वासावासं पञ्जोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-अट्ठो भंते! गिलाणस्स?। से य वइजाअट्ठो। से य पुच्छेयव्यो-केवइएणं अट्ठो? । से य वइजा-एवइएणं अट्ठो गिलाणस्स। पं से पमाणं वयइ से पमाणओ घित्तव्ये। से य विण्णविना. से य विण्णवेमाणे लभिजनमा से य पमाणत्ते 'होउ, अलाहि' इय वत्तव्यं सिया। से किमाहु भंते? एवइएणं अट्ठो गिलाणस्स। सिया णं एवं वयंतं परो वइजा- पडिगाहेहि अनो! पच्छ तुमं भोक्खसि वा पाहिसि वा। एवं से कप्पइ पडिगाहित्तए, नो से कप्पइ गिलाणनीसाए પરિમાહિર(૬) ૨ા ૧૮ | (વાસાવાનં પગોવિવાળ કાચા) ચોમાસું રહેલા સાધુઓમાં વૈયાવચ્ચ કરનારા કોઈ સાધુએ (વે ઉત્તપુવૅ મવ) ગુરુ મહારાજેને પહેલાં એમ કહ્યું હોય કે- (બદો મંતાઈના ?) હે ભગવાન! ગ્લાનમુનિ માટે ૧. તરુણ વયવાળા પણ કોઇ રોગી અને નિર્બળ હોય છે, તેથી આ બે વિશેષણ મૂક્યાં છે. ૨.રસપ્રધાન વિકૃતિઓ. એ વિકૃતિઓ મોહોત્પત્તિનું કારણ છે, એમ જણાવવા રસ શબ્દ મૂક્યો છે. ૩. સંચય- સંઘરવા યોગ્ય વધારે વખત જતાં બગડી ન જાય એવો.' ક્રકેટર રફીક 266) કટક ક રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy