SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અધર રાખીને આવી રીતે જઈ શકાય તો (ā i pu #Gો સમંત નવાં પોr fમવસ્વાગતું પાંડનિત્તર) એ પ્રમાણે નદી ઉલ્લંઘીને ચારે દિશા અને વિદિશામાં ઉપાશ્રયથી એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કલ્પ.૧૨. एवं च नो चक्किया एवं से नो कप्पइ सव्वओ समंता सक्कोसं पोयणं गंतुं पडिनियत्तए (३) ॥९॥१३॥ (વું વ નો વિયા) પણ એક પગ જળમાં રાખીને અને બીજો પગ જળથી ઊંચો-અધર રાખીને ન જઈ સકાય, પરંતુ જળને વિલોડીને જવું પડે તેટલું ઊંડું જળ હોય તો (વં નોug _ો અમંતા વગgો. ગંતું ઘડિનિય) ત્યાં એવી રીતે નદી ઉતરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું આવવું કલ્પ નહિ. જ્યાં જંઘાના અર્ધભાગ સુધીનું જળ હોય તે દકસંઘટ્ટ કહેવાય, નાભિ સુધીનું હોય તે લેપ અને નાભિથી વધારે હોય તે લેપોપરિ કહેવાય. વર્ષાકાળ સિવાયના કાળમાં જ્યાં ત્રણ દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જળ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું, પણ ચાર કે તેથી વધારે દકસંકટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય છે, એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાળમાં જ્યાં સાત દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જળ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું. પણ આઠ કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય એટલે ત્યાં જવું કલ્પ નહિ. વર્ષાકાળ સિવાયના કાળમાં જતાં ત્રણ અને પાછા આવતાં ત્રણ એવી રીતે છ દકસંઘટ્ટ સમજવા, અને વર્ષાકાળમાં જતાં સાત અને પાછા આવતાં સાત એવી રીતે ચૌદ દકસંઘટ્ટ સમજવા. લેપ અતા લેપોપરિ તો એક પણ હોય તો તે ક્ષેત્રને હણે છે, એટલે નાભિ સુધીનું કે નાભિ ઉપરનું જળ હોય તો જવું કહ્યું જ નહિ. ૧૩. वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-दावे भंते!। एवं से कप्पइ दावित्तए नो से પૂરું પડાદિત્ત ૧ ૧૪ | (વાવાસં પનોવિરા પ્રત્યે અફવા વંવતપુવૅ મવડુ-) ચોમાસું રહેલા સાધુઓમાં કોઇ સાધુને ગુરુ મહારાજે આ પ્રમાણે પહેલેથી કહ્યું હોય કે- (વાવે મંતા) હે ભદન્ત! એટલે હું કલ્યાણવંત શિષ્ય! તું ગ્લાન સાધુ માટે આહારાદિ લાવીને આપજે. (વંસેટL$ વિત્તU) એવી રીતે ગુરુમહારાજે કહ્યું હોય તો સાધુએ આહારાત્રિ ગ્લાનને આપવું કહ્યું, (નો રે છપ્પ પડેગાહિત) પરંતુ તે સાધુને પોતાને આહારાદિ ગ્રહણ કરવાની ગુરુ મહારાજની આજ્ઞા ન હોવાથી તે સાધુએ પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું નહિ.૧૪. __वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ-पडिगाहेहि भंते! एवं से कप्पइ पडिगाहित्तए, નિો તે પૂવું વિત્ત// ૨ા ૧૧ | (વાસાવરકંપનોવિવાનું પ્રત્યે ) ચોમાસું રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુમહારાજે (ર્વવત્તપુલ્વે મવડું-) એવી રીતે પહેલે થી કહ્યું હોય કે- (ડગાલ મં!) હે ભદ્ર! આહારાદિ લાવીને તું ગ્રહણ કરજે. ગ્લાનને માટે બીજો સાધુ લાવી આપશે, અથવા ગ્લાન આજે વાપરશે નહિ. (વં તે પૂરૂ પf Infહતા) એવી રીતે ગુરુમહારાજે કહ્યું હોય તેણે પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું, (નોસેu artવત્તાપરંતુ તેણે ગ્લાનને આપવું કલ્પ નહિ.૧૫. ___वासावासं पञोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुत्वं भवइ-दावे भंते! पडिगाहेहि भंते! । एवं से कप्पइ સાવિત્તા વિ પડિયાદિત વિ (૪) ૧૧દ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy