SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અ અકસ્ટમર (શ્રીeણ અક્ષરે દૂધ વિગેરે વિકૃતિનો ખપ છે? ( સ વી -) ત્યારે ગ્લાનને જો કોઈ વિકૃતિ વપરાવવી હોય તો ગુરુ કહે છે(મો) ગ્લાનને માટે વિકૃતિનો ખપ છે. (યપુdવલ્લો) પછી સાધુએ તે ગ્લાન પાસે જઇ પૂછવું કે- (-છેવટે બર) તમને દૂધ વિગેરે કેટલી અને કેટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે? ત્યારે ગ્લાનમુનિ પોતાને જેટલી વિકૃતિનું પ્રમાણ જણાવે. ( વM-) પછી તે વૈયાવચ્ચ કરનારા સાધુ ગુરુમહારાજ પાસે આવીને કહે કે- (સ્વરૂegi બgો તાણI) ગ્લાનને આટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે. ત્યારે ગુરુ કહે કે- (vvમાવવ૬) તે ગ્લાનમુનિ જેટલું પ્રમાણ કહે છે ( માળો ઉઘરવે) તેટલા પ્રમાણમાં તે વિકૃતિ તમારે લેવી. (જે રવિUUવિજ્ઞા) ત્યાર પછી તે સાધુ ગૃહસ્થ પાસે જઈ ગ્લાનને જોઇતી વિકૃતિ માગે, (ા વિખવેનાને મઝા) અને માગણી કરતાં તે સાધુ ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે જે વસ્તુનો ખપ હોય તે મેળવે. (સે પમાણે) હવે ગ્લાનને ખપ પૂરતી તે વસ્તુ પ્રાપ્ત થયા પછી (તોડ, અનાહિદ્યવā સિવા) “બસ, સયું; એટલે વધારે ખપ નથી, માટે રાખી જાઓ” એ પ્રમાણે સાધુએ ગૃહસ્થને કહેવું જોઇએ. તે વખતે તો દાતાર ગૃહસ્થ કહે કે- (તે મિાહુ મંતર) હે ભગવન્! આપ એમ કેમ કહો છો? એટલે આ દૂધ પ્રમુખ વસ્તુ થોડી જ ગ્રહણ કરીને કેમ નિષેધ કરો છો? ત્યારે સાધુ કહે કે- (સ્વરૂણનું પ્રભાસ) ગ્લાનમુનિને એટલો જ ખપ છે. (fસવા [ વંવદંતંરો વMાતા) આવી રીતે બોલતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે- (vsirefહ ગો) હે આર્ય! આપ વધારે ગ્રહણ કરી, (પS તુ મોવસ વા પામ વા) અને ગ્લાનમુનિએ આહાર કર્યા પછી પક્વાન્નાદિ જે અધિક હોય તે તમે ખાજો અને દૂધ વિગેરે પીજો. કોઈ પ્રતિમા “મોવસ્વસિ વા વાહિલી વા' એવો પાઠ છે, તેનો એવો અર્થ કરવો કે- ગ્લાનમુનિએ આહાર કર્યા પછી જે વધે તે તમે ખાજો, અને બીજા મુનિઓને આપજો. (વંpL$uડાહિત) એવી રીતે જો ગૃહસ્થ કહ્યું હોય તો તે અધિક લેવું કહ્યું. (નોસેટપ્પલાળનીનgfSાહિત) પરંતુ ગ્લાનની નિશ્રાએ લોલુપતાથી સ્વયં ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે- ગ્લાન માટે માગેલ વસ્તુ મંડળીમાં લાવવી નહિ (૬) ૧૮. वासावासं पञ्जोसवियाणं अत्थि णं थेराणं तहप्पगाराइं कुलाई-कडाई, पत्तियाई, थिनाई, वेसासियाई, सम्मयाई, बहुमयाई, अणुमयाइं भवन्ति; तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए ‘अत्थि ते आउसो! इमं वा इमं वा?' से किमाहुं भंते? सड्डी गिही गिण्हइ वा, तेणियं पि कुञा (७) ॥९॥१९॥ (વાસાવાસં પગોવિવાdi Mત્યિ | થેરા તXMIRI$ gpભાડું-) ચોમાસું રહેલા સાધુઓને તેવા પ્રકારનાં જે ઉત્તમ કુળ એટલે ઘર હોય, જેવા કે- (S) તે સાધુએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, ( વાડું) પ્રતીતિ વાળાં અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય, (f ) પ્રીતિ અથવા દાનને વિષે સ્થિરતાવાળાં હોય, (વેસાવાડું) વૈશ્વાસિક એટલે “નિશે અહીં મળશે' એવો જ્યાં વિશ્વાસ હોય, (સમ્ભવાડું) જેઓને સાધુઓનો પ્રવેશ સમ્મત હોય, (વહુવા) એક અથવા બે જ નહિ, પરંતુ ઘણા સાધુએ પણ સમ્મત-ઈષ્ટ હોય, (અણુનવાડું ભવન્ત) અનુમત એટલે દાન દેવાને અનુમતિવાળા હોય, અથવા અણુમત હોય- સર્વ સાધુઓને સરખી રીતે દાન આપનારા હોવાથી અણુ એટલે લઘુશિષ્ય પણ ઈષ્ટ હોય, પણ મુખ જોઇને ટીલું કરવાનું શુદ્ર બુદ્ધિવાળા ન હોય, (તત્વ તે નો buડુ ગવવુ વત્ત)તેવાં ઘરોમાં તે સાધુએ જોઈતી વસ્તુન દેખીને આ પ્રમાણે કહેવું કલ્પે નહિ કે- ('ખત્યિ તે પાછોર્મ વા મં વા?) “હે આયુષ્મનુ! તમારી પાસે આ વસ્તુ છે, અમુક ચીજ છે?” અર્થાત્ દાન દેવાની શ્રદ્ધાવાળા ઘરોમાં નહિ જોયેલી વસ્તુને માટે સાધુએ પૂછવું કહ્યું નહિ. (‘સે છિમાઠું મંતર) શિષ્ય પૂછે છે કે ભગવન્! એમ શા કારણથી કહો છો કે એવા ઘરોમાં ન દેખેલી વસ્તુ માટે સાધુએ પૂછવું કહ્યું નહિ? ગુરુ મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy