SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ *************ીવણપણભ ****** ઉત્તર આપે છે કે- (સી ટી 16 વા) દાન દેવાની શ્રદ્ધાવાળો તે ગૃહસ્થ બજારમાંથી મૂલ્ય વડે ગ્રહણ કરીને તે વસ્તુ સાધુને આપે, (તેfifપના ) અથવા જો તે વસ્તુ બજારમાં વેચાતી ન મળે તો શ્રદ્ધાના અતિશયપણાથી ચોરી કરીને પણ લાવી આપે; આવા દોષોનો સંભવ હોવાથી એવાં ઘરોમાં અણદીઠી વસ્તુ સાધુએ માગવી નહિ. કંજૂસને ઘેર તો અણદીઠી વસ્તુની પણ જરૂર હોય તો માગવામાં દોષ નથી કેમકે તે તો જો હશે તો આપશે, નહિ હશે તો ના પાડશે. ૧૯. वासावासं पञ्जोसवियस्स निच्चभत्तियस्स भिक्खुस्स कप्पइ एगं गोयरकालं गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । णऽवत्थ आयरियवेयावच्चेण वा, एवं उवज्झायवेयावच्चेण वा, तवस्सिंवेयावच्चेण वा, गिलाणवेयावच्चेण वा, खुड्डएण वा, खुड्डियाए वा अव्वंपणपायएण वा॥ ९।२०॥ | (THવાતં પનોવિવરH નવમત્તા મવડુસ) ચોમાસું રહેલા હમેશાં એકાસણું કરનાર સાધુને - (પૂ શાં ગોવરા હાવવુજં મનાવા પા[[વા પવિતવા ) એક ગોચરીકાળે એટલે સૂત્રપોરસી અને અર્થપોરસી પછી એક વખત ગૃહસ્થને ઘેર આહાર તથા પાણી માટે પ્રવેશ કરવો અને નીકળવું કલ્પ." (SSન્નત્ય आटारियव्यावच्चेणवा,एवंऽवज्झायवेद्यावच्चेणवा,तवरिसंवेयावलेणवा,गिलाणवेगावच्चेणवा,खुत्रुग्णवा,खुड्डियाएवाअव्वंपणपाटाएणवा) પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરનાર, એવી રીતે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરનાર, તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ગ્લાનની વૈયાવચ્ચ કરનારને વર્જીને . એટલે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનાર જો એક વખત આહાર કરી વૈયાવચ્ચ ન કરી શકે, તો તેઓએ બે વખત પણ આહાર કરવો, કેમકે તપસ્યાથી વૈયાવચ્ચ શ્રેષ્ઠ છે. વળી જેને દાઢી, મૂછ, બગલના વાળ વિગેર ઉમર લાયક થવાનાં ચિન્હો પ્રગટ ન થયા હોય એવા નાની વયના શિષ્ય તથા નાની વયની શિષ્યાને વર્જીને, એટલે તેઓ બે વખત પણ ભોજન કરે તો દોષ નથી. અથવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાન, નાની વયના શિષ્ય તથા તે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારાઓ સિવાય બીજા સાધુએ એક વખત આહાર કરવો કલ્પ. આચાર્યાદિ બે વખત પણ આહાર કરે તો દોષ નથી.૨૦. वासावासं पजोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स अयं एवइए विसेसे पं-से पाओ निक्खस्स पुवामेव वियडगं भुच्चा पिच्चा पडिग्गहगं संलिहिय संपञ्जिय से य संथरिजा, कप्पइ से तद्दिवसं तेणेव भत्तटेण पञोसवित्तए। से य नो संथरिजा, एवं से कप्पइ दुचं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए વા વિસિત્ત વા . ૨ા ૨૧ . (વાસાવાસંપનોવિસ વહત્યમરિવરવિવુ) ચોમાસું રહેલ એકાંતરે ઉપવાસ કરનાર સાધુને (ખર્વ વિવિલેણેd-) એટલો વિશેષ છે કે- (પોનિવસ્વરૂ) તે ઉપાશ્રયથી સવારના ગોચરી માટે નીકળી (પુલ્લામેવ વિવડાં મુOા પિQI) ગૃહસ્થને ઘેરથી આણેલો નિર્દોષ પ્રાસુક આહાર પહેલાં જ ખાઈને તથા છાશ વિગેરે પીને (પડિji નંતિવિ સંપઝિય) પાતરાંને વસ્ત્રથી લૂછી-નિર્લેપ કરી તથા ધોઈને રહે, ( સંMિી , છપ્પડું તે તદ્િવસં તેવા મતદેપનોવિતર) હવે જો તે સાધુ ચલાવી શકે તો તે જ ભોજન વડે તેણે તે દિવસે રહેવું કલ્પ. ( વ નો સંયરિણા) પણ જો તે સાધુ આહાર થોડો થવાથી નિર્વાહ ન કરી શકે તો (વં જે buડુ કુi fullહીવવુ મત્તાવા પIIણવાનિવસ્વમિત્તાવાપવિત્તિવા) તે સાધુને બીજી વાર પણ ગૃહસ્થને ઘેર આહાર ૧. અહીં વાક્યની આદિમાં ‘ણ” અલંકાર માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy