SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધનને પ્રાપ્ત કરાવનારી, અનર્થોના વિનાશ રૂપ મંગળ કરવામાં પ્રવીણ, અલંકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, સુકોમળ હોવાથી હૃદયને આહ્વાદ ઉપજાવનારી એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી, જેમાં વર્ણો, પદો તથા વાક્યો થોડાં અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, આવા પ્રકારની વાણી વડે (અવિરતં મિનંતના ૩) પ્રભુને નિરંતર અભિનંદતા છતાં- એટલે પ્રભુનો સત્કાર કરતાં, (મિથુ_મા વ) તથા પ્રભુની સ્તુતિ કરતાં છતાં (વં વવાણી-) આ પ્રમાણે બોલ્યા- જો કે પ્રભુ તો સ્વયં સંબુદ્ધ છે. પોતે ય પ્રતિબોધ પામેલા છે, અને તેથી જ તેમને દીક્ષા અંગીકાર કરવાને કોઇના ઉપદેશની અપેક્ષા નથી; પોતાની મેળે જ દીક્ષા લેવાના છે, પણ તે લોકાંતિક દેવોનો એવો આચાર છે કે- તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવે. અને તેથી જ લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે કહ્યું કે-. ૧૧૦. जय जय नंदा! , जय जय भद्दा!, भदं ते, जय जय खत्तियवरवसहा! बुज्झाहि भगवं!, लोगनाहा सयलजगजीवहियं पवत्तेहि धम्मतित्थं हिय-सुह-निस्सेयसकरं सव्वलोए सबजीवाणां भविस्सइ त्ति कटु નયન સદંપત્તિ | જો ૧૫ ૧૧૧ / (નવ નંવા) હે સમૃદ્ધિશાલી! આપ જય પામો જય પામો, (નવ ના મદ્દા !) હે કલ્યાણવંત! આપ જય પામો જયપામે. (મદં તે) હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, (ઝવેગવરવત્તિવવAT!) જગતનો ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપ જય પામો જય પામો. (માવ!) હે ભગવાન્ ! આપ બોધ પામો- દીક્ષા સ્વીકારો (તોપનાહ! સંવત ગીઝીવહિયં વહિ ઘમ્મતિવૅ) હે લોકોના નાથ! સકળ જગતના જીવને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, (fkM-સુ-નસેવ- ધ્વનો ધ્વજ્ઞીવાનું મવિક્સ ત્તિ ૮) કારણકે આ ધર્મતીર્થ સકળ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું સુખ કરનારું, તથા મોક્ષ કરનારું થશે. એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો (ઝીઝવે પોંન્તિ ) જય જય શબ્દ બોલે છે. ૧૧૧. पुल्विं पिणं समणस्स भगवओ महावीरस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए अप्पडिवाई नाण-दंसणे होत्था। तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोइएणं नाणदंसणेणं अप्पणो निक्खमणकालं आभोइए ।आभोइत्ता चिच्चा हिरणं, चिच्चा सुब्बण्णं, चिच्चा धणं, चिच्चा रन, चिच्चा रट्टे, एतं बलं वाहणं कोसं कोट्ठागारं चिच्चा पुरं, चिच्चा अंतेउरं, चिच्चा जयवयं, चिच्चा विपुलधण-कणग-रयण-मणिमोत्तिय-संख सिल-प्पवालत्तरयणमाइयं संतसारसावइज्ज़, विच्छड्डइत्ता. विगोवइत्ता, दामं दायारेहि પરમાત્તા, તાઇ રાફયા પરિમફત્તા પા ઉદ્દા ૧૧૨ . (પુલ્વેિ fu í સમી માવો મહાવીરૂ માથુITો ગહત્યાન્મા) શ્રમણ ભગવાન્ મહાવીરને મનુષ્ય ને ઉચિત એવા ગૃહસ્થ ધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ (પુરે ગાતો ગપ્પડિવા નાબ-વંસ હત્યા) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું; એવા પ્રકારનું જ્ઞાન અને દર્શન એટલે અવિધજ્ઞાન અને અવધિદર્શન હતું. (ત સમને માવં મહાવીરે) તેથી શ્રમણ ભગવાન્ મહાવીર (તેvi Jપુતળું બાહોzei ના-વંસUI) તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે (MMU નિવામUવાત ખામોડુ) પોતાનો દીક્ષાકાળ જાણે છે. (કામોત્તા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy