________________
પ્રકાશકશ્રીનું પરિચય શ્રી નવલચંદભાઈ મહેતા
શ્રી મુકુન્દ્રભાઈ મહેતાએ આ મહાનગ્રંથ “કલ્પસૂત્ર' પ્રકાશન સ્વાધ્યાયી-મુમુક્ષુ બંધુઓના સ્વાસ્થ્યામાથૅ કચ્ચવ્યું છે. તેઓએ પોતાના પૂજય પિતાશ્રી અને માતાશ્રીના ધર્મ-વાચ્સાને જ આગળ ધપાવ્યું છે.
શ્રી નવલચંદ્રભાઈ મહેતા (પિતાશ્રી મુકુભાઈ) મૂળ મૉમ્બીના નિવાસી. તેઓ વષઁથી મુંબઇમાં સ્થાઈ થઇ વ્યાપાર ઉદ્યોગમાં આગળ પડતા હ્યા. તો સાથો સાથ જૈનધર્મ- સંઘ અને સમાજની સેવા ઇચ્વામ પણ આગળ પડતા હ્યા. તેઓની ધર્મ-નિષ્ઠા, કાર્યકુશળતા ને કાસ્ણ તેઓ વર્ષાં સુધી માટુંગા(મુંબઇ) જૈનસંઘની કમીટીમાં સેવા આપતા હ્યા. તેઓએ સાધુ-સાધ્વી અને શ્રાવકોને સ્વાધ્યાય વગે૨ે ઇચ્છા ઉપાયનું નિર્માણ કચ્ચવ્યું અને જીવયા તથા ગરીબોને વૈકી મધ્ અપાવવા હમેશા કાર્યતં ચ્હા. સમાજ-સેવા એજ એમનું મુખ્ય ધ્યેય બની ́.
તેમના ધર્મપત્ની (માતુશ્રી મુકુન્દ્રભાઈ) તેમના જેવાજ ધર્મપ્રિયવાત્સલ્બથી ભલા મહિલા છે. તેઓનું અધિŠાશ સમય ધર્મ-સાધનામાં વ્યતીત થાય છે. તેઓએ બે વષ તપ, એક માસક્ષમણ અને અઠાઇઓ કરી છે. અન્ય વ્રતો તો સતત કર્યાં જ કરે છે.
આ બન્ને દંપતીના સંસ્કાથે તેમના પુત્ર શ્રી મુકુન્દ્ભાઈ અને અન્ય સંતાનો માં ઉતર્યાં છે.
આ પશ્ર્વિારે પોતાની સમ્પત્તિનો ઉપયોગ સમાજ સેવા, ધાર્મિક સ્થાનોના નિર્માણ અને સાધી ભાઈઓને સ્વાધ્યાયની સુવિધા મળે તે માટે ઉત્તમ સાહિત્યનું પ્રકાશન કવ્યું છે.
આÂÜ પ્રકાશનમાં ખોક્ષરીતે તેમની જ પ્રેગ્ણા હી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org