SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ - અ સ્પ ~~~~~(શીવEqણમ ************ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોનો (મળમારે નામUIICT) મનોગત ભાવોને જાણનાગારા, આવા પ્રકારના બાર હજાર છસો અને પચાસ વિપુલમતિઓ હતા. ( વવોમિયા વિડતમíપવા હત્યા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૨. (સમH or GRો દોતિયH) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવના (વીરH HAI) બાર હજાર () સવા) છ સો (TUOTHI વા) અને પચાસ વાદી મુનિઓ હતા. ( વવોલિયા વાસંપર્વ હત્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૩. (5સમHU MKોવો+નિવસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવના (વીd ગંતેવાસસ#) વીસ હજાર શિષ્યો (સિતા) મુક્તિ પામ્યા, (વત્તાની MિUTRAસ્તીખો સદ્ધિો) અને ચાલીશ હજાર સાધ્વીઓ મુક્તિ પામી.૨૨૪. (સમસ ઇi Rો છોનિક્સ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વાવ સહસા નવ સT અપુરોવવાથi) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીશ હજાર અને નવસો મુનિઓ હતા. તેઓ કેવા?( T rUTUi નાવમાdi) આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણ છે જેઓને એવા, યાવત્-આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં ભદ્ર એટલે કલ્યાણ છે જેમને એવા; આવા પ્રકારના બાવીશ હજાર અને નવસો મુનિઓ હતા. (વડોfસવા મજુત્તરોવવાäપયા હત્યા) પ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૨૨૫. (સમક્ષ રોનિવસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુને (કુવિ81 ખંતપISભૂમી હત્યT) બે પ્રકારની અંતકૃભૂમિ થઇ; એટલે શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાળની મર્યાદા બે પ્રકારે થઈ. (તં ઝીં-) તે આ પ્રમાણે-(gyiતાડમની ય) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે પ્રમિત-મર્યાદિત જે મોક્ષમાગીઓનો મોક્ષે જવાનો કાળ તે યુગાંતકદભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભને કેવળજ્ઞ ઉત્પન્ન થયાનો કાળ, તેને આશ્રયીને જે મોક્ષગામીનો મોક્ષે જવાનો કાળ, તે પર્યાયત્તકૃભૂમિ કહેવાય. (નાવ અસંવિઝાઝો પુરનgrણો ગુiતાડભૂમી) શ્રીઋષભદેવ પ્રભુને અસંખ્યાતા પુરુષ યુગ સુધી યુગાન્તકૃભૂમિ થઇ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર અસંખ્યાતા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે(અંતમુહપરિવા, ખંતમbiણી) અંતમુહૂર્ત છે કેવળીપણાનો પર્યાય જેમને એવા શ્રી ઋષભદેવ પ્રભુ થયે છતે કોઇ કોઇ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહુર્તમાં મરુદેવા માતા અંતકૃશ્કેવળીપણું પામી મોક્ષે ગયા, અર્થાત્ શ્રી ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્તમાં મોક્ષમાર્ગ ચાલુ થયો.૨ ૨૬. ते णं कालेणं तेणं समएणं उसभे अरहा कोसलिए वीसं पुव्वसयसहस्साई कुमारवासमझे वसित्ता, तेवढेि पुवसयसहस्साइ रज्जवासमझे वसित्ता, तेसीइं पुव्वसयसहस्साई अगारवासमझे वसित्ता, एगं वाससहस्सं छउमत्थपरियागं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियागं पाउणित्ता, पडिपुण्णं पुव्वसयसहस्सं सामण्णपरियागं पाउणित्ता, चउरासीइं पुबसयसहस्साइं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जा-ऽऽउय-नामगुत्ते, इमीसे ओसप्पिणीए सुसमदुस्समाए समाए बहुविइक्वंताए, तिहिं वासेहिं अद्धनवमेहिं य मासेहिं सेसेहिं, जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे-माहबहुले, तस्स णं माहबहुलस्स (ग्रन्थानं ९००) तेरसीपक्खे णं, उप्पिं अट्ठाक्यसेलसिहरंसि दसहि अणगारसहस्सेहिं सद्धिं चउद्दसमेणं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy